Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GS
2
SHRI ATMANAND
PRAKASH
વીર સંદેશ
सव्वे पाणा पियाउया, सुहसाया दुक्खपडिकूला अप्पियवहा जीविउकामा, सव्वेसि जीवियं पियं ।।
| ( માવાવાંકા ૨--૮૨ )
બધા જીવાને પોતાનું જીવન પ્રિય છે, સુખ પ્રિય છે. તેઓ દુ:ખ થાતા નથી. કેરી વય ઈચ્છિતું નથી. સો જીવવાની ઇચ્છા રાખે છે. તેથી સર્વ છાની રક્ષા કરવી જોઈએ.
પુરુતક ૫૮.
અંક
છે પ્રકાશ :'XT * TT TTI (1(ન| ચેત્ર-વૈશાખા
નાબાઇ કરી સં. ૨૦૧૭
* ૨-૭
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નું # મ ણિ કા
છે
૧ શ્રી મહાવીર જન્મકલ્યાણક ગીત
‘રક્તતેજ'' ૨ પાનસર મહાવીર સ્વામીનું સ્તવન સુનીટી લમીસાગરજી મહારાજ ૩ વીરપ્રભુનું આમંત્રણ
શા, બાલચંદ હીરાચંદ ૪ મહાવીરસ્તુતિ-જન્મદાતા ( ૫ શ્રી વીર વંદન
મુનિશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ ૬ શ્રી મહાવીર પ્રભુનું અદશ્ય સ્વરૂપ કયારે . ' જોઈ શકાય ?
(૨ વિ. ” છ ભ. મહાવીરને અનુપમ સત્યાગ્રહ ૮ શ્રી મહાવીર જયંતિ અને ચૈત્રી પૂણિમાં મુનિશ્રી લ૯મીસાગરજી ૯ અનેકાંત દષ્ટિ
શ્રી જયંતીલાલ ભાઈશંકર ૧૦ ધ્રુવ અને અધુવ
શા. બાલચંદ હિરાચંદ ૧૧ પ્રભુદર્શન
બાપુલાલ કાળિદાસ સંધાણી ૧૨ ભ. મહાવીરના સ યનો એક એ!'ધક પ્રસંગ છે, અગરચંદ નાહટા ૧૩ અહંકાર અને અહે’
શ્રી માતા ) ૧૪ નિષ્ઠાવાન સાથી
કાકા કાલેલકર ૧૫ સ્વીકાર અને સમાલોચના
१०४ ૧૦૬
૧ ૦૮ ૧૧૧ ૧૧ ૩ ૧૫ ૧૧૯ ૧૨૦
૧ આ વખતને “શ્રી આત્માનંદ પ્રકાશ”ના એક ચૈત્ર-વૈશાકનો અંક ૬-૭ તરીકે પ્રસિદ્ધ થાય છે એટલે હવે પછીના જેઠ માસના અંક તા. ૧૫ જુનના રોજ પ્રસિદ્ધ થશો.
૨ જન્મજયંતિ મહેસવ આચાર્યશ્રી વિજયાન' દસૂરીશ્વરજી ( આત્મારામજી મહારાજ ના જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે આ સમા તરફથી ચૈત્ર સુદી ૧ શુક્રવાર તા. ૧૭–૩– ૧ના રોજ રાધનપુરાવાસી શેઠશ્રી સકરચંદભાઈ મેતીલાલભાઇ મૂલછ તરફથી શત્રુંજય ગિરિરાજ ઉપર
આદીશ્વર ભગવાનની મેડી ટુંક માં જયાં પૂ. ગુરુદેવશ્રી વિજયા દસૂરીશ્વરજી મહારાજની પ્રતિમા - બિરાજમાન છે તે સમક્ષ પ્રકારી પૂજા ભગાલી અંગરચના કરવામાં આવી હતી તેમજ આ પ્રસંગે ભાવનગરથી સભાના સભ્યો પધાર્યા હતા અને સાંજના પ્રીતિબેજન
ચોજવામાં આવેલ હતું.
અવસાન નોંધ ૩ શા શાંતિલાલ પરશોતમ ભાવનગર મુકામે તા. ૨૭–૩– ૧ સોમવારના રોજ થયેલ અવસાનની અમે દુ:ખપૂર્વક નોંધ લઈ એ છીએ તેઓશ્રીનો સ્વભાવ મીલનસાર હતા, તેઓશ્રી ધર્મ પ્રેમી હતા, આ સભા પ્રત્યે પણ તેમને મમતા હતી તેમજ આજીવન સભ્ય હતા, તેમને આત્મા ચિરસ્થાયી શાંતિ પામે.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષમાત્રતધારી પ્રભુ મહાવીર
આત્માનંદપ્રકાશ–વૈત્ર-વૈશાખ ૨૦૧૭
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વર્ષ ૫૮ સું]
બીનાનંદ શ
ચૈત્ર-વૈશાખ તા. ૧૫-૪-૬૧
+
www.kobatirth.org
મહાવીર પ્રભુએ જન્મ લીધે તે, આ જગમાં દીપક પ્રગટ્યા ને,
શ્રી મહાવીર જન્મ કલ્યાણક ગીત
સવે હર્ષ્યા ૨,
પુજ વેરાયા રે..૧
ચૈત્ર શુક્ર તેરશને દિવસ ઉત્તમ જગત પુણ્ય ઉદયની સાથે, ઉગ્યેા
પિતા સિદ્ધા” ને ત્રિશલા માંતા, નર નારી સૌ ભેગા
VIS શ્રી વીર પ્રભુએ જન્મી, વિશ્વશાંતિના ધ્વજ પશુ
પ્રાણી પ્રકાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા ને આનંદ થયો ને, ઉજવીને
વીરાવ
આજે,
જંગમાં પ્રસરાવ્યા ઉત્તમ સંદેશ;
તેથી,
[ અંક ૬–૭ મા
ગ્રડનું ઉત્તમ સ્થાન; વીર જિનેશ્વર ભાણુ....ર
ઉત્તમ ગુણૈાની ખાણું; મળીને, કરે છે તેના ઉત્તમ ગાન.....૩
લહરાયે બહુ દેશિવદેશ...૪
For Private And Personal Use Only
ફૂલાયે સત્ર પ્રકાશ; આનંદ મગળ ને ઉલ્લાસ.....પ
“ રતતેજ જ
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાનસર, મહાવીરસ્વામીનું સ્તવન
(રાગ—રખીયાં બધા મૈયા) આવે અનેરા સ્વામી, શિવ ગતિ ગામી ૨. (2) મહાવીર આપે છે ડારા, ચરણે પ્રણમું હા; રાગ હેપ આપે છેડયા, કર્મોથી ન્યારા રે. –આ૧ આપ શણગારી અનેરા, ટળે ભવભવના ફેરા નામી છે આપ નગીન, જમણુએ વામી રે–આ. ૨ મનના માલીક છે મહારા, પ્રેમી પનેતા પ્યારા જાણ છે કરણા કરી, અંતર જામી –આવે છે સાજન કેરા છે સંગી, અવિચલ આતમરી; અગી કયાં છે નામે, શિવમુખ કામી –આ. ૪ વિશ્વ તણી છેવીર તમારૂ, પાનસર તીર્થ લાગે મારું મૂ િનિહાળી સુંદર, શુભ દિવ્ય નામી –આવે છે હમીસાગર છે ત્યારે, દિલડામાં અજિત ધાર; મારે ન આપ વિના છે, અજર અનામી રે–આવે છે રચયિતા–મુનિરાજ શ્રી લક્ષમીસાગર
(પાનસર)
.
