Book Title: Buddhiprabha 1915 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ ગોદરેજની તીજોરી અને મોતી. ગોદરેજની તીજોરીના સબ ધમાં ઝવેરીગા વારે વારે એવો સવાલ ઉઠાવે છે કે એ તીજોરીઓમાં આગની વખતે કાગળ બળતા નથી એ ખરું છે છતાં તીજોરીની અંદર મેલેલાં મોતીનું આબ ઉડી જાય કે નહિ. ગયા નવેમ્બરમાં ગીરગામ બેંકરાડ ઉપર શેઠ લાલજી દયાલના મકાનમાં મોટી આગ થઈ તે ઘરમાં શેઠ ગોરધનદાસ પટેલની માલીકીની એક તીજોરી ગેરેજની બનાવેલી હતી અને તેમાં કાગળો ઉપરાંત મોતીની એક પાટલી હતી તે મોતીની હાલત આગ પછી કેવી હતી તે શેઠ ગોરધનદાસે ગોદરેજ ઉપર લખેલા નીચલી કાગળ ઉપરથી સમજી શકાશેઃ મેસર્સ ગોદરેજ અને બાઇસ જોગ થોડા દહાડા ઉપર ગીરગામ બેંકરોડના મારા ઘરમાં આગ લાગી તે વખતે મારા વપરાશમાં તમારી એક તીજોરી હતી. મારી રહેવાની જગ્યામાં સધળું” બળીને રાખ થઈ ગયું હતું અને જ્યાં આગ બહુ જોરમાં થઈ ત્યાં તમારી તીજોરી હતી. તીજોરીમાં કરન્સી નાટ અને ખતપત્તરો ઉપરાંત સોનાના દાગીના હતા અને થોડાંક છુટાં મોતીની એક પાટલી હતી. તીજોરી ગોદરેજની બનાવેલી એટલે સઉની ખાત્રી હતી કે કાગળા જરૂર સલામત રહેશે પણ ભાતીની હાલત સારી રહેશે કે નહિ તે માટે કેટલાકને શક હતા. તીજોરી ખાલતાં હાજર રહેલાઓની અજાયબી વચ્ચે કાગળા તેમજ માતી સંપૂર્ણ સારી હાલતમાં મળી આવ્યાં હતાં અને માતાના આખને જરાએ ઈજા થઈ હતી નહિ, તા. 28-11-14. લી, સેવક, ગોરધનદાસ વી. પટેલ. કારખાનું-ગેસ કંપની પાસે, પરેલ મુંબઈ. શાખાઃ-રીચીડ-અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 35 36 37