Book Title: Buddhiprabha 1915 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ સ્વિકાર અને અવલોકન, ૨૭ મુંબઈ મધ્યે ત્રણ માસિક પત્રધારોએ એક મીટીંગ ખેાલારી ધટતે સ્થળે અરજ કરવાના પ્રયત્ન કર્યાં છે એમ અમારી જાણમાં આવ્યું છે. અમે મો. શેકીને ચોગ્ય ન્યાય મળે તે જેવા ઇંતેજાર છીએ પણ કહેવું જોઇએ કે જે રીતે કામ થવું તેઇએ તેમ થયું નથી. ખરી રીતે સ્ગિમ્બર સમાજની કોઈ જોખમદાર સસ્થાએ ન્યાય મેળવવાની જરૂર, વીચારી હાત અને તે માટે મેગ્ય પ્રયત્ન કર્યો હોત તો મી, શેટ્ટીનુ' વધારે હીત સચવાત. સ્થાનુભૂતિ દર્શાવવી એમાં કાઇને વાંધો નથી માટે સત્તાની સાથે કામ લેવામાં વિશેષ જોખમદાર સ ંસ્થાએ કામ લેવું જોઈએ તે બીના ભૂલવા જેવી નથી. મો, શૈકીની પત્નીનું અમે ધ્યાન ખેંચીશુ કેનન ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી ઉદય આવેલ કર્મ વર્ડ–તમાને આવી પડેલું દુ:ખ ધર્યું પૂર્વ સહન કરી અને અનેકના ભા ઉપર રહેવા કરતાં તમારી દિગંમ્બર સમાજની કોઈ પણુ તૈખમદાર વ્યક્તિ મારતે યાગ્ય ન્યાય મેળવવાના પ્રયત્ન કરશે તે સાથે તમા પતે ની, શેડીના બુટકારો થાય ત્યાં સુધી ભીલનું તપ ારૂ રાખા-જરૂર એ તપ વડે મા ઉદય આવેલું દુ:ખ દૂર થશે. स्विकार अने अवलोकन. નવમી શ્રી જૈન શ્વેતાંબર ફાનસકા રીપાર્ટ—પૃષ્ઠ ૧૨૪ પ્રકાશક ચી સંક્ર રીએ સુજાનગઢ-( બીકાનેર ). આઠે કાનફરન્સ કરતાં બેઠક મેળવવા માટે ટુંકસમય લેનાર જેમ આ નવમી કાનફરન્સ છે તેજ રીતે ટુ'ક સમયમાં રીપોર્ટ બહાર પાડનાર પણ તેજ છે, આ માટે સુજાનગઢવાસી ધુએને ખરેખર ધન્યવાદ ઘટે છે. રીપોર્ટ પણ હંમેશ કરતાં જુદીજ તમે પ્રકટ થયો છે અને તેમાં સુંદર છ ફાટાઓ મુકી વિશેષ અલંકૃત કર્યાં છે. તેજ રીતે નવે કાનકરન્સના ઠરાવાની વાંધ આપી જુદી જુદી બેઠકો મધ્યે થયેલા હરાવે સબંધી વિચાર કરનારને ઉપયોગી સગવડ પૂરી પાડવામાં આવી છે. આગામી બેઠી વિશેષ કુંતેહમદ થવાની સુજાનગઢવાસી બધુએએ પોતાના કાર્યોથી આગાહી કરી આપી છે એમ જણાય છે. પ્રમુખે કેળવણી અને નીભાવ કુંડમાં સહાય કરી ઉપકાર કર્યાં છે તેવીજ રીતેશે પનેચંદ જીએ તમામ ખર્ચ પોતે આપી. મહદ્ ઉપકાર કર્યા છે. આ ઉપકારને લદ તેનું ધ્યાન કાંનરન્સના કેળવણી ખાતાને સ્હાય કરવા ખેચવામાં આવ્યું નહિં હોય એમ સમજાય છે. પશુ તેમ થયું હોત તો નેચંદજી સધી માટે વિશેષ ગાભા ભર્યું થાત, કારણુ એકજ મંદીરમાં લાખા રૂપીઆ ખચનાર ગૃહસ્થ કેળવણીના કાર્યમાં હાથ લંબાવ્યા વિના રહેત નહિ, * * * જીવદયા જ્ઞાન પ્રસારક ફંડના ચેાથેા વાર્ષિક રિપોર્ટ—( સને ૧૯૧૪ ) પૃષ્ઠ ૧૦૦~~ આ ક્ડ સબંધી અમારા ઉત્તમ અભિપ્રાય વખતો વખત પ્રદર્શિત કરતા રહ્યા છીએ. આ વર્ષે જુદા જુદા સ્થળોના કતલખાનામાં તલને ધટાડા માટે થયા છે જેનું વીગતવાર લીસ્ટ આપવામાં આવ્યું છે. ૧૬૯૩૭૪૦ પશુઓના જીવ બચાવવા સારૂ એ કુંડના કાર્યવાહક અને દ્રવ્યની સહાય કરનાર તથા કરાવનાર વ્યક્તિએ મહદ્ પુણ્ય ઉપાર્જન કર્યું છે. વેને છેડાવવા એ કામ ઉત્તમ છે પણ ખરી રીતે તેના ભક્ષણ કર નારીએ પાતાની ભૂલ સમજી તે કામથી દૂર થાય એ કાર્ય વિશેષ ઉત્તમ છે. આ ક્રૂડ એ *

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37