Book Title: Atmanand Prakash Pustak 058 Ank 06 07 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વીર વંદન સ્નેહ અને સંભારૂં શ્રી ભગવાન વીરને વંદન કરીએ હાલું વ્હાલું મહાવીર તારું નામ તુજને વંદન કરીએટેક વોત્ર સુદ તેરશને દહાડે ત્રિશલાની કુખે તું જાયે ત્રણે ભુવનમાં વર્ચો જયજયકાર, વીરને વંદન કરીએ રહે. ૧ દેવદેવી સૌએ હલરાવ્યા મેરૂ પર પ્રેમે નવરાવ્યા જેની ભક્તિ સદાયે અપરંપાર..વીરને વદન કરીએ નેહે ૨ માત પિતાની ભક્તિ કરવા ભાતૃ પ્રેમને નહિં વિસરવા ત્રીસે વરસે હકાયું દીક્ષા વહાણવીરને વંદન કરીએ..સ્નેહ૦ ૩ તપ જપ સંયમને બહુ પાળી કણ ઘણને નહિ ગણકારી ઝગમગતિ સમ પામ્યા કેવળજ્ઞાન....વરને વંદન કરીએ.... ને ૪ જગકલ્યાણે જીવન ઝુકાવ્યું ભાન ભૂલ્યાને જ્ઞાન બતાવ્યું મિત્રી ભાવે ઉતાર્યા ભવજલપાર....વીરને વંદન કરીએ નેહે. ૫ અધમ ઉદ્ધારક વિજન તારક ગુણ અનંતાના જે ધારક એવા વીરને વંદન. વારંવાર વીરને વંદન કરીએ નેહ૦ દ વંદન કરીએ. ભાવે સ્મરીએ ત્રિકાળ તારૂ ધ્યાન જ ધરીએ લહીએ લહીએ આત્માનું સાચું સ્થાનવીરને વંદન કરીએ નેહે૭ મુનિશ્રી લક્ષ્મીસાગર વઢવાણ સીટી I For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29