Book Title: Buddhiprabha 1915 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ બુદ્ધિપ્રભા કોઇ પહાડી ગંધવ સભાનું પંખિડુ પણ નમત નહતું. મેલીમાએ ફરફર જેમ એક ન્હાના નીશામા નાંખ્યા.- અહા! કેવી ખુશનુમા રાત્રી છે. શી મઝાની આ ચાંદની અને અનહદ ખુબસુરતી ભરી કુદરત ? છગમાં કેવા ઉમદા ખ્વામી ખ્યાત્રા ઉપજાવે છે? પણ અફસોસ! એ સહુ શા કામનું ? કાળનું સારી નાંખતાં આ ધવલ ચન્દ્રકિરણો ! કલકલ નિનાદ કરતાં આ કલ્લેાલિ નીનાં કલ્લોલ ! મૃદુ મૃદુ કંપનની સાથે ચારાઇ આવતી આ અલૌકિક પુષ્પદ્ર સુરભિ ! એ મૈં, પ્રેમસાગરના અટપટા માર્ગના પ્રવાસી વિના શા કામનું ? નકામું. બન્યું એ ! એકલી આ બાદશાહી મહેલમાં પણ કેદી જેવી સડી રહી છું ! પણ જેતી આશાએ જંદગી ટી ૨ી છે તે ક્યાં ? આવીરા કહીનેન્દ્ર ગયા છે તે પશુ આવ્યા નહિ? વચના સ્નેકનાં કહ્યાં, પણ વર્તન તેમનાં ન કહ્યાં ! આ ક્વણું ગવન ! કઇ કઇ આશાએ અને આકાંક્ષાએ ભાવે છે! પણ તેથી શું? આટઆટલાં દાસ દતી ? તથા હીરા, માણેક, અને રત્ને છતાં પણુ, સેાતાના પાંજરામાં પુરાયેલા એક મુગા પંખીની માફક પુરાઇ રહેવાનુંજ ની? પ્રેમ સુમિની પ્રેમળ લરિતાં તે પ્નાંજ કેતી? આ જીવન નિરૂપયોગીનીરમ-બર્થ જવાજ સરયેલું છે પ્રભુ ! વળી શહેનશાહ ? ના ! ના! કંઠાર પથ્થરમાં કમળ કુસુમ ક્યાંથી ટે? બાદશાહનું પધાળુ હૈયું, ત્યાં પ્રેમના પરાગ કયાંથી ફારે ? હાય ! એક બાદશાહની બેગમ સામ્રાની બની બેઠી છું, પણ આ ટકાની દયે મ્હારા કરતાં વધારે સુખી હશે. ના ! ના! ગમે સદન, સાહી, સ્કુલ, મ્હેલા--- ના ! દાસ, દાસી, કઇએ મુજને ગમે છે? શું સત્ય સુખ અર્પી શકતાં ક સા1 જે પ્રેમ-દિવ્ય પ્રકટાવી શકે કહાને ? X X X X * ખળતીને કાણ ઉગારે ! પ્રવાસી ખીત ! તપતીને કહે! કાણુ ડારે ! ગણતાં ગગણતાં સેલીમાએ એક માટે નીસાસે નાંખ્યો ને બારી બંધ કરી ! મુ ડયો આ બાળી મુકો ચન્દ્ર ! શા માટે ડોકી કરે છે મ્હારી આરીમાં ! જા ! ના! નીચ ! ચાલ્યો જા ! હું બળી જાઉં છું. ધીકું છું, મરું છું ! દેખામા નહિ ! પણ ક્યાં જાય છે ! નીચું !......... r X હું બાંડી–દી......અહીં આવતા દાડ પેલા ચન્દ્રને ક! જા! તેને હાંકી કઢાય !” કોટી ભરાડ મારી બાંદીને ચન્દ્રને હાંકી કહાડવા હુકમ કરી, સેલીમાં પોતાની કામળ મખલી વ્યાપ જદ પટકાઇ બાંદી પોતાની સ્વામિનીના ચેલા હુકમને અસરો ચમથી મળુર કરી-હસતી હસતી ાલી ગદ તેણે જીણ્યું કે, ભાઇએ અત્યારે વધારે શીરાઝી લીધી છે પણ તેને શું ખબર એ રીરી સ્થૂલ નિહ પણુ સક્ષમ હતી! સાત દિવસ માં આજ ખાદરા શાહુબ્લ્યુાં શિકારે નીકળી ગયા છે. અને તે પછી ગુંદી ખાસ ખાર ખબર મળું રાક્યા નથી, સૂરજ આથમે તે પહેલાં પાછા ફરવાનું વચન ભાષી તેઓ ગયા હતા. આજેજ વાર ખબર લાગ્યે કે બાદશાહને આવી પહોંચતાં હતુ એક દિવસ લાગરો.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37