Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
View full book text
________________
*
ચંદ્ર પૂજન સ્તાત્ર
દ્વિજરાજ
દશાશ્વવાહનાગચ્છ
ગુરૂશ્રેષ્ડ તારાષીશાત્રિનંદન ઔષધીનાં નૃપ વાંતુ સામમાવાહ્યામ્યહમ્ ॥ અહેા ચંદ્ર જગત્પ્રાણ યમુના વિષયોદ્ભવ । વરપ્રદ ગદાપાણે શ્વેતવર્ણાત્રિગેાત્રજ ॥ ઉમારૂપસમન્વિત । ત્વત્ અલાદેવમ ત્રૈણામ ત્રણાગ્નિનાચિતઃ ॥ રાહિણીશઃ સુધામૂર્તિ: સુધાગાત્રઃ સુધાશનઃ । વિષમસ્થાન સ`ભૂતાં પીડાં દ્રુહતુ મે વિધુઃ ।। બ્રહારાજ્ય પ્રયચ્છતિ ગ્રહારાજ્ય હરતિ ચ । ગ્રહૈસ્તુ વ્યાપિત સતૈલેાકય સચરાચરમ્ ॥
ગ્રહેા અને રતા
ફળ ઉપર પ્રમાણેના સ્તેાત્રથી ચંદ્રની સ્તુતિ કરવી જોઈ એ. આ તેંત્રથી ચંદ્રની સ્તુતિ કરે તે ચદ્ર પ્રસન્ન થાય છે તથા માણસને ચંદ્રના કારણે થનારી સઘળી પીડા દૂર થાય છે અને અનેક પ્રકારે તેની સુખશાંતિમાં વધારા થાય છે. ચંદ્રનાં ઉપરના સ્તંત્રમાં બતાવેલા ચંદ્રનાં નામેાને વારંવાર જપ કરવાથી પણ ચંદ્ર પ્રસન્ન થાય છે તથા માણુસને ધનને લાભ થાય છે અને માણસનાં બળ બુદ્ધિ તથા કીર્તિ માં પણ વધારા થાય છે.
ચંદ્ર સ્તા
ચંદ્રનાં અઠ્ઠાવીસ નામેાનુ તેત્ર છે. ગણવામાં આવે છે. આકાશમાં અટ્ઠાવીસ નક્ષત્રમાં ચંદ્ર એક એક દિવસ રહે છે. દરેક નામ હોય છે. આ ચંદ્રના નામેાના તેંત્રનેા પાઠ કરવાથી પણ માણસ
ચંદ્રને નક્ષત્રોના અધિપતિ નક્ષત્રો છે તથા તે દરેક નક્ષત્રમાં તેનું જુદું જુદુ
સુખી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org