Book Title: Bruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 22
________________ જે ચાર પ્રભુજી નાણમાં પધરાવવાના હોય તેમની સોના-ચાંદીના વરખ, બાદલું વિગેરે શુદ્ધ-ઉત્તમ દ્રવ્યોથી અંગરચના કરવી. (અંગરચના પહેલાંથી કરી રાખવી) મુગુટ (હોય તો) ચઢાવવો. ગુલાબના ચાર હાર તથા છૂટા ગુલાબ તૈયાર રાખવા. પ્રભુજીને નાણમાં પધરાવી ફૂલ-હાર ચઢાવવા. - નાણ માંડવા તથા વિધિ સમયે જરૂરી સામગ્રી નાણ પાટલા-૫ (ગહેલી માટે) ૧/રૂા. નં. ૫ ધૂપદાની-૫ ૪-પ્રભુજી ચંદન - ૧ વાટકી ચાંદીના ૪ સિક્કા ધૂપ-અગરબત્તી ૪ - મુગુટ બાદલું (ભગવાન નીચે મુકવા માટે વાસક્ષપ ૨ કિલો ત્રિગડું (સ્થાપનાજી માટે) વરખ - સોના ચાંદીના ચોખા-૨ કિલો(ગહેલી માટે) ખાલી થાળી ૧0-૧૫ જરીનો રૂમાલ ગુલાબ હાર - ૪ અંગલુછણું – (મોટું) (ચોખા વહેંચવા માટે) (સ્થાપનાચાર્યજી માટે) ગુલાબ - છુટ્ટા થાળી ડંકો પૂજાના વસ્ત્રમાં ૧ શ્રાવક ચંદરવો (નાણ માટે) ચોખા કિલો-૧૦ (વધાવવા માટે પાંચ દીવા (ફાનસ) જ્ઞાન પૂજા અંગેની છોડ ચંદરવો (ગુરુ મ.પાછળ બાંધવા માટે) શ્રીફળ - ૫ વ્યવસ્થા ૧. યોગ્ય પુરુષ કે સ્ત્રીની જાતિ-કુળ શુદ્ધ જાણી વૈરાગ્યનું કારણ પૂછવું. ૨. શુભ મુહૂર્ત શુભ શુકને વસ્ત્ર-આમરણાદિકે શણગારી મોટા આડંબરપૂર્વક ઘરેથી નીકળવું. ૩. દહેરાસરે આવી હાથમાં શ્રીફળ લઈ પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા (મંગલરૂપે) આપવી. પ્રભુજીને વધાવવા. ૪. પછી દીક્ષા આપવાના સ્થાને ગુરુ મ. સમક્ષ ઉપસ્થિત થાય.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42