Book Title: Graho ane Ratno Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi Publisher: Harihar Pustakalaya Surat View full book textPage 9
________________ મંગલ બ્રહ્મા મુરારિ ઢિપુરાંતકારિ ભાનુઃ શશીભૂમિસુતે બુધ% . ગુરૂશ્ચ શુક્રઃ શનિ રાહુ કેતવઃ કુવંતુ સવે શુભમંગલાનિ | પૂર્વાગ: બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા સૂયાદિ ન રહે જેમકે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ તથા કેતુ આ સઘળા દેવતાઓ અને ગ્રહો અનેક પ્રકારે શુભ તથા કલ્યાણ આપનારા બને. સૌ કોઈ જાણે જ છે કે માણસ માત્રના, અરે પ્રાણી માત્રનાં જન્મમરણ તથા જીવન તેના કર્મોના આધારે જ વિધિએ નિર્માણ કરેલાં છે. દરેક વ્યક્તિ તેમજ સ્થાવર તથા જંગમ એવા પ્રત્યેક પદાર્થમાં તેને પૂર્વ કર્મના આધારે અમુક તો વિશેષ પ્રમાણમાં અને અમુક તો ઓછા પ્રમાણમાં હોય છે. પંડિતે કહે છે કે “જ્યોતિષ નયન ઋતમ ” અર્થાત્ જ્યોતિષ એ આંખ છે. આપણે એમ કહીએ છીએ કે અમુક વ્યક્તિને અમુક ગ્રહ નડે છે. પરંતુ ખરેખર તો તેને કઈ ગ્રહ નડતો જ નથી. પણ પિતાના પૂર્વકર્મના પરિપાકરૂપે તે વ્યક્તિમાં તે ગ્રહનું તત્ત્વ ઓછું થયું હોય છે. આ તત્વની ખામીને પૂર્ણ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. આ પ્રયત્નમાં દેવી પ્રયત્નો તથા માનુષી પ્રયત્નોને સમાવેશ થાય છે. દૈવી પ્રયને મંત્રશક્તિ દ્વારા કરવામાં આવે છે. મંત્રશક્તિ પણ એક પ્રકારનું વૈજ્ઞાનિક સાધન જ છે. શબ્દની વ્યાપક અસર તો આપણે બધા જ જાણીએ છીએ. અને એ રીતે મંત્રમાં અમુક પદ્ધતિથી પ્ર. ૨–૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 158