Book Title: Bruhad Yog Vidhi Part 01 Diksha Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation
View full book text
________________
+ ૦ ૦ સમ્યકત્વનો આલાવો 0 0 મુમુક્ષુ પહેલાં કદી નાણ ન ફર્યા હોય તો સમ્યકત્વનો આલાવો ઉચ્ચારવવો. તે આ પ્રમાણે - ખમાસમણ દઈ, ઈચ્છકારિ ભગવન્!પસાય કરી સમ્યકત્વ આલાપક ઉચ્ચરાવોજી. ગ૨ નવકાર ગણવાપુર્વક સમ્યકત્વનો આલાવો ત્રણ વાર કરાવે. (આલાવાની પહેલાં એક-એક નવકાર ત્રણ વાર બોલવો.)
અહä ભંતે તુમ્હાણ સમાવે, મિચ્છત્તાઓ પડિક્કમામિ સમ્મત ઉવસંપન્જામિ, તં જહા દબૅઓ ખિત્તઓ કાલઓ, ભાવઓ તત્ય દબૂ મિચ્છત્તકારણાઈ પચ્ચખામિ સમ્મત્તકારસાઈ ઉવસંપન્જામિ, નો મે કપૂઈ અજ્જપૂભિઈ અન્નઉર્થીિએ વા અન્નઉસ્થિઅદેવયાણિ વા, અન્નઉસ્થિઅપરિગ્દહિઆણિ વા અરિહંત ચેઈઆણિ, વંદિત્તએ વા, નમંસિત્તએ વા, પુષિં અણાલવિત્તએણ, આલવિત્તએ વા સંલવિત્તએ વા, તેસિં અસણં વા, પાણે વા ખાઈમં વા, સાઈમ વા દાઉં વા, અણુપ્તદાઉં વા, ખિત્તઓ છું, ઇત્યં વા અન્નત્યં વા; કાલઓ ણં જાવજીવાએ, ભાવઓ ણં જાવ ગહેણું ન ગહિન્જામિ, જાવ છલેણે ન છલિજ્જામિ જાવ સંન્નિવાએણે નાભિભવિજ્જામિ, જાવ અત્રણ વા કેણ વિ રોગાયંકાઈણા કારણે એસ પરિણામો ન પરિવડઈ તાવ મે એય સમ્મ દંસણું નન્નત્થ રાયાભિઓગેણં, ગણાભિઓગેણં, બલાભિઓગેણં, દેવાભિઓગેણં, ગુરુનિગ્નહેણં, વિત્તિકંતારેણં, વોસિરામિ.”
અરિહંતો મહદેવો, જાવજીવં સુસાણો ગુણો જિણપન્નત્ત તત્ત, ઇઅ સમ્મત્ત મએ ગહિયં ' ‘નિત્થારપારગા હોહ,' (શિષ્ય તહત્તિ.) છેવટે “અરિહંતો' એ ગાથા ત્રણ વાર ઉચ્ચરાવીએ.

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42