Book Title: Daivpurushakara Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 101
________________ ૮૦ દેવપુરુષકારદ્વાચિંશિકા/બ્લોક-૧૯ અન્વયાર્થ: ૩મયોસ્તત્વમાવત્વેaઉભયનું તસ્વભાવપણું હોતે છતે–દેવ અને પુરુષકારનું બાધ્યબાધકસ્વભાવપણું હોતે છતે તાતારપેક્ષા તે તે કાલાદિની અપેક્ષાએ સચવાયાવિરથિત =સમ્યમ્ વ્યાયના અવિરોધથી વાચ્યવાથમાવ: ચા= બાધ્યબાધકભાવ થાયEઉપઘાત્ય-ઉપઘાતકભાવ થાય. II૧૯i શ્લોકાર્ધ : ઉભયનું તસ્વભાવપણું હોતે છતે દેવ અને પુરુષકારનું બાધ્યબાધકસ્વભાવપણું હોતે છતે તે તે કાલાદિ અપેક્ષાએ સમ્યમ્ ન્યાયના અવિરોધથી બાધ્યબાધકભાવ થાયEઉપઘાય-ઉપઘાતકભાવ થાય. I૧૯II તત્તાનાસયા’ - અહીં ‘વિ' થી નિયતિ અને સ્વભાવનું ગ્રહણ કરવું. ટીકા - ___ उभयोरिति-उभया-दैवपुरुषकारयोः तत्स्वभावत्वे बाध्यबाधकस्वभावत्वे तेषां कालादीनां सहकारिकारणानाम्, अपेक्षया बाध्यबाधकभाका उपघात्योपघातकभावः स्यात्, सम्यग्न्यायस्य सम्यग्युक्ते:, अविरोधत: अविघटनात् T૨૨ા ટીકાર્ય : મોર્વેવ .... વિવ૮નાન્િ II ઉભયનું દેવપુરુષકારનું, તસ્વભાવપણું હોતે છતે બાધ્યબાધકસ્વભાવપણું હોતે છતે, તે તે કાલાદિ સહકારી કારણોની અપેક્ષાથી બાધ્યબાધકભાવ થાય ઉપઘાત્ય-ઉપઘાતકભાવ થાય; કેમ કે સમ્યમ્ વ્યાયનો અવિરોધ છે સમ્યમ્ યુક્તિનું અવિઘટન છે. II૧૯iા. ભાવાર્થ : કોઈ પુરુષ ધનપ્રાપ્તિ માટે ઉદ્યમ કરતો હોય ત્યારે તેના ધનપ્રાપ્તિના પુરુષકારને બાધ કરે તેવું દૈવ હોય, ત્યારે દેવનો બાધકસ્વભાવ અને પુરુષકારનો બાધ્યસ્વભાવ છે. આ પ્રમાણે ઉભયનો બાધ્યબાધકસ્વભાવ હોતે છતે કાલાદિ એવાં ત્રણ સહકારી કારણોનો યોગ થાય ત્યારે, દેવ અને પુરુષકારનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154