________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. 431 મહાવીર વચનામૃત सव्वे जीवा वि इच्छंति, जाविडंन मरिजिजउं / तम्हा पाणवह घोर निग्गंथा बज्जयंति णं॥ दर्शवकालिक 6-11 સવે જીવે જીવવા ઈચછે છે, કાઇ મરવા ઇચ્છતુ નથી. તેથી જે નિર્ગસ્થ કર પ્રાણીવનો ત્યાગ કરે છે, अप्पणछा परड्डा वा कोहा वा जड वा भया / / हिंसग न मुसं बूया नो अग्नं वयावए / दशवकालिक 6-12 આપણે માટે કે ખીજાને માટે કાધથી કે ભયથી બીજાને હિંસા પડાંચે તેવું અસત્ય વચન એલવું ન જોઈ એ કે બીજા પાસે બેલાવવું ન જોઈએ. न सो परिगाहो वृत्तो नायपुत्तेण ताणा। मुच्छा परिणाहो वृत्तो रइ वुत्तं महेसिणा / / दश वकालिक 6-21 સ રક્ષક વાતપુત્ર મહાવીરે વસ્ત્રાદિ પદાર્થોને પરિગ્રહ કહ્યા તુર્થી. વાસ્તવિક પરિમઠું તે મૂછ છે એમ મડષિ એ કહ્યું છે, डवसमेण हणे कोई माण मद्दया जिणे / माया मजवे मावेश लोभ संतोस जिणे // दशवकालिक 8-32 શાંતિવર્ડ ફાધને જીતવે જોઈ એ, નમ્રતાવડે અભિમાનને ! જીતવુ જોઈ , સરળતાવડે માયાને જીતવી જોઈ એ અને સંતોષથી ! લાભને જીતવા જોઇએ. પ્રકાશક: ખીચંદ ચાંપશી શાહ, શ્રી જૈન અરિમાનંદ સભાવતી મુદ્રક : હરિલાલ દેવચંદ શેઠું ; આનંદ પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર. For Private And Personal Use Only