Book Title: Chintamani Author(s): Buddhisagar Publisher: Jainoday Buddhisagar Samaj Sanand View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂરિજી મહારાજની પૂર્ણકૃપાથી અને જ્ઞાન રૂચિ જેનબંધુઓની ઉદાર સહાયથી મંડલ પિતાના ચાલુ નિયમ મુજબ ઉત્તમોત્તમ પુસ્તકે પ્રસિદ્ધ કરે જાય છે.મંડળના આ શુભ કાર્યમાં જેમ જેમ અધિક સહાય મળશે તેમ તેમ મંડળ પિતાનું કામ વધારે ઉત્સાહથી ચલાવશે. આ ગ્રંથને બહોળા પ્રમાણમાં લાભ લઈ ભવ્યાભાએ પિતાનું આત્મશ્રેય સાધશે એવી આશા રાખવામાં આવે છે. મુ. પાદરા. ) અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. આસો સુદિ ૫ સં. ૧૯૮૦ , વકીલ મેહનલાલ હિમચંદ ધન્યવાહ. આ પુસ્તક છપાવવામાં પેથાપુરવાસી સુશ્રાવક શેઠ ફકીરચંદ છનાલાલે રૂ. ૨૧૦) બસે રૂપૈયા આપ્યા છે. તેથી અધ્યાત્મજ્ઞાનપ્રસારકમંડળ તરફથી. તેમને ધન્યવાદ આપવાની સાથે તેમને આભાર માનવામાં આવે છે. www.kobatirth.org For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 122