જિ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરપ્રભુનું આમંત્રણ
(મદિરા છંદ). વીરપ્રભુ કહે. જીવનપેઢી" સંકેલી છેહવે અમે ફરી અમારે નથી જન્મવું ફેરા કરવા નહીં ગમે કંટાળે આવ્યું છે અમને જન્મ મૃત્યુને ભવભવમાં મરવું અમારું મરી ગયું છેફરી ન જન્મશું આ જગમાં કમ અમાણ ક્ષીણ થયા છે નવા ન કર હવે અમે ભેગી લેશું એ સર્વને અંતિમ યાત્રા છે અમને અનાતિના ફેરા સહુ મૂકયા ચરમ જન્મ અમ આપનીમાં મરણ અમારું મરી ગયું છે ફરી ન જન્મશું આ જગમાં ૨ લગની લાગી ચિદાનંદમય વાલરૂપમાં જઈ રમશું મુક્તિપુરીમાં વાસ અમારે ફરી ભામાં નહી ભમર્શ દુખ તણા દરીયા સુકાયા ખેઠ રહ્યો નહીં અંતરમાં મરણ અમારું મરી ગયું છે ફરી ન જન્મશું આ જગમાં ૩ આવે આવે! પ્રભુ કહે છે આમંત્રણ આપી રાહ ચુકવી લે સહુ નિજ નિજ લેશું આ તનથી જે છે ફૂડ ક્ષમાદાન અપીણું સહુને મુંઝાવું નહીં નિજ મનમાં મરણ અમારૂં મરી ગયું છે ફરી ન જન્મશું આ જગમાં છે મુક્ત થઈ જે બ્રહ્મરૂપમાં જઈ વસ્યા છે ત્યાં જઈશું સિદ્ધ અનંતા તીથપતિમાં એકરૂપ થઈને રહીશું ઉપદેશામૃત સિંચન કીધું નિજ કર્તવ્ય ગાણ જનમાં મરણ અમારું મારી ગયું છે. ફરી ન જન્મથું આ જગામાં પ બાધબીજ જે નિજ મનમાહે શીઘ વાવશે ભવિ પ્રાણી નિશ્ચિત તે તરશે આ ભવનિધિ સંકલિખિત છે જિનવાણી જાગે જાણે પ્રભુ વદે છે વગડાવી ડિડિમ નભમાં મરણ અમારૂં મરી ગયું છે ફરી ન જન્મથું આ જગમાં ચાતિ અનતી સ્થિતિને વરશું અજરઅમર પરબ્રહ્મ પદે મન-મંગલે મંગલ થઈશું પ્રાપ્ત કરીશું શાંતિ બધે
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માન પ્રકાશ
કરજો સહુ ખરી પડ્યા છે શ્રદ્ધામાપમાં સ્ત્રો નિજમાં મરણ અમારૂં મરી ગયું છે ફરી ન જન્મથું આ જગમાં ૭ પુદગલ આ સહ નિજનિજ માગે વિખરાશે એ અવનમાં
ટ્યો સહુ સંબંધ અમારે વાન રમમાણ રમા એવા પ્રભુની ચરણધૂલિને બાલેન્ડ ધારે શિરમાં મરણ અમારૂં મરી ગયું છે કરી ન જન્મશું આ જગમાં ૮
કવિ–સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ, માલેગામ
શ્રી મહાવીર સ્તુતિ
હરિગીત દઢ કર્મને જે છેદનારા ને વિશ્વના ઉપકારી છે, જેનું ધરીને થાન સૌ સંસારી પાસે સિદ્ધિને જેને સુરાસુરે નમે છે જે નાવરૂપ ભવાબ્ધિમાં, તેવો પ્રભુ શ્રી વીરને વંદન કરું સદુમાવથી.
મહાવીરે જન્મ દેહા જન્મ સમય જિનદેવ કે, જનપદ સુખિયા લેક વાયુ સુખ કારી ચલે, આનંદ મંગલ લેક (૧) ચિવ શુકલ તેરસ ભલી, સુક્ષ ઉત્તરા જેગ; મધ્યરાત્રી જિન જનમિયા, પૂર્ણ પુણ્ય ફલ ભેગ. (૨) શાત દિશા સબ દીપતી, ત્રિભુવન દુઓ પ્રકાશક : છપ્પન દિશિ કુમારી ભલી, આઈ ચિત હુલાસ. (૬)
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીર વંદન
સ્નેહ અને સંભારૂં શ્રી ભગવાન વીરને વંદન કરીએ હાલું વ્હાલું મહાવીર તારું નામ તુજને વંદન કરીએટેક વોત્ર સુદ તેરશને દહાડે ત્રિશલાની કુખે તું જાયે ત્રણે ભુવનમાં વર્ચો જયજયકાર, વીરને વંદન કરીએ રહે. ૧ દેવદેવી સૌએ હલરાવ્યા મેરૂ પર પ્રેમે નવરાવ્યા જેની ભક્તિ સદાયે અપરંપાર..વીરને વદન કરીએ નેહે ૨ માત પિતાની ભક્તિ કરવા ભાતૃ પ્રેમને નહિં વિસરવા ત્રીસે વરસે હકાયું દીક્ષા વહાણવીરને વંદન કરીએ..સ્નેહ૦ ૩ તપ જપ સંયમને બહુ પાળી કણ ઘણને નહિ ગણકારી ઝગમગતિ સમ પામ્યા કેવળજ્ઞાન....વરને વંદન કરીએ.... ને ૪ જગકલ્યાણે જીવન ઝુકાવ્યું ભાન ભૂલ્યાને જ્ઞાન બતાવ્યું મિત્રી ભાવે ઉતાર્યા ભવજલપાર....વીરને વંદન કરીએ નેહે. ૫ અધમ ઉદ્ધારક વિજન તારક ગુણ અનંતાના જે ધારક એવા વીરને વંદન. વારંવાર વીરને વંદન કરીએ નેહ૦ દ વંદન કરીએ. ભાવે સ્મરીએ ત્રિકાળ તારૂ ધ્યાન જ ધરીએ લહીએ લહીએ આત્માનું સાચું સ્થાનવીરને વંદન કરીએ નેહે૭
મુનિશ્રી લક્ષ્મીસાગર વઢવાણ સીટી
I
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી મહાવીર પ્રભુનું અદૃશ્ય સ્વરૂપ કયારે જોઇ શકાય ? અનુ.વિ. મૂ શાહે
સ‘સારમાં પરિભ્રમણુ કરનાર મનુષ્ય શ્રી મહાવીર પરમાત્માના અદ્રશ્ય સ્વરૂપ જોઈ શકે? તેને જોવાની કાઈ અપૂર્વ શક્તિ આ જગતમાં વિદ્યમાન છે? પરમાત્માને મૂળ સ્વરૂપમાં જોવા સંભવિત ખરું? જેનામાં જગતના સધળા પદાર્થી પ્રતિબિ’ભિત થાય છે તેનું આશ્ચય કારક અસ્તિવ મનુષ્યની આંખ જોઈ શકે ? દુનિયાના જે આશ્ચય', સૌર્યાં અને એવા ખીજા દૃશ્યા કે જેના ઉપર માણુસની આંખ ઠંરી જાય છે તેમજ મહાન ચમત્કારિક છ્યા કે જેના વિશે મનુષ્ય માત્ર કલ્પના કરી શકે છે તેથી શું પરમાત્માનું અદશ્ય સ્વરૂપ જોવાને માણસના ચમ ચક્ષુ શક્તિમાન થઈ શકે ?
