Book Title: Chintamani
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મ`ડળ તરફથી પ્રગટ થતી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથ માળાના ગ્રંથાક ૭૯ તરીકે આ ચિન્તામણ નામના ગ્રંથ બહાર પાડતાં અમાને આન થાય છે, આ ગ્રંથ સંવત ૧૯૬૨ ની સાલમાં સાણંદ શ્રી જૈનેાદયબુદ્ધિસાગરસમાજ તરફથી છપાયેલ હતા, તેની તમામ પ્રતા ખપી જવાથી અને જીજ્ઞાસુઓ તરફથી તેની માગણી ચાલુ હોવાથી આ ખીજી આવૃત્તિ બહાર પાડવામાં આવેલ છે, જેને સમાજ સારી રીતે લાભ લેશે એવી આશા છે. આ મંડળ પાસે સ્થાયી સારૂં ફંડ નહીં હોવા છતાં પણુ મંડળના અધિષ્ટાતા પ્રાતઃ સ્મરણીય ગુરૂમહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 122