Book Title: Buddhiprabha 1961 05 SrNo 19
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 4
________________ ઘડી નિશાની વેર કાલીમા જેવી, ઘડી યુવાનીની ચંચળતા જેવી, ને ઘડી ચિંતાથી ચીમળાયેલી, ઘરડી ને ખલી એવી એની રંગબાજી જઈ રહ્યો હતે. મને થયું ? જીવન પણ શું એ વાદળીની નાની આવૃત્તિ નથી શું ?....... મેહની કબરનું નામ છે મુકિત...... હું મારા જીવનના દુઃખેથી થાક હતું. મેં કહ્યું: “આતમ મારા! મને આ દુખાથી ઉગારી ન વે ? ” “હા, ઉગારી લઉં, પણ એક શરત પર. તારી જિંદગી મને આધીન કરી દે. હું કહું તે જ કરવાનું કબૂલ કર. હું મંજુર થઈ ગયા. મેં કહ્યું : “બોલ ! શું હકમ ?” રાગને ત્યાગ કર...” પણ એ કેમ બને ? પ્રેમ એ તે મારે ધામ છે. ” “તે એ ધાસથી સબક્યા કર, શગના ત્યાગ વિના તારાં દુઃખ દૂર નહિ થાય.” અને એ ગુસ્સે થઈ ચાલ્યા ગયે. સંસ્કારી કહેવડાવું-તેવા દેખાવું અને સંસ્કારી બનવું એ ત્રણે ય વચ્ચે ગમે તે ખાનું-સ્વાદીષ્ટ ખાવું અને પૌષ્ટીક ખાવું તેના જેટલો તફાવત છે. એહશાંતિ માટે સંસાર આખો ખુંદી વળે. જિંદગી અધ ખચી નાંખી. અને એ મળી ત્યારે તે એ મારા અંતરના ઓરડામાં જ બેઠી હતી !! ગ્રહ, ઉપગ્રહ ને પૂર્વગ્રહ-હું તે છેલ્લાથી ડરું છું કારણ આજ સુધી મારા આત્માને એ જ નઈ છે. સત્ય એ ગુલાબ છે. સાથે કાંટામાં જ ઉગે છે. પારું તે દુનિયાનું વેર વાળી શકું છું. કારણ કે અણુશકિત થી , પણ ના, મને વેરને વિજય નહિ; પ્રેમને પરાજય ગમે છે. હા, અમે બન્ને બીકણ છીએ. પણ અમારી બીક વચ્ચે એક મોટો તફાવત છે. એ પાપથી પકડાતાં ડરે છે. અને હું પાપથી ડરું છું. આથી જ તે અમારી લડાઈને અંત નથી આવતું. “અતિથિ દેવે ભવ ” હેય તે મૃત્યુ જે મહાન દેવ મેં બીજો કોઈ ને નથી કારણ મેં એને ગમે તે તિથિએ આવતે જે છે. અંતર્યામી ! તારી ભરતી માટેના કેડીયામાં હવે તેલ ખૂટી ગયું છે. માત્ર વાટ જ બને છે. અને તે ય બુરું બુરું થઈ રહી છે. આથી મારું જીવન બાળીને હું તારી આરતી હતા તે જીવનધન ! મારે એ સ્વીકારીશ ને ? મુકુલ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28