Book Title: Buddhiprabha 1915 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ હિન્દુસ્તાનમાં ખેતર્ગની સ્થિતિ हिन्दुस्तानमां खेडुतवर्गनी स्थिति. સને ૧૮૧૩ના “ઇન્ડીઅન રીવ્યુ”ના એક આઈમાન મી. એમ. એમ પંડ્યાએ લખેલા લેખ ઉપરથી (લેખકઃ–પતા મગનલાલ માધવ, ના બેડીંગ એ. અમદાવાદ. ) ચાલી અને પડતી એ કુદરતી કરે છે અને તદનુસાર જ્યારે આપણે ભારતવર્ષની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ તપાસી એ છીએ ત્યારે આપણને માલુમ પડે છે કે ખેતીવાકિના સંબંધમાં પગ તેમજ બનેલું છે. પુરાણકાળમાં ખેતીવાડી એ હિંદુસ્તાનને મુખ્ય ઉગ હતા અને તે વ્યાપાર ઉપર પણ સરસાઈ ભગવતી હતી. તે વખતના દેશની આબાદાની મુખ્ય કારણ ખેતી જ હતું. તે વખતે તેની પાસે વધારે ખેતર વધારે છે અને વધારે ધાન્ય હતું તેજ ભાસ પૈસાદાર લેખાતે તા. કાળકને તે સ્થિતિમાં ઘણું ફેરફાર થયા. ત્યારબાદ ઉત્તર તરકથા ૮ આવતા પાન અને મુસલમાનોના હાથી આ ખેતીવાડીને તેના બંધારન અને શાંત અને ઘ કો પહોંચે છેએમ ઈતિહાસ ઉપરથી જણાય છે. ઇતિહાસકારો લખે છે કે અફધાન અને મુસલમાન સૈનિકે અને ઘડેસ્વારે તેને કનડતા, તેમનાં અડધાં ઉગેલાં તિરે ચેડાના ધાસને માટે કાપી જતા, ખળામાંથી ચંદાને માટે દાણ લે જતા તેના બાળી મુકતા વગેરે વગેરે અનેક જુલમ એકતા ઉપર ગુજારવામાં આવતા. આ અશાંતિને લીધે ખેતિને પિતાના જાનમાંલના રાળુ માટે દાવશે પ ોતરમાં તલવાર લખી રહેવું પડતું. ઘણી વખત તેઓને પિતાના પાકથી ભરપુર ખેતરે, ચાર ઢાંખર વગેરે મુકીને જીવ લઈને નાસવું પડતું. ત્યારબાદ મગલના સમયમાં અને વિરોધ કરીને શેર અને અકબરના વખતમાં ખેતીને સારું ઉત્તેજન મળ્યું હોય અને તે સુખી છે, તેમાં લાલ છે. બાદ ની છે તેવી માગ છે કે મેં લાન પરત થઇ અને મરાઠી, બંગ્લીશ, કન્ય અને બી વ - જો એ પિતાની નના બળ બનાવવા મહામાં લટા ન્યારે દેશમાં કે સારી વાત ને, અા થી દેશમાં અશાંતિ અને અંધાધુંધી ફેલા અને પરિણામે ખેતી પણ મેચમાં આવી પડશે. ત્યારબાદ દક્ષી છે - કર્તાઓના અભયમાં તો રામાં રાવ સાંજ કોઈ સુખ વસે છે અને છેલ્લે પણ નિભયજ છે. કેનાલીસ, બૅડ લિ. - એન્ટીક વગેરે ગવર્નરોએ ખેતી સંબંધ લાભદાયક સુધારા કર્યા છે, વાંચકવર્ગ ઉપર પ્રમાણે ની સ્થિતિ તપાયા બાદ ચાલે આપણે જોઈએ કે હાલ તેઓ કેવી સ્થિતિમાં છે. વીસમી સદીની શરૂઆતથી સુધારાની ચર્ચા ઘેરઘેર સાંભળવામાં આવે છે. હિન્દુસ્તાન કે જેની વસ્તી આખી દુનિયાની વસ્તીના ભાગ જેટલી છે. તે દેશમાં ઘણું સુધારાની જરૂર છે. હિન્દુસ્તાનની જમીન ઘણી રસી છે અને તેમાં દરેકે દરેક પાક પકવી શકાય તેમ છે. દેશના ૩ લોકોના ભરણ પણ આધાર ખેતી ઉપર રહે છે અને ખેતી એ દેશને મુખ્ય ઉદ્યોગ અને જીવન છે. દેશની નિકાસમાં . -ક રેલી નીકાલ તે ફક્ત ખેતીવાડીથી ઉત્પન્ન થતા પદા જે કે શણ, લ બીમાં, ન જ વગેરે છે. આમ છતાં

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37