એક જાગૃત શ્રદ્ધાળુ આત્માની સર્વોત્તમ ક્રિયા માત્ર શ્રી મહાવીર પ્રભુના માહાત્મ્યને અનુભવી શકે છે. કાઈ પણ શ્રેષ્ટ મનુષ્યના આત્માનુ અતિશય સુખ દરેક ક્ષણે વિચાર અને આચારમાં ઉન્નત થવા સિવાય ખીજું શું હેાઈ શકે ? સ્વ'નું સુખ, પવિત્રતાને આન અને ઉચ્ચ મનુષ્યની ઉચ્યતા અનુભવાય છે, પરંતુ શ્રી મહાવીર પ્રભુને તેના અદૃશ્ય સ્વરૂપમાં જોઈ શકાતા નથી, જેને કાઈ મનુષ્યે જોયા નથી, કોષ જોઈ શકતા નથી એવું પરમાત્મ સ્વરૂપ અજર, અમર, અદશ્ય કહેવાય છે. ત્યારે શુ મનુષ્યે પરમાત્માને જોવાની પાતાની ઈચ્છા દાખી દેવી જોએ ? કોઇ ચકાશીલ કે દુઃખી મનુષ્ય તેમને જોવાની શું ખુચ્છા નહિ કરે ? કોઈ એમ પણુ ખોલતા કે વિચારતા હશે ૐ મહાવીર પ્રભુ ખરા હાય તે એક ક્ષણુવાર પ્રકટ ને મારી શકાઓ, મુસ્લીઓ, દુ: ખ ાર કરી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને શાંતિ આપે. જેના હૃદયમાં પરમાત્મા પ્રત્યેના પ્રેમ જાગેલે નથી, જેના આત્માની કરતા સર્વત્ર કાર વ્યાપી રહેલા છે તેવા લોકો એમ કહેતા સંભળાય છે કે મહાવીર પ્રભુને અમારે જોવા છે. આગળ જઇએ તા ત્યાં નથી, પાછળ હઠીએ છીએ તે ત્યાં પણ દર્શન થતા નથી. કેટલાક આસ્તિક લોકો એમ પણુ વિચાર કરે છે કે દુનિયામાં જે નાસ્તિક મનુષ્યો છે, જે પરમાત્માને તદન ભૂલી જઇ તેના વયન તથા આજ્ઞાનુ અપમાન કરે છે, તેના અસ્તિત્વને માટે શંકા લાવે છે ત્યારે મનુષ્યને એવી લાગણીભરી ઇચ્છા થઇ આવે છે કે મનુષ્ય પરમાત્માને જુએ અને પરમાત્મા એક ક્ષગુવાર મનુષ્યની નજરે પડે અને મનુષ્યના અજ્ઞાન તથા દુષ્ટતા દૂર કરે તા કેવુ... સારૂં? પરંતુ આ બધું નકામું છે, શંકાશીલને ખાતરી કરાવવાને, નિરાશ થએલાને પ્રાત્સાહન આપવાને તે અજ્ઞાની-મૂઢ જતાને જાગૃત કરવાને પરમાત્મા આ જગતમાં કાપશુ મનુષ્યની આંખે દેખી શકાય તેવી રીતે શ્યમાન થઈ કે નહિ. પરમાત્માનું સ્વરૂપ મનુષ્યને તેવી રીતે દૃશ્યમાન થાય નહિ તેના અનેક કારણેા છે. જ્યાં સુધી માણુસ અજ્ઞાન, પાપ, માહના પ્રદેશમાં વિચરે છે તેમજ દૈવી શક્તિ પ્રાપ્ત કરવાને શક્તિશાળી થાય નહિ ત્યાં સુધી પરમાત્માને જોઇ શકાયજ નહિ. કોઇ શ્રેષ્ટ અને પવિત્ર મનુષ્ય જ્યારે પવિત્ર વિચારશ્રેણીના ઉચ્ચ પદ સુધી પહેાંચે છે ત્યારે પણ મનુષ્ય પણુામાં તે પરમાત્માના અદશ્ય સ્વરૂપને જોઈ શકત નથી. મહાવીર પ્રભુના સ્વરૂપને તા મહાવીર જેવા થાય તેજ મનુષ્ય જોઈ શકે પરંતુ મનુષ્ય મનુષ્યપણામાં
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર પ્રભુનું અદશ્ય સ્વરૂપ કયારે જોઈ શકાય?
૧૦૩
જઈ શકે જ નહિ. હવે જે કે મનુષ્ય પોતાની વર્તમાન શારીરિક સ્વરૂપ તેને અનંતજ્ઞાનયુક્ત સ્વરૂપને ધારણ સ્થિતિમાં પરમાત્માનું અદશ્ય સ્વરૂપ જોઈ શકતે કરી શકે? નથી તે પણ મહાવીર પ્રભુનું જીવન પરમાત્માના કર્મપરમાણુ પદાર્થોથી ભરેલું જગત પરમાત્માના . અદશ્ય સ્વરૂપની ખાતરી આપશે જ. આ જગતમાં અમર્યાદ મહાવ આગળ એટલા માટે જ તુચ્છ ગણાય પરમાત્માને જોવા માટે આપણને ગ્ય ગણવામાં કેમ છે કે આ જગતના સૌંદર્ય ભરેલા બધા આકાર નહિ આવ્યા હોય તેને વિચાર કરીએ. આ બાબત કરતાં વીર પરમાત્માનો મહિમા એટલી બધી અપૂર્વ આત્મા સાથે સંબંધ ધરાવનારી હોવાથી તે ઇન્દ્રિયથી શ્રેષ્ઠતા અને સંદરતાવાળે છે કે તે મતોની હતા. જોઈ શકાય તે અસંભવિત છે. વિકારી ઇન્દ્રિયથી શક્તિથી કળી શકાતું નથી, નિર્વિકારી સ્વરૂપનું અસ્તિત્વ જોઈ શકાય નહિ. તેટલા માટે શ્રી આદિનાથ પ્રભુના સ્તવનમાં કહેલું છે
પરમાત્મા થતાં થતાં પ્રાણીને અનેક અવતાર કે, પ્રીતિ અનાદિની વિષ ભરી તે રીતે હે કરવા
ધારણ કરવા પડે છે. કર્મો એ છ કરવા તથા તેડવા, મુજ ભાવ, કરવી વિવિધ પ્રીતડી, કીશ ભાવે છે. અનેક દુઃખ પૈર્યથી સહન કરવા અનેક ભામાં કહે મને એ બનાવ, કારણ કે અનાદિથી વિષ બ્રમણ કરવું પડે છે. પરમાતમાં થયા પછી આત્માને ભરેલી પ્રીતિ હોવાથી તે નિર્વિષ પ્રીત થાય ત્યારે જ
અવતાર ધારણ કરવું પડે તે વાત નદ યુક્તિ પરમાત્માને જોઈ શકાય. જગતમાં ઘણા પગલિક પદાર્થો લગ
વગરની છે એટલે પરમાત્મા કોઈ અસાધારણ શ્રેષ્ઠ
સુ દર એવા છે તેમજ કુદરતની એવી ઘણી શક્તિઓ કે સ્વરૂપમાં અહિં' એવો અવતાર લે કે રે. જેને પિતાના સ્વરૂપે આપણે જોઈ શકતા નથી. દશ્યમાન થઈ શકે તે કેવળ અયુક્ત જ છે, જા જાડા આકાર અને રંગવાળા પદાર્થો આપણી હવે જ્યારે પરમાત્મા ચર્મચક્ષુથી ન જોઈ શકાય આંખ જુએ છે, પણ તેમાંના કેટલાકમાં જે વિજળક તે શું આંતરચક્ષુથી તેના દર્શન થઈ શકે કે કેમ ? શક્તિ કામ કરે છે તે આપણે જોઈ શકતા નથી. તેને ખુલાસો એટલે જ છે કે પરમાત્માનું આત્મિકજેને આપણે મન, હૃદય, આત્મા, કર્મ વગેરે કહીએ સ્વરૂપ શાસ્ત્રજ્ઞાનથી જાણી શકાય તેમ છે. પરમાત્માનું છીએ તેનું છુપાયેલું સત્ય આંખે જોઈ શકાતું નથી. પ્રતિબિંબ જેટલે અંશે આત્મામાં પડે તેટલે અંશે શરીર ધારણ કરી રહેલા દુનિયાના જીવોની સાથે આત્મા પરમાત્માને જોઈ શકે છે અને જાણી