________________
૧૪
બુદ્ધિપ્રભા.
માટે એમ ગણી દુઃખમાં સંતોષી થવું જેથી આત્મમાર્ગના ઉત્કમાં ખલેલ પડે નહિ. દુઃખ યા અંધકાર તે મનુષ્યની અજ્ઞાનતામાંથી જ ઉત્પન્ન થાય છે અને દુઃખના પાડે પુરેપુરા શીખી લીધાથી જ અજ્ઞાનતાને નાશ થઈ જ્ઞાન યા શુદ્ધિ પ્રાપ્ત થાય છે,
દુઃખને પાં આપણે કંઈ નિશાળમાં કે કોલેજમાં શિખવા જવાના નથી પણ તે તે સ્વતઃ અવાર નવાર અપૂર્ણતાને લીધે આવ્યાજ કરે છે પરંતુ જે જે પ્રસંગે દુ:ખને ઉદય પ્રાપ્ત થાય તે તે પ્રસંગે તેમાંથી પ્રસંગવશાત ગુણાજ પ્રાપ્ત કરવાની ટેવ હમેશાં પાડવી. દાખલા તરીકે રસ્તે ચાલતું ?સ વાગીને દુઃખ થયું તે વિચારવું કે આપ રસ્તો ચાલતાં જે બેકાળજી કરે તેવું આ ફળ . ફુ સમર સખ્ય વકારે જવું આવવું એટલે ઉગર્વક જવું અને આવવું એ વીર આજ્ઞા શિર ધરી દિન તે દર ઉત્પન્ન થાત નહી, વળી પરીક્ષામાં નાપાસ થયા તે વિચારે છે–અભ્યાસ ને બરોળર કર્યો હોત, નિરાશાના લેસનમાં પૂરતું છે. રામ ત નાપાસ થઇ દુઃખી થવા વખત આવત નહિ. આમ દરેક પ્રસંગે દુ:ખ આપણને કંદ કે દ! મ ધ સુચક હોય છે ને હોય છે માં દુ:ખ આવે કાચ હોય ન કરતાં તે લાવ્યા છે તે પરત્વે લા દે, ફરીથી તેડી લે થતી ધારવાં જેથી ભવિષ્યમાં કાયદા થાય આથી કરીને એક વિદ્વાને કહ્યું છે કે જે મનુષ્ય દુ:ખથી મુક્ત થવા માંગતા હોય તે તેને જરૂરનું છે કે તેણે પોતાને દુ:ખ પાસેથી કઇ જ્ઞાન ગ્રહણ કરવા પ્રયત્ન કરે છે. આથી દુઃખ આવે ખચિત ઉન્નતિના રસ્તા પર ચઢી જવાશે.
દુ:ખે સ્વતઃ આવે છે કે તેની અનધિ પુરી થતાં તે પલાયન પણ થાય છે. કશું દુનિયામાં ચિરસ્થાયી નથી. દરેક વસ્તુઓ-વ્યા. ઉત્પાદ, વ્યય અને ધ્રુવે કરી મત છે અર્થાત વધુ માત્રના પાયે પળે પળે ક્ષણે પણ બદલાય છે. જુના જાય છે ને નવા આવે છે અને દ્રવ્ય તેનું કાયમને કાયમ રહે છે તેમ ઘડીએ ઘડીએ ફરકારે થયા જ કરે છે. દુ:ખ તે સદાય દુ:ખ રહેતું નથી, સુખ તે સદાય સુખ રહેતું નથી. હમેશાં ચઢતી, પડતી. એ અને અસ્તનાં ચરું ચાલ્યાંજ કરે છે તે પછી દુખ આવે કોઈ દિવસ ગભરાવું કે બ્લાવઃ બનવું ન પણ ઘામ દુઃખમાંથી બોધ લેવું અને પ્રયત્ન એવ. એક વખત એક માણસની બહુ કંગાળ સ્થિતિ આવી ગઈ ત્યારે તેણે પોતાનું ભાદરી હતું તે વેચી નાંખવા પ્રયત્ન કર્યો અને મારીઉં ભાગી નાંખ્યું ત્યારે તેમાંથી એક ચીઠ્ઠી નીકળી એમાં એવું લખેલું હતું કે તારૂં
આ પણ જશે આથી તેને હિંમત આવી અને ઘણા પ્રયત્ન સેવવા માંડે. બહુ ઉઘમાં થતા જેથી તેનું દુ:ખ દુર થયું અને પાછા ધનીક છે પરંતુ તે વખતે પણ વેણ તે શબદો વિસાય નહિ અને ભાવવા લાગ્યા કે તારૂ આ પણ જશે. એટલે ખ પણ પલાયન થશે. એવા વિચારથી તે કોઈ દિવસ પૈસાનું ગુમાન નરિ કરતાં તેને સતે વ્યયે કરતે અને દરેક પ્રકારે પિતાને મળેલી સંપત્તિનું સાર્થક કરતો આથી સારાં માત્ર એટલો જ છે કે મનુષ્ય
જ્યાં સુધી પૃણ નથી ત્યાં સુધી તેં દો આવવાનાં જ અને દુઃખ આવે તે સહનશીલતાથી વૈર્યથી હિમતથી બમવાં અને ઉઘમત થવું કારણ કે દુઃખ એ સુખનાં મળ છે. દુઃખમાંથીજ સુખ અને શાંતિ પ્રભવે છે. બાદમાં ઘમર છવાઈ જાય છે ત્યારે ગરમી થાય છે અને તે ગરમ થયાના અંતે દિ થાય છે. માટે હમેશાં સ એ દુઃખાની પછપાડે રહ્યાં છે એજ લેખને એ લિમ આકાય છે. હવટ લખીનું કે દુઃખ અને શોક પ્રાપ્તિના સત્ય સ્વરૂપને જ્યારે નો સમજે છે મારે આ ક, ધીર, વર અને ગાવાન બંને છે અને મહાપુરુષોની ગણવીમાં બનાવે છે.
ૐ રાજ,