Book Title: Bodhamrut Part 2
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 391
________________ ૩૭૬ આધામૃત મહારાજ રહેતા. માટે મારે પણ ત્યાં રાત રહેવું એમ વિચારી ત્યાં રહ્યો. રાત થઈને ત્યાં તા ધડાકા થવા લાગ્યા. એને થયું કે કયારે વહેલી સવાર થાય ને અહીંથી જઉં. આખી રાત ઊંઘ ન આવી. પછી સવાર થતાં ગામમાં ગયા. એને તાવ ચઢયો ને મરી ગયે. એ જ ગુફામાં પ્રભુશ્રીજી ત્રણ દિવસ ને ત્રણ રાત રહ્યા હતા. માહનલાલજી મહારાજ સાથે હતા. એમને કંઈ ભય નહીં. બન્ને જણ વાંચે, વિચારે, ચર્ચો કરે એમ કરી રાત પૂરી કરી નાખતા. ચેાગ્યતા વગર માટા એન્ને ઉપાડવા જાય તેા ઉપડે નહીં, પડી જાય. દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી નિવૃત્તિ લેવી એ જીવને હિતકારી છે. જેટલી ચૈાગ્યતા હોય તેટલું કરવું, આ ક્ષેત્ર સારુ છે એમ થાય તેા ‘મારું' થઈ જાય. પછી ખીજે એને ઊંઘ પણ ન આવે. શુક્ામાં રહેતા ઢાય અને ત્યાં કાઈ ખીન્ને આવે તે એને દ્વેષ થાય કે હું રહું છું, આ કયાંથી આન્યા ? અત્યારે તે આબુ ઉપર ગુફાઓને કેટલાક તાળાં વાસે છે. સુમુક્ષુ એટલે બધાય સમ્યગ્યેષ્ટિ એમ ન સમજવું. અષાય સમ્યગ્યેષ્ટિ હૈાય નહીં. મહાપુરુષને આ મારા શિષ્ય છે, એવા ભાવ ન થાય. ગમે ત્યાંથી એ ધમ યામા એવા જ એમને લક્ષ હાય છે. કુગુરુ શા માટે કહેવાય છે? તા કે એને શિષ્યા ઉપર મમતા છે. માબાપને છેકરા ઉપર જેટલા પ્રેમ નહાય તેટલે એને શિષ્ય ઉપર ડાય છે. કુગુરુના સ`ગથી જીવને મધુ ઊલટુ' ભાસે, વિપરીત જ ભાસે. [ઉપદેશછાયા ચાલુ] શ્રી રા॰ આ॰ અમાસ, જેઠ વદ ૩, ૨૦૦૮ (૩) પૂર્વ આરાધના કરીને આવ્યા ઢાય તેથી ઝટ ધમ ગમે, એવા જીવા આ કાળમાં ઘેાડા છે. પહેલાનાં જીવાને મહાપુરુષા મળતા તે મહાભાગ્ય લાગતું. એ જ તેએ શેષતા હતા. આરાધક જીવને ઝટ સત્પુરુષનું આળખાણ થાય છે. પૂર્વ સ`સ્કારને લીધે સહુ જ એમ ભાસે કે આ સત્પુરુષ છે. ઝટ વિશ્વાસ આવી જાય. મુમુક્ષુતારૂપી આંખ હાય તા સત્પુરુષ એળખાય. આ આંખાથી દેખાય એવું નથી. મધ્યમ સત્પુરુષ એ આત્મજ્ઞાની છે, પણ એવા ઉદય હૈાય છે કે માણસે આવે તે કરુણાથી કંઈક કહે, વાત કરે તેથી જીવને વિશ્વાસ થાય. ઉત્કૃષ્ટ સત્પુરુષ તા એટલે કે ન પશુ ખેલે, એમને કંઈ પડી નથી, કંઈક વિશ્વાસ આવે તેા વચન ગ્રહણ થાય. તી કર આદિ ઉત્કૃષ્ટ પુરુષ એવા હાય છે કે છદ્મસ્થ અવસ્થામાં ખેલૈય નહીં. એમને શિષ્ય પણ નથી હાતા. મેલે નહીં એટલે કાણુ શિષ્ય થાય ? જ્ઞાનીના ઉપદેશ શિષ્યાથે હાય નહીં. ચેાથે, પાંચમે, છઠ્ઠું એ ખધામાં સત્પુરુષ હાય છે. ચાચે તા ગૃહસ્થાશ્રમના ઉર્જાય હાય છે. તેથી કઈ વિશેષ ધમ સંબધી વાત કરે નહીં. પાંચમે ઉદાસીનતા છે અને છઠ્ઠું તે અત્યંત ઉદાસીનતા છે. એલે કે ન પણ આવે. જીવ ખીજામાં ઢળી જાય છે. અહંકાર કરે છે કે હું વ્રત કરુ છુ અને આ નથી કરતા. પેાતાને માટે વ્રત કરવાનાં છે. જ્ઞાનની આજ્ઞાથી વ્રત કરતા હાય અને ખીન્ને કાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416