શકે છે આપણે રહીએ છીએ, તેઓની સાથે હંમેશને સંબંધ અને શાસ્ત્રકારના કહેવા પ્રમાણે આત્મા પણ નિશ્ચયન રાખીએ છીએ તથા તેઓના ડહાપણ, બુદ્ધિ અને પરમાત્મા સ્વરૂપી હોવાથી એટલે તેનું પરમાત્મ સ્વરૂપ અસ્તિત્વની સાબીતી જઈએ છીએ છતાં એક આત્મા પ્રકટ થાય તેટલે અંશે તે પોતાને પરમાત્મ સ્વરૂપે બીજા આત્માને દશ્ય થતું નથી. ઇદ્રિયોથી જે દેખાય જોઈ શકે છે. છે તે આત્માએ ધારણ કરેલ કમજ નિત આકાર છે જે મનુષ્ય પરમાત્માને અંતરંગમાં જવાની અને તે આપણને હમેશાં દષ્ટિગોચર થાય છે. અજ્ઞાની, શક્તિ પ્રાસ કરે અને સત્ય, સૌંદર્યમય પરમાત્માનું દષ્ટ, પાપી મનુષ્યના આત્માને પણ ચર્મચક્ષુથી જઇ સાન સહેલાઈથી પ્રાપ્ત કરે તે શાસ્ત્રમાં જે જ્ઞાનના શકતા નથી, તે પછી સંપૂર્ણપણાને પામેલ પરમાત્માને ભેદનાં મુખ્ય તત્ત્વો કહેલાં છે તેનાથી પરમાત્માનાં તે મનુષ્ય શી રીતે જોઈ શકે? અનંત શક્તિવાળા - દશ્ય સ્વરૂપનું પ્રતિબિંબ પાડી શકે છે. તે મનુષ્યની મહાવીર પ્રભુ કે જેને સ્વર્ગમાં પણ સમાવેશ થતે ભાષાના અપૂર્ણપણથી બોલાય તે પહેલાં થા જગ નથી (કારણ કે કમ સર્વથા નાશ પામેલ છે) તે તેના નિયમોના ફેરફારનું જ્ઞાન ન થાય તે પહેલાં મનુષ્યક્ષેત્રમાં શી રીતે દશ્યમાન થઈ શકે અને કયું મનુષ્ય પરમાત્માનું સ્વરૂપનું પ્રતિબિંબ જોઈ શકતા.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ. મહાવીરને
અનુપમ સત્યાગ્રહ
"WS
ભit
:
-
Wa
અનેક ઉપસર્ગોને વીરતાથી સહન કરીને વિર કરી દીધી. આવી રીતે પૃથ્વી ઉપર એક તપસ્વીને ભગવાન મહાવીરનું પદ મેળવ્યું છે. ઉપસર્ગ સહન ઉગ્ર તપ કરતા જોઈને ઇન્દ્ર મહારાજે દેવેની સભામાં કરવાની ભગવાન મહાવીરની અને ખી રીત છે. ગમે ભગવાનની સહનશક્તિ અને તપસ્યાની પ્રશંસા કરી. તેવા ઉપસર્ગોમાં પણ જરા પણ ગુસ્સે લાવ્યા વગર કેટલાક માણસને સ્વભાવ જ એ હોય છે કે સંપૂર્ણ શાંતભાવે તે ઉપસર્ગોને સહી લે છે. એ રીતે તેઓ બીજાની પ્રશંસા સાંભળી શકતા નથી એવા એક તે સાચા ક્ષમાશ્રમણ કહેવાય. આ રીતે શાંતિ અને સંગમ નામના દેવને પણ ભગવાનની પ્રશં થતી ક્ષમાભાવથી ઉપભગ સહન કરીને તેમણે ઉપસર્ગી સાંભળીને ઈષ ઉપજી. તે વિચારવા લાગ્યા કે એવા કરનારાનું પણ હિત કર્યું છે અને અનેકને સન્માર્ગે કરી પ્રત્યકનો માનવી છે કે તેની પ્રશંસા વાળ્યા છે.
આપણી દેવેની સભામાં કરવી પડે? શું એક કાળા એકવાર ભગવાન મહાવીર પેઢાણા ગામમાં આવી માથાને માનવી દેવે કરતા પણ ચઢી જા ! હું પહેચ્યા. ત્યાં પહોંચીને ભગવાન મહાવીર તે ઉગે હમણા જ તે મૃત્યુલોકના માનવી પાસે જઈશ અને ધ્યાનમાં ઊભા રહ્યા અને છમાસી તપની શરૂઆત તેની કમેટી કરી તપોભંગ કરીશ.
નથી. બાહ્ય સ્વરૂપ અને કયાથી માત્ર આગળ વધ- જતાં, આત્મશક્તિ જાગ્રત થતાં, ઇન્દ્રિયોના વિદ્યારે વાને, સત્યના પ્રકાથને ઉપર ઉપરથો જેવા તે જ દૂર થતાં, મુક્ત થયેલો આત્મા સિદ્ધસ્વરૂપ પરમાત્મપદ નહિ પરત જે પરમાત્માનું જ્ઞાન અનંત છે, સંપૂર્ણ પ્રાપ્ત કરશે. મહાવીર પ્રભુએ તેજ રીતે પરમાત્મપદ્ધ છે અને જ્યાં જંગલના દરેક પદાર્થ પ્રતિબિંબિત થાય પ્રાપ્ત કર્યું છે અને જે આત્માએ તેવી રીતે પરમાત્મછે તેના સત્ય સ્વરૂપને જોવાને જ્યાં પરમાત્મા રહે પs પ્રાપ્ત કરશે તેજ મહાવીર પ્રભુના અદશ્ય સ્વરૂપને છે ત્યાં વાસ કરવા માટે શું કરવાની જરૂર છે તે જોઈ શકશે. જેમ જેમ હયની પવિત્રતા થતી જશે વિષે મનન કરવું અને મહાવીર પરમાત્માએ જે રીતે તેમ તેમ મહાવીર પ્રભુનું સ્વરૂપ દશ્યમાન થતું જશે, સિદ્ધપણું પ્રાપ્ત કર્યું તે રીતે કરવાનો પ્રયત્ન કરે. કારણ કે તે જે છે તેવા જ સ્વરૂપથી આપણે તેમને જગતના અનેક સૌદર્ય પૂરું દયે જ્યારે જ્યારે જોયું. કહ્યું છે કે “તું પિતાને મૂળ સ્વરૂપે જાણ અપણે જોઈએ છીએ ત્યારે ત્યારે અનહદ આનંદ થાય તે પરમાત્માને અવશ્ય જાણીશ.” છે તો પછી પરમાત્મ સ્વરૂપમાં જગતમાં સર્વ પદાર્થોનું, ખરી રીતે કહીએ તે પરમાત્માના દર્શન એ પ્રતિબિંબ પડતું જોઈ શકીએ તે કેટલે સ્થાયી અને ૬ ચમચમતો વિષય નથી તે પણ આત્મામાં એવી થાય તેની કલ્પના કરવી. આને માટે શાસ્ત્રો કહે છે વેશ્યતા છે કે જે તેને સંપૂર્ણ રીતે ખીલવવામાં કે જે કર્મના પડ ભવ્યામાને મહાવીર પ્રભુથી દર ને આવે તે મહાવીર પ્રભુના સ્વરૂપને જોવાને કરે પર જ રાખે છે તે એક દિવસ પ્રયત્ન વડે ખેંચાઈ મનુષ્ય શક્તિમાન થઈ શકે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભ. મહાવીરના અનુપમ સત્યાગ્રહ
આવા વિચાર કરી તે ભગવાન જ્યાં કાઉસગ્ગ ધ્યાનમાં હતા ત્યાં આવ્યેા. ભગવાન તે ત્યાં શાંત ભાવે ધ્યાનમગ્ન હતા. તેમને ધ્યાનસ્થ જોઇને ભગવાનને ધ્યાનભગ્ન કરવા માટે પ્રયત્નો આદર્યાં. પહેલા તેા પેાતાની શક્તિથી ચારે બાજુ ધૂળ-ધૂળની વૃષ્ટિ કરી. દશે દિશાએ ધૂળથી વ્યાપ્ત થઈ ગઈ. અનેક જીવો મરી ગયા. ભગવાનનું શરીર ધૂળથી ઢંકાઈ
ગયું. આટલા ઉત્પાત છતાં ભગવાન મહાવીર તે જેમના તેમ અચળ રીતે ધ્યાનમાં સ્થિર રહ્યા.
