Book Title: Daivpurushakara Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 132
________________ ૧૧૧ દૈવપુરુષકારદ્વાäિશિકા/શ્લોક-૨૭ અન્વયાર્થ ર્વ ર=અને આ રીતે=ચરમાવર્તિમાં યત્નથી દેવ બાધ પામે છે એમ પૂર્વશ્લોકમાં કહ્યું એ રીતે, વત્નીયા યત્નનૈ=બળવાન એવા યત્નથી જ મેિવાડપિન્નગ્રંથિભેદ પણ થાય છે. કર્ણ—આગળ ગ્રંથિભેદ પછી વચ્ચે યોના—તેની જ પ્રેરણાથી=બળવાન એવા યત્નની જ પ્રેરણાથી ગોવિન્ટેન ઔચિત્યથી પ્રવૃત્તિ થા=પ્રવૃત્તિ થાય છે. ૨૭ના શ્લોકાર્થ : અને આ રીતે=ચરમાવર્તમાં યત્નથી દેવ બાધ પામે છે, એમ પૂર્વશ્લોકમાં કહ્યું એ રીતે, બળવાન એવા યત્નથી જ ગ્રંથિભેદ પણ થાય છે. આગળ= ગ્રંથિભેદ પછી, તેની જ પ્રેરણાથી બળવાન યત્નની જ પ્રેરણાથી, ઔચિત્યથી પ્રવૃત્તિ થાય છે. ઘરકા ટીકા :___ एवं चेति-एवं च-चरमावर्ते यत्नस्य बलीयस्त्वे च ग्रन्थिभेदोऽपि किं पुनर्दैवबाधेत्यपिशब्दार्थः, यत्नेनैव बलीयसा=अतिशयवता, औचित्येन धर्मार्थादिगोचरन्याय्यप्रवृत्तिप्रधानत्वेन प्रवृत्तिः स्यात् ऊर्ध्व-ग्रन्थिभेदोत्तरं, તસ્વૈવ-વીવસો યત્નાવ, ચોરનાન્કિરન્ પારકા ટીકાર્ય : પર્વ ૨ ..... પ્રેરVIIન્ ! અને આ રીતે-પૂર્વશ્લોકમાં કહ્યું એ રીતે, ચરમાવર્તમાં યત્નનું બળવાનપણું હોતે છતે બળવાન એવા યત્નથી જ= અતિશયવાળા એવા યત્નથી જ, ગ્રંથિભેદ પણ થાય છે. ઔચિત્યથી ધર્માર્યાદિ વિષયક ચાય પ્રવૃત્તિની પ્રધાનતાથી કર્ણ— ગ્રંથિભેદથી ઉત્તરમાં, પ્રવૃત્તિ થાય છે; કેમ કે તેની જ બળવાન એવા યત્નની જ, પ્રેરણા છે. દેવ બાધા તો શું પણ ગ્રંથિભેદ પણ થાય છે, એ શ્લોકમાં રહેલ ‘ગ' શબ્દનો અર્થ છે. રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154