Book Title: Atmanand Prakash Pustak 058 Ank 06 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિષ્ઠાવાન સાથી કાકા કાલેલકર શરીર, મન અને આત્મા ત્રણેમાં સ્પષ્ટ ભેદ આ બિચારું શરીર સામે ફોનની કિડની જેમ અને ફરક છે છતાં પણ ત્રણેમાં મતભેદ છે. અનુ- બધી રીતના વિકારે ને વાસનાઓને, વિચારો અને બધુ તે છે જ. સંકલ્પને સંભાળીને રાખે છે અને મને જ્યારે મનુષ્ય કઈ પણ સાધના કરે છે ત્યારે એને શરીરના સાથની અપેક્ષા રાખે છે ત્યારે શરીર પૂરી સાધનાનું સ્વરૂપ નક્કી કરતાં, શરીર, મન અને નિષ્ઠાથી સાથે પણ આપે છે. એવું કરતાં, શરીરને આત્મા ત્રણેને અલમ કરી, ત્રણેનું યથાર્થ સ્વરૂપ જેટલું પણ સહન કરવું પડે, ભોગવવું પડે, ખાવું સમજવું પડે છે. પણ સાધનાનું સ્વરૂપ અને ક્રમ પડે અને અંતમાં પિતાનું બલિદાન દેવું પડે તે નકકી થયા પછી, ત્રણેને સાથે લઈને જ સાધના શરીર તે આપી જ દે છે. શરીરની આ નિષ્ઠા અને ચલાવવાની હોય છે. આ વફાદારી સાચેસાચ અદભૂત છે. ચિંતનમાં વિશ્લેષણ અને અનુશીલનમાં સમન્વય અથવા સંશ્લેષણ આ નિયમ હોઈ શકે છે. શરીરને સ્વભાવ આ ત્રણેમાં આત્મા તટસ્થ છે. આમ જોઈએ પણ ઘણા લેકે અને ઘણું સાધકે પણ એક તે શરીર કઈક પતિવ્રતા સ્ત્રીની જેમ નિષ્ઠાવાન જે વાત તે ભૂલી જાય છે કે શરીર સ્વયં શુભ છે, શુભ રહે છે. બાકીનાં બધાં નખરાં તે મનનાં હોય છે. પ્રવૃત્ત છે અને એનું ચાલે છે ત્યારે આત્માને મન શબ્દનો ઉપયોગ અહીં વ્યાપક અર્થ માં કરવામાં અનુકૂળ એવી મંગલતા તરફ, આરોગ્ય તરફ અને આવ્યો છે. એમાં અહંકાર, બુદ્ધિ, વાસના બધું જ દીર્ધાયુષ્ય તરફ એની સતત પ્રવૃત્તિ થતી જ રહે છે. આવી જાય છે. ચિત્તમ એવમ હી સંસાર' એ ન્યાયે મન અને એની વાસનાઓ જયારે સેવા માગે ચિત્તમાં જ બધું આવી જવું જોઈએ. છે ત્યારે તે શરીર અનન્ય નિષ્ઠાથી પિતાને અર્પણ શરીરને નિર્વિકારી બનાવવાનું શક્ય છે કરી જ દે છે. પણું જ્યારે જ્યારે વાસનાઓ, મનોવિકાર અને ચિત્તના આદેશને થાકી જાય છે પણ આજે અહીં માત્ર શરીરના વિષયમાં ઘેટું ચિંતન કરવું છે. શરીરની પેદાશ જ વાસનાઓ. અથવા વિશ્રામ કરે છે કે સૂઈ જાય છે ત્યારે - શરીરને થોડે ઘણે માંથી છે. મા-બાપનું મન અને શરીર વિકારી ન અવકાશ મળે છે, ને ત્યારે શરીર પોતાની તરફથી મરામતનું કામ તરત હાથમાં હોય તો બાળકના શરીરને સંભવ ન રહે. એ મા ધરે છે. તૂટેલા તાર સાંધી લેવા, અનુતાપ-પશ્ચાત્તાપના બાપના શરીર પણ એમના મા-બાપના વિકારેને સંસ્કારેને સંભાળી લેવા અને સપ્રવૃત્તિ માટે કારણે જ જન્મ્યાં હોય છે. આ પ્રમાણે વિકારની પરંપરા દ્વારા જ જે શરીર રૂપી સાધનને જન્મ અનુકુળ બનીને રહેવું તે શરીરને સ્વભાવ જ છે. ઉપાય શોધવો જોઈએ થયે તે શરીર જે કઈ સ્થિતિમાં વિકારી બને તો શું આશ્ચર્ય ? પણ શરીર તે આત્માનું નિવાસસ્થાન મારા બાળપણની વાત છે; મારા એક મોટા છે. આથી આમાના સ્વભાવથી અને આત્માની દઢ ભાઈને સ્વભાવ એ હતો કે એમનાથી કઈ ભૂલ સાધનાથી શરીરને ઘણી હદ સુધી નિર્વિકારી બના- થાય અને પિતાજી વઢવા આવે તે તરત પિતાને વવાનું શકય છે અને નિર્વિકારી સ્થિતિ પ્રાપ્ત થતાં બધે અપરાધ બીજાને માથા પર નાખી સાફ આમાની કપાથી એ સ્થિતિમાં દઢ રહેવાનું પણ કહી દેતા કે આ ગુના મે કર્યો જ નથી. એ તે કર્યો છે. એને જ આપણે પરમાત્માની પરમશક્તિ બીજા ભાઈ ભૂલ છે. મારા ભાઈ જ્યારે જ્યારે અને પરમકૃપા માનીએ છીએ, પોતાના સ્વભાવ પ્રમાણે ભૂલને માર મારી પર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29