________________
દુનિયાના સર્વ ધર્માં એક છે
જ્યારથી આ દુનિયા અસ્તિત્વમાં આવી અથવા જ્યારથી આ ધરતી ઉપર માનવ વસવા લાગ્યા, ત્યારથી દરેક મનુષ્યનું હૃદય બે જુદી જુદી દિશામાં તણાતું રહ્યું છે. કયારેક સ્વાર્થ ભણી તા કયારેક પરાપકાર ભણી. મૂરાઈ અને ભલાઈ, પાપ તથા પુણ્ય આ બંને માર્ગોનાં ભિન્ન ભિન્ન નામે છે. કેાઈ માનવ એવા નહીં મળે કે જેના દિલ ઉપર આ બંનેની અસર ન થઈ હૈાય. આ બંને માર્ગો મનુષ્યને પાતપાતા ભણી ખેંચતા જ રહે છે; અને
આ જ ખેંચતાણુ, આ જ અંદરને ઝઘડા આ દુનિયાના મોટામાં મોટા સંગ્રામ છે. આ યુદ્ધમાં સ્વાને કે પૂરાઈ ને પોતામાંથી નિર્મૂળ ન કરી શકવું એ જ મોટામાં મેટી હાર છે, અને એનાથી પેાતાની જાતને બચાવીને પવિત્ર બનવું એ જ માટામાં માટી જીત છે. આ જ રીતે બીજાંઓની ભલાઈ ને પેાતાના હૃદયમાં સ્થાપિત કરવી એ જીત છે ને તેને સ્થાન ન આપવું એ મેાટામાં માટી હાર છે. આ વિજયને એટલા માટે મહાન માનવામાં આવે છે કે આની અંદર જ દરેક માનવની તથા આખા માનવસમાજની ભલાઈ સમાયેલી છે. તથા એમાંથી સમસ્ત દુનિયાની ઉન્નતિના તથા સુખચેનના માર્ગો મળી આવે છે. અને આને મેાટામાં માટી હાર એટલા માટે માનવામાં આવે છે કે
3