આ વખતે સંગમ દેવે નિષ્ફળ જવાથી વધારે આકરા પ્રયત્ન આદર્યું. તેણે માયા શક્તિથી ભય કર ઝેરી સર્પ, વીંછી વગેરે જંતુઓને ઉત્પન્ન કરી ભગવાનના શરીર ઉપર છૂટા મૂકયા. આટલા પ્રયત્ને છતા ભગવાન મહાવીર ઉપર તેની કંઇજ અસર ન થઈ. તેમના મનમાં સંગમ માટે જરા પણ દ્વેષભાવ પ્રગટ્યો નહિ. તે તે! શાંતિ અને ક્ષમાભાવથી બધા ઉપસર્ગો સહન કરી લે છે. આ રીતે છ મહિના સુધી સંગમે ભગવાનને હેરાનપરેશાન કરવાના ખૂબ પ્રયત્ના કર્યાં.
જ્યારે આકરા પ્રયત્ને પ્રભુને ડગાવી શકયા નહિ ત્યારે સંગમે મહાવીરને ધ્યાનભગ્ન કરવા માટે લલચામણા ઉપાયો અજમાવવા શરૂ કર્યા. તેણે ભગવાનની સામે વસન્ત ઋતુની રચના કરી અને અનેક રૂપયૌવનાએને પ્રભુની સામે ખડી કરી દીધી. એ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
યુવતીએ પેાતાના હાવભાવથી પ્રભુને લલચાવવા લાગી. પરંતુ તેમની બધી યુક્તિપ્રયુક્તિઓ નિષ્ફળ
નીવડી.
આ રીતે સગમ નિષ્ફળ જવાથી તેને ઘણી ભેાંઠપ લાગી; પણ હાર્યો જુગારી બમણે રમે. તેણે વિચાર કર્યા કે ભલે તપશ્ચર્યા દરમીયાન હું તેમને
હરાવી ન શક્યા પણ તે ધ્યાનમાંથી મુક્ત બને પછી તેા હું જરૂર તેમને હરાવી શકીશ.
હવે ભગવાનની છ માસની તપશ્ચર્યા પૂરી થઈ એટલે વહેારવા માટે તે ગોકુળ ગામમાં આવ્યા. પ્રભુ જ્યાં જ્યાં વહેારવા ગયા ત્યાં ત્યાં સંગમે . તેમના આહાર પાણીને દોષયુક્ત બનાવી દીધા. ભગવાન તેા દ્વેષ રહિત આહાર પાણી ન મળવા છતા પહેલા જેવી જ શાંતિ અને ક્ષમા ભાવપૂર્વક સ્થિર રહ્યા. હવે તેા ભગવાન મહાવીરના સત્યાગ્રહની પૂરી કસોટી થઈ. અંતે તેમની અચળતા, શાંતિવ્રુત્તિ અને સહનશક્તિએ તેમજ ક્ષમા વૃત્તિએ સંગમ જેવા પાષાણુહૃદયીને પણ પલાળ્યા. તેનામાં ભગવાન મહાવીર પ્રત્યે ભક્તિભાવ જામ્રત થયે। અને ભગવાન પાસે
આવી તેના ચરણામાં પડી પે।તે કરેલા અપરાધની ક્ષમા માગવા લાગ્યા.
ભગવાને એટલી જ ઉદ્દારતાથી તેને ક્ષમા આપી ધન્ય હા ક્ષમાશીલ ભગવાન મહાવીરને !
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી મહાવીર જયંતિ અને ચૈત્રી પૂર્ણિમા ( ચૈત્ર શુ. ૧૩)
(ચૈત્ર શુ, ૧૫)
લેખક :-મુનિરાજશ્રી લક્ષ્મીસાગરજી જામલા
શ્રી મહાવીર જયંતિ ચૈત્ર શુદિ ૧૩ વમાન પુન્ય અવસરે શ્રી યુગાદિ જીનના પ્રથમ ગણધર જૈનશાસનને પ્રર્શાવનાર ચરમ જિનપતિ શ્રી મહાવીરપુડરીકજી ઉર્ફે રૂષભસેન શત્રુ ંજયની શીતળ છાયામાં કમમાંથી કાયમને સારૂ મુક્ત થયા. એ સાથે સખ્યાબંધ આત્માઓએ સ્વકલ્યાણ સાધ્યું. પાલીતાણામાં ઉક્ત દિને ખાસ કરી યાત્રાળુઓ મોટી સંખ્યામાં એકઠા થાય છે. તે દાદાના દરબારમાં રથયાત્રાદિ મહત્સવ
પૂર્વક પૂજા ભણાવી, તપકરણી પૂર્ણાંક આત્મ કલ્યાણુમાં દિવસ વ્યતિત કરે છે. અન્ય સ્થળામાં પણ શત્રુજયના પણ બંધાય છે તે શ્રદ્ધાળુએ તેના દર્શનથી યાત્રા કર્યાના વ્હાવા લે છે. કેટલેક સ્થળે સમવસરણની રચના કરવામાં આવે છે. વળી આયંબિલની
ઓળીના આ છેવટના દિન હોવાથી નરનારી આહ્લાદપૂર્વક વિધિ પણ ત્યાં જ આચરે છે. સમવસરળુની રચનાથી પ્રેક્ષકને અને દર્શન કરનારાઓને સહેજ ખ્યાલ આવી શકે છે. પ્રભુશ્રી પેાતાની વિદ્યમાન અવસ્થામાં એને આશ્રય લઈ બારપદા સમક્ષ માલકાશ રાગમાં—સૌ કાઈને સમજાય તેવી મનેહર શૈલીમાં દેશના દેતા હતા. એ સાંભળી ન્દ્રો, ચક્રવત્તા એ કે રાજા-મહારાજાઓ માત્ર નહીં પણ નરનારીએ અને તિર્યંચા પ્રમુખ કાટિ ગમે વાનુ કલ્યાણુ સધાતું. ચાલુ સમયની સામગ્રીના ઉપયોગ આખુંયે દૃશ્ય ગોઠવવામાં આવે તે તે તાદસ્ય ચિતાર રજૂ કરી એક સુંદર મેધપા રૂપ નિવડે તેમ છે.
દેવને એ જન્મદિન છે. આમ તીની દૃષ્ટિએ મૂળ પુરુષ ગણાતા અને તીર્થંકરોની ગણત્રીએ છેલ્લા
માતા તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીનું જન્મકલ્યાણક વિવિધ પ્રકારે ઉજવવું એ પ્રત્યેક જૈનનું આવશ્યક કાર્યું છે. કાઈ એ દહાડે તપાનુષ્ઠાન કરે તે માટે મનાઈ ન જ હોય છતાં આ પ આનંદ ઉલ્લાસનું ગણાય. એ દિને—પૂજા-સરઘસ–વરઘેટા અને ભાષણ કે વ્યાખ્યાના દ્વારા પ્રભુશ્રીના ઉપદેશ જૈનમાં જ નહિં પણુ જૈનેતરામાં પણ સારી રીતે પ્રચારી શકાય એવા માર્ગો યાન્વય છે. અને હજી સવિશેષ યાજ્ઞવાની આવશ્યકતા છે. પ્રભુશ્રીની અહિંસા, સત્ય, અને અનેકાંતશૈલી સંબંધી જેટલુ જ્ઞાન વધારે વિસ્તારવામાં આવે એટલી હદે વિશ્વપર શાંતિનું સામ્રાજ્ય વધે એ નિઃસદેહ વાત હોવાથી “ સી જીવ કરૂ શાસન રસી” એવી ઉદાર ભાવનાથી આ દિવસનું માહાત્મ્ય સાર્વજનિક કરવા યત્ન સેવવા ઘટે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૈત્રી પૂર્ણિમા (ચૈત્ર સુદ ૧૫) કાર્તકીની માફકજ આ દિનનું મહાત્મ્ય પશુ ખાસ કરી શ્રી શત્રુજય યાને શાશ્વતતી` સહુ જોડાયલું છે એ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફ
અનેકાંતદષ્ટ (લે. પ્રોફેસર જયંતીલાલ ભાઈશંકર દવે એમ. એ.)
