Book Title: Daivpurushakara Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 111
________________ GO દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૨ અવતરણિકાર્ય : જે કર્મ વડે ફળ ઉત્પન્ન થતું નથી, તેમાં તે કર્મમાં, તેની યોગ્યતા જ તથી ફળ ઉત્પન્ન કરવાની યોગ્યતા જ નથી, યત્નના તદ્ભાધકપણા વડે શું?કયત્નતા ળજનકશક્તિના બાધકપણા વડે શું? એ પ્રકારની આશંકામાં કહે છે – ભાવાર્થ પૂર્વશ્લોક-૨૧માં કહ્યું કે યત્નથી કર્મમાં અધિકૃત ફળજનનશક્તિનો ભંગ થાય છે. ત્યાં “નનું થી કોઈક શંકા કરતાં કહે છે કે જે કર્મથી ફળ થતું ન હોય તે કર્મમાં ફળ ઉત્પન્ન કરવાની યોગ્યતા જ નથી, તેમ સ્વીકારી શકાય છે. તેથી ફળ ઉત્પન્ન કરવાની શક્તિનો યત્નથી ભંગ થાય છે, તેમ માનવાની જરૂર નથી, અને યત્નને કર્મનો બાધક સ્વીકારવાની આવશ્યકતા નથી. આ પ્રકારની શંકાના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : प्रतिमाया अनियमेऽप्यक्षता योग्यता यथा । હસ્થાનિયRડવેવમક્ષતા યાયતી T૨૨ાા અન્વયાર્થ: યથા=જે પ્રમાણે પ્રતિમાયા નિયરિ=પ્રતિમાના અનિયમમાં પણ ચોરતાયોગ્યતાકાષ્ઠાદિ દલમાં પ્રતિમાની નિષ્પત્તિની યોગ્યતા ૩નક્ષતા=અક્ષત છે, વંકએ રીતે પ્રસ્થાનિયને પત્રફળતા અનિયમમાં પણ-કર્મના ફળના અનિયમમાં પણ વર્મયોગ્યતા નક્ષતા કર્મની યોગ્યતા અક્ષત છેઃકર્મના ફળની યોગ્યતા અક્ષત છે. ll૨૨ા શ્લોકાર્થ : જે પ્રમાણે પ્રતિમાના અનિયમમાં પણ યોગ્યતાકાષ્ઠાદિ દલમાં પ્રતિમાની નિષ્પત્તિની યોગ્યતા, અક્ષત છે, એ રીતે કર્મના ફળના અનિયમમાં પણ કર્મના ફળની યોગ્યતા અક્ષત છે. ||રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154