Book Title: Gita ane Kuran Author(s): Sundarlal Shastri Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 12
________________ દુનિયાના સર્વ ધર્માં એક છે જ્યારથી આ દુનિયા અસ્તિત્વમાં આવી અથવા જ્યારથી આ ધરતી ઉપર માનવ વસવા લાગ્યા, ત્યારથી દરેક મનુષ્યનું હૃદય બે જુદી જુદી દિશામાં તણાતું રહ્યું છે. કયારેક સ્વાર્થ ભણી તા કયારેક પરાપકાર ભણી. મૂરાઈ અને ભલાઈ, પાપ તથા પુણ્ય આ બંને માર્ગોનાં ભિન્ન ભિન્ન નામે છે. કેાઈ માનવ એવા નહીં મળે કે જેના દિલ ઉપર આ બંનેની અસર ન થઈ હૈાય. આ બંને માર્ગો મનુષ્યને પાતપાતા ભણી ખેંચતા જ રહે છે; અને આ જ ખેંચતાણુ, આ જ અંદરને ઝઘડા આ દુનિયાના મોટામાં મોટા સંગ્રામ છે. આ યુદ્ધમાં સ્વાને કે પૂરાઈ ને પોતામાંથી નિર્મૂળ ન કરી શકવું એ જ મોટામાં મેટી હાર છે, અને એનાથી પેાતાની જાતને બચાવીને પવિત્ર બનવું એ જ માટામાં માટી જીત છે. આ જ રીતે બીજાંઓની ભલાઈ ને પેાતાના હૃદયમાં સ્થાપિત કરવી એ જીત છે ને તેને સ્થાન ન આપવું એ મેાટામાં માટી હાર છે. આ વિજયને એટલા માટે મહાન માનવામાં આવે છે કે આની અંદર જ દરેક માનવની તથા આખા માનવસમાજની ભલાઈ સમાયેલી છે. તથા એમાંથી સમસ્ત દુનિયાની ઉન્નતિના તથા સુખચેનના માર્ગો મળી આવે છે. અને આને મેાટામાં માટી હાર એટલા માટે માનવામાં આવે છે કે 3Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 246