અનેકાંતવાદ એક ખૂબ ગહન શાસ્ત્રીય વિધ્ય છે.
રાષ્ટ્ર અથવા વ્યક્તિ સમક્ષ સામાજિક, રાજકીય તેને શુદ્ધ અને સૈદ્ધાંતિક સ્વરૂપમાં સમજવા માટેના
આર્થિક અને ધાર્મિક પ્રશ્નો ખડા હોય છે જ. આવા ઘણા પ્રયત્નો થયા છે. એમાંથી ઘણાં સફળ થયા
પ્રશ્નોને ઉકેલ લાવવામાં, પરસ્પર અથડામણે દૂર છે અને ઘણા નિષ્ફળ પણ થયા છે, નિષ્ફળતાના
કરવામાં, શાંતિભર્યું સમાધાન કરવામાં અને કરાકામ પછી એકતા મતાગ્રહ છે. મતાગ્રહ થાય
વવામાં અનેકાંત દષ્ટિ બહુ જ ઉપયોગી થઈ પડે છે. એટલે પરમતને દ્વેષ અને પરમતા સહિષ્ણુતા
દાખલા તરીકે બે ભયંકર વિશ્વયુદ્ધો પછી સમજુ ઉત્પન્ન થાય છે. જગતના અનેક ઝઘડાઓના મૂળમાં
માણસને સહઅસ્તિત્વને સિદ્ધાંત જ વિશ્વશાંતિને પરમત કૅપનું કાતિલ ઝેર રહેલું હોય છે.
યોગ્ય માર્ગ બતાવી શકે એવી સ્પષ્ટ પ્રતીતિ થવા પથાર્થ જ્ઞાન થાય ત્યારે મતાગ્રહ આપોઆપ લાગી છે. આ સિદ્ધાંત ખરી રીતે “જીવો અને અદશ્ય થઈ જાય છે. એક રીતે કહીએ તો અનેકાંત જીવવા દે”ને પર્યાય માત્ર છે અને તેના મૂળમાં દષ્ટિ એટલે જ યથાર્થજ્ઞાન. કોઈ પણ વસ્તુનું યથાર્થ અહિંસા પ્રધાન અનેકાંતદષ્ટિ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તેનાં ચોકકસ સ્વરૂપને
જીજીવિષા પ્રાણી માત્રમાં છે. દરેક પ્રાણી છવબરાબર સમજવું જોઈએ. દરેક વસ્તુના ગુણધર્મો
નને ટકાવી રાખવાને ઠેઠ સુધી પ્રયત્ન કરે છે. પરંતુ અને સ્વભાવ લગભગ અનંત અથવા અસંખ્ય છે
પોતાના જીવનને ટકાવી રાખવા ઈચ્છનાર માણસે એમ કહીએ તે ચાલે ટુંકામાં દરેક વસ્તુનાં અનેક
જોવું જોઇએ કે બીજાઓની પણ એ જ ઈરછા છે પાંસાઓ છે તે દરેક પાસાંનું યોગ્ય રીતે દર્શન
આને અર્થ એ થાય કે મન, વચન અને કર્મથી કરવું જોઈએ અને તેના સંપૂર્ણ જ્ઞાન માટે વસ્તુના
આપણે અહિંસાનું પાલન કરવું જોઈએ, અહિંસાનાં બધા પાસાંઓનું સમ્યફજ્ઞાન આવી જાય છે. આનું
પણ બે પાસાં છે એટલે બે રીતે જોઈ શકાય. એક નામ જ અનેકાંત દષ્ટિ. હરિભદ્રસૂરિએ બરાબર જ
તે નકારાત્મક રીતે એટલે કે કોઈને ઈજા ન કરવી छ । तत्राऽपि न द्वेष कार्यो विषयस्तु यत्न तो
અને બીજી ભાવાત્મક રીતે એટલે હકારાત્મક રીતે. પૃથ: અર્થાત બીજા મતને અથવા ધર્મોને
ભાવાત્મક રીતે અહિંસા પાલન જ વધારે સાચું અને અથવા શાસ્ત્રોને ઠેષ ન કરવો. પરંતુ બીજાઓ શું
વધારે પૂર્ણ ગણી શકાય. ભાવાત્મક અહિંસા એટલે કહે છે તેનું પ્રયત્નપૂર્વક શોધન કરવું અનેકાંતદષ્ટિથી
સર્વ પ્રાણી પ્રત્યે દયા, કરૂણ અને સમભાવ. જગત શોધન થયા પછી જે સત્ય હોય તેને સત્યરૂપે સ્વી
પર કાયમી શાંતિ સ્થાપવી હોય, તમામ ધાર્મિક, કારવું અને અસત્ય નીકળી પડે તેને અસત્ય જાણું
સામાજિક આર્થિક ઝઘડાઓ અને લશ્કરી યુદ્ધો ત્યાગવું આજ સાચી મધ્યસ્થ દષ્ટિ છે.
અટકાવવાં હોય તો આપણે બધાએ અહિંસાધર્મનું ઉપર બતાવેલી મધ્યસ્થષ્ટિ વ્યવહારમાં કઈ રીતે શુદ્ધ હૃદયથી ગ્રહણ કરવું જોઈએ અને ભક્તિપૂર્વક ઉપયોગી થાય તે આપણે વિચારવાનું છે. કોઈ પણ આચરણ કરવું જોઈએ.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્રુવ અને અધુવ લેખક–સાહિત્યચંદ્ર બાલચંદ હિરાચંદ, માલેગામ
આ જગતમાં ઘણી વસ્તુઓ સ્થિર હોય એમ નિર્માણ થયેલ છે એવો જ ભેદ ક્ષર અને અક્ષર જણાય છે તેમ અનંત વસ્તુઓ અસ્થિર હોય એવો શબ્દ પણ હોય છે. પણ અનુભવ થાય છે. એટલા માટે સ્થિર વસ્તુ કઈ અને અસ્થિર વસ્તુ કઈ એનું જ્ઞાન આપણને
સમુદ્રમાં પાણી તો નિત્ય ભરેલું જ છે તેથી થવું જોઈએ. કોઈ વસ્તુ સ્થિર એટલે ધ્રુવ છે એમ તે ટકનારે સ્થિર ગણાય છે. પણ તે ઉપર મજાઓ કે
તરંગ જોવામાં આવે છે તે કેટલા વખત લગી ટક સમજી આપણે ઉભા રહીએ અને બીજી ક્ષણે એ જ
વાના ? એતો ઉત્પન્ન થતાની સાથે જ નાશ પામે વસ્તુ પગ નીચેથી ખસી જાય ત્યારે આપણે પડી જઈએ એ સ્પષ્ટ છે. એટલા માટે જે વસ્તુ ઉપર
છે. એટલે એને અધ્રુવ એટલે ક્ષણજીવી ક્ષણભંગુર આપણે સ્થિર થવા ઇછિએ તે વસ્તુ ન હોઈ એવું ઉપનામ આપવામાં આવે છે. આકાશમાં આપણે ભાર ઝીલે શકે છે કેમ તેની ખાત્રી કરી મધ ભેગા થાય છે અને દેડે છે તેવામાં તે મેઘ લેવાની જરૂર છે.
ઘડીમાં હાથી જેવી અને બીજે ક્ષણે મનુષ્ય જેવી
અને ઘડીમાં રથ જેવી વિગેરે અનંત આકૃતિઓ કોઈ ઘર બંધાવા માગે છે ત્યારે તેને પાયે ધારણ કરે છે. સાંજે પૂર્વ આકાશ કેવી રંગેની પાકે કરવો જોઈએ તેમ આપણે જે કાર્ય કરવું મનહર છટાઓ જણાય છે? પણ એ આપણે બધું હોય તે પાકે પાએ સાચુ શાસ્ત્રવિહિત અને ચિર અબ્રુવ, અસ્થિર માનિએ છીએ. કારણ આપણે સ્થાયી છે કે નહીં તેની તપાસ કરવાની જરૂર છે. સારી પેઠે જાણીએ છીએ કે, એ દેખાવ તે ક્ષણઆકાશમાં અનંત તારલાઓ છે. તેમાં ઘણું તારકે વારમાં નષ્ટ થવાના જ છે. એનું આવું ઘણું જ ઓછું સ્થિર જણાય છે તેથી તેઓને નક્ષત્ર કહે છે. તે છે. એક પલવારમાં તે બધું જ ફેરવાઈ જવાનું સ્થિર અને નહીં ખરનારા હોવાથી તેના પુજેના છે અને જે વસ્તુ પ્રત્યક્ષ અઇવ હેય તેની ઉપર સમદને ખગોલશાસ્ત્રમાં નામો અપાયેલા છે. તે આપણે ભરોસો રાખી શકતા નથી એનો વિશ્વા અશ્વિની ભરણું વિગેરે નામો ગણત્રી કરવા માટે કરતા નથી. કેઈ માણસ આપણું પરિચયમાં આવે અપાએલા છે અને તેના બીજા પણ સમૂહા પાડી અને આપણે ખાત્રી થાય કે એ માણસ બોલે તેને રાશીના નામે આપવામાં આવેલા છે. જેવા કે તેવું પાળનાર નથી અને વારે ઘડી ગમે તેવું મેષ વૃષભ વિગેરે. આમ એ બધા નક્ષત્ર એટલે બેલી ફરી જાય છે અને પાછલું બેલેલું ફેક કરી નહીં ખરનારા સ્થિર છતાં, સૂર્ય અને પૃથ્વીની ગતિ મૂકે છે, એવા માણસ ઉપર આપણે જરા જેવો પણ સ્થિતિને કારણે ફરતા એટલે અસ્થિર જ ગણુય ભરોસો રાખવા તૈયાર થતા નથી. આપણે સ્થિર અને છે. પણ આ બધા નક્ષત્રની વચ્ચે ઉત્તર ભાગના ધ્રુવ રહેનારી વસ્તુ ગમી જાય છે. બોલીને પાળનાર આકાશમાં ધ્રુવ નામને તારે છે. તે હંમેશ એકજ સ્થિર બુદ્ધિને માણસ આપણને ગમી જાય છે. એ જગે સ્થિરતા કરી રહેલા હોય છે. તેથીજ ધ્રુવતારાને ઉપરથી સ્પષ્ટ જોવામાં આવે છે કે, આપણે ધ્રુવ બીજો અર્થ સ્થિર અને કાયમ કરે એવો અર્થ ટકાઉ વસ્તુઓ ઉપર ભરૂ રાખવો જોઈએ.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્રુવ અને ધ્રુવ
૧૦૯ ધ્રુવ વસ્તુઓ જ સારી અને અધ્રુવ વસ્તુઓ પડી રહી છે એ જોતી નથી, તેમ એ યુવાનીની ખેતી એ આપણે જોઈ ગયા પણ અમુક વસ્તુ ધ્રુવ મસ્તીમાં મસ્ત થએલે માણસ પોતાની આસપાસ અને અમુક વસ્તુ અદ્ભવ છે એ આપણે શી રીતે કર્મરાજાના પાશ કેવી રીતે ગોઠવાઈ રહ્યા છે એ જાણીએ ? આપણને સંસારમાં ઘણી વસ્તુઓ જોઈ શકતા નથી. અધવ અને ક્ષણજીવી ભાસમાન ગમી જાય છે, અને એ આપણી સાથે સતત સુખની પાછળ આંધળી થઈ દોડી રહે છે. ધ્રુવ છોડી ધવપણે રહે એવું આપણે ઇછિએ છીએ, ત્યારે અધવની પાછળ દોડનારાની બીજી શી અવસ્થા થાય? એ વસ્તુઓ ધ્રુવજ છે એવો વ્યાસેહ આપણને ધ્રુવ તો એણે છોડેલું જ હોય છે. અને અધ્રુવ તે થાય છે. અને આપણે એ વસ્તુ આપણી જ છે અને પોતાના ચેલ સ્વભાવ મુજબ નષ્ટ થવાનું જ છે. એ આપણી સાથે નિત્ય સ્થિરતાથી રહેશે જ એવુ તેથીજ બન્ને તરફથી એ ભ્રષ્ટ થાય એમાં આશ્ચર્ય નથી. આપણે માની લઈ બેટો આનંદ અને સંતોષ
આપણું આ શરીર, આપણી ધનદેલત, માલઅનુભવીએ છીએ. આપણી સામે એ વસ્તુઓ કેઈની
મિલકત, કુટુંબ પરિવાર, સગા વહાલા અને મિત્ર સાથે રહીજ નથી એવા જવલંત દાખલા આપણી
પરિવાર, પત્ની પુત્ર પુત્રીએ કહો કે આ આપણો સામે મેજૂદ થવા છતા આપણે આંખ આડા કાન
આ સંસાર જે આપણે સ્થિર, ધ્રુવ કે અખંડ કરી એ બધી વસ્તુઓ સ્થિર છે અને આપણી સામે
ટકનારો અને ચિરંજીવી તરીકે ભાનિએ છીએ અને નિરંતર રહેવાની જ છે એવા શ્રમમાં મસ્ત રહીએ
તેને અનુસરી આપણું બધી ક્રિયા કરે જઈએ છીએ. છીએ. આપણી એની બાલક્રીડા તરફ જોઈ કર્મરાજા
એ સંસાર સાચેજ સ્થિર, ધ્રુવ કે અખંડ ટકનારે હસે છે. અને આપણા મનની એવી તુચ્છ ભાવના
છે એવી પ્રતીતિ અને ખાત્રી આપણી થઈ છે કે ? જોઈ આશ્ચર્ય પામે છે. કેવી એ બાલ ચેષ્ટા ! આવી
કે દેખતા છતાં આંધળા થઈ તેની પાછળ પડ્યા પ્રત્યક્ષ અધ્રુવ વસ્તુઓને આપણે ચિરસ્થાઈ માની
છીએ ? જે લેકે ધનવાન અને મોટા ગણાતા હતા મનમાં હરખાઈએ છીએ એ આપણું કેવી પામરતા!
તે રસ્તામાં રખડતા ભીખારી જેવા જણાય છે. જે જ્ઞાની ભગવંતે એ જોઈ કને વિચાર કરતા હશે !
માનો રાજા, મંત્રી, સેનાપતિ વિગેરે એઠા ધારણ જ્યારે યુવાનીની મસ્તીમાં મનુષ્ય આવે છે
કરી લેકને પિતાની ઉદ્ધતાઈથી અને ગર્વથી ફુલાઈ ત્યારે એ આપણી યુવાની કાયમ ટકવાની નથી એ હરતા ફરતા, તે બધા કયાં ફેંકાઈ ગયા છે એ પણ તદ્દન ભૂલી જ જાય છે. એ યુવાનીની મસ્તી અને જોવામાં આવતા નથી. એ બધાનું મુખ્ય કાંઈ કારણ એ મોહ ઉત્પન્ન કરે છે કે, ફાવે તેમ કરે, તને હોય તો તે ફક્ત અધ્રુવ વસ્તુઓને ધ્રુવ સમજીને કાણે પૂછનાર છે ? ભોગ તે આપણા માટે જ છે. પોતાનું આચરણ કરતા હતા તેજ છે. એ ભેગવવાની આપણને છુટ છે. આપણો એ વાસ્તવિક જોતા આપણને કેાઈ મેટાઈ સંપત્તિ અધિકાર છે. એમાં વળી સારૂ ને માઠું જોવાનું ન કે વૈભવ મળેલું હોય તો તે પૂર્વોપાર્જિત કર્મનું હેય. પણ કર્મરાજા નિત્ય ક્ષણે ક્ષણે એ મસ્તીનું ફળ છે. એ ફળનો ઉપયોગ કરે એટલે આપણે હરણ કરતા હોય છે. એના પગ નીચેથી રેતી ક્ષણે કેવળ વિશ્વસ્તની પેઠે તેનો સદુપયોગ કરી નવા શુભ ક્ષણે અને કણે કણે ખરતી જ જાય છે અને એને કર્મો પેદા કરવા એ છે, નહીં કે એ ફળને ગમે તેમ જહાની ખાઈમાં અને રોગના દરીઆમાં ફગાવી દેવા વેડફી નાખી તેનો દુરુપયોગ કરવાનું છે. આપણને કાર્ય તત્પર છે એ વસ્તુ એ મેહની નશામાં ભૂલી ઘોડોમલે હોય તેનો ઉપગ જરૂરી પ્રવાસ માટે જાય છે, બીલાડી ફક્ત દૂધને જુએ છે અને આંખે કરી સાચવવાના છે. તેમજ આપણે જે નિરોગી શરીર માચી દૂધ પાતી રહે છે, પણ માથા ઉપર ડાંગ મેળવવું હોય તે તેને ઉપયોગ પોપકારના કાર્ય
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
આત્માનંદ પ્રકાશ
કરવાને છે. ધર્મસેવા કરવાનું છે. દેવ ગુરુ અને કેવળ આભાસ હોય છે. તેથી લાભને બદલે હાનિજ ઘર્મને સાંચવી સેવાધર્મ બજાવવાનું છે. એટલે જ થવાનો સંભવ ઘણે હોય છે. આમાં સુખ મળશે, તેનું સાર્થક કરવાનું છે. શરીર આપણું કહેવાય પેલામાં આનંદ મળશે, અમુક કરવાથી નિરાત થશે છતાં એ અદ્ભવ અસ્થિર વસ્તુ છે એ ભુલવું એવા ભ્રમમાં આપણે આખા જન્મ સુધી રહ્યાં નહીં જોઈએ.
કરીએ તોપણું સુખને અંશ સરખે પણ આપણે આપણી પાસે કઈ સ્થિર અને ધ્રુવ એવી વસ્તુ મળતું નથી માટે સાચો માર્ગ આપણે આચર હોય તે તે ફકત આપણો આત્મા છે અને એ હેય તે અસ્થિર વસ્તુની પાછળ દોડવું નહીં જોઈએ આભાને આપણે જડ એવા કર્મોના બંધથી બાંધી પણ પરોપકારી ગણધર ભગવંતોએ પોતાના જ્ઞાન મૂકેલે છે, તેથી તે સ્થિર આત્માની અવગણના કરી વડે ધ્રુવ એવા બતાવેલ આત્મસુખની પાછળ પડવું અસ્થિર એવા કર્મના જાલમાં તેને ફસાવ્યા કરીએ જોઈએ. એ આત્મસુખ એ જ સાચુ સુખ છે. બાહ્ય તો આપણે આમા સ્થિર છતા અસ્થિર એવા કર્મના વૈભવ એ ભ્રમથી મનાએલ સુખ છે. તે પાછળ બંધને વડે રખડ્યા જ કરે એ દેખીતુ છે. માટે જ આપણે દોડી રહેલા છીએ પણ સમજી રાખવાનું આપણે આપણું શુદ્ધ ચૈતન્યરૂપ આત્માને જરાપણું છે કે, એ સુખ સાચુ સુખ નથી. ઉલટુ દુ:ખને કર્મને કલંક ન લાગે તે રીતે આપણું વર્તન કરવું આમંત્રણ આપનારૂ એ શામક સુખ છે. એ ધ્યાનમાં જોઈએ. આપણે સંસારમાં મારૂ મારૂ કરીને અનેક રાખી જ્ઞાની ભગવંતોએ પ્રરૂપેલા સમ્યકત્વના આશ્રમ વસ્તુઓ સાથે સગપણ જોડલું છે, પણ એ બધું યથી તપ, જપ, ધ્યાન ધારણાને ભાગે કાર્ય કરતા સ્થિર કે પ્રવ નથી એ સમજી રાખવું જોઈએ. ઝાંઝ- રહીએ તે જ સુખની પ્રાપ્તિ થઈ શકે. શાશનદેવ વાના પાણી પાછળ હરણ ભ્રમથી આશા રાખી દેડે બધાઓને એ સદ્દબુદ્ધિ સુઝાંડે અને જગતભં આનંદ છે પણ તેને પાણી તે મળતુ નથી જ, કારણ એ મંગલ વ એજ સદિચ્છા.
સાચો ભિક્ષુ जो जाइमत्ते न य रुवमते न लाभमते न सुएणमते मयाणि सव्वाणि विवजय तो धम्मज्झाणरए जे स भिक्खू ॥
વાઢિ (૨૦ ૧) જે જાતિનું અભિમાન નથી કરતો, રૂપનું અભિમાન નથી કરતા, જે લાભનું અભિમાન નથી કરતો, જે જ્ઞાનનું અભિમાન નથી કરતે, જેણે બધા પ્રકારના મદ ઇડી દીધા છે અને જે ધમ ધ્યાનમાં રત છે તે જ સાચે ભિક્ષુ છે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ દર્શન ! ( [ ભગવાન મહાવીરદેવના બે જીવનપ્રસંગોનું ચિંતન ]
લેખક : બાપુલા કાલિદાસ સવાણી વીરબાલ”
મોરવાડા (વાયા રાધનપુર થઇને) ભગવાન મહાવીરે આ પરિસ્થિતિનું નિરીક્ષણ
કર્યું હતું. બાર વર્ષ મૌનસાધનામાં–ચિંતનમાં ગાળી જુવાલુકા નદીને કાંઠે શાલ તરૂની છાયામાં
સ્વપરના શ્રેયસનું સંશોધન કર્યું હતું, અને જ્ઞાન ભગવાન મહાવીર આત્મ આવરણ દુર થતાં કેવળ
પ્રાપ્તિ પછી પહેલી જ વાર જીવન સાધનાનાં સત્ય જ્ઞાન પામ્યા, અને પ્રભુ મુખની ઘેર–ગંભીર અમૃત
આમાની આવરણ અને નિબંધન અવસ્થાનું ધારા સમી વાણી વહી નીકળી. આ વક્તવ્ય શ્રવણ
આકલન કરી બતાવ્યું હતું, શ્રોતાએ તો આ કરવુંકરી કે શ્રોતાઓએ કાંઈ વ્રતનિયમ લીધા નહિ.
આ ના કરવું-એવા વિધિ નિષેધના ઉપદેશથી અને એની ગ્રંથમાં “ભગવાન મહાવીરની પ્રથમ
ટેવાયેલાં હતાં. એમણે અહીં પ્રભુની પ્રશાન મુદ્રા દેશના નિષ્ફળ ગઈ ” એવા શબ્દોમાં નોંધ થઈ.
માંથી ઝરતા અમીઝરણને હૃદયમાં ઝીલી-આનંદ આ નોંધ યુગદ્રષ્ટ ભગવાન મહાવીરની વાણીના તૃતિ અનુભવી–તૃતિને ઓડકાર ખાતા સૌ સત્ય મર્મની ઝાંખી કરાવે છે. બળબળતા ઉનાળા વાંખરાઈ ગયા. આનંદઘન આત્મ સંગીતનાં સ્પંદને પછી આકાશમાં વાદળ ઘેરાય છે અને