Book Title: Dhyanashatakam Part 2
Author(s): Jinbhadragani Kshamashraman, Haribhadrasuri, Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 329
________________ ३१२ ध्यानशतकम् बंधण बाहिरकरण भव भव भवकाल भवण भवसंताणअणंत भंग भावणा भावणा भूयघायवयण मज्झत्थ मणोजोग बन्धन દોરડા કે સાંકળ વગેરેથી બાંધવું. बाह्यकरण વચન અને કાય કર્મને વશ એવો જીવ જ્યાં ઉત્પન્ન થાય છે તે, જન્મમરણરૂપ સંસાર. भवकाल મોક્ષગમનની નજીક શૈલેશી અવસ્થાની અન્તર્ગત અન્તર્મુહૂર્ત પ્રમાણ કાલ भवन ભવનવાસી દેવના ભવન ભવસન્તાનનનન્ત શુક્લધ્યાનમાં વિચારણીય એક અનુપ્રેક્ષા भङ्ग ક્રમભેદ અને સ્થાનભેદથી ઉત્પન્નથવાવાળી ભેદ, દ્રવ્યની એક વિનાશરૂપ અવસ્થા ૪૬,૬૨,૭૭,૭૬, भावना જ્ઞાન-દર્શનાદિ રૂપ ચાર ભાવના भावना ધ્યાનાભ્યાસની ક્રિયા भूतघातवचन છેદવું-ભેદવું વગેરે રૂપ પ્રાણિઘાતસૂચકવચન मध्यस्थ રાગ-દ્વેષની વચમાં રહેલ (ઉદાસીન) मनोयोग ઔદારિક વૈક્રિય અને આહારક શરીરના વ્યાપારથી ગ્રહણ કરેલા મનોવર્ગણાના કારણે થવાવાળો જીવનો વ્યાપાર मनोयोगनिग्रह મનોયોગનો વિનાશ मनोधारण અશુભ વ્યાપારથી મનનું અવસ્થાન मार्दव માનકષાયના ત્યાગસ્વરૂપ ધર્મવિશેષ मन्त्र વિશિષ્ટ વર્ગોની આનુપૂર્વીરૂપ મંત્રવાક્ય મનસિ ટુવું માનસિક સંક્લેશ मायाविन् માયાથી યુક્ત मारण તલવાર વગેરેથી પ્રાણોનો નાશ કરવો. मुनि લોકની તૈકાલિક અવસ્થાને માનવાવાળો સાધુ 28, મુક્તિ, કર્મનો નાશ मोक्षपथ મોક્ષમાર્ગ (સંવર અને નિર્જરા) मोह અજ્ઞાન વિષયાસક્તિ रौद्र હિંસા વગેરેના વિષયવાળું અતિશય ક્રૂરતાયુક્ત રૌદ્રધ્યાન, ૨૪ रोगाशयशमन રોગની નિદાનપૂર્વક ચિકિત્સા लेश्या સ્ફટિકમણિની જેમ કૃષ્ણ વગેરે દ્રવ્યને કારણે ઉત્પન્ન થનારો આત્માનો પરિણામ ૨૪,૨૬,૬૬,૮૬ मणोजोगणिग्गह मणोधारण मद्दव मंत माणसदुक्ख मायावी मारण मुणि मुत्ति मोक्खपह मुक्ति मोह राग राग ८, ४९ १०० रोगासयसमण लेस्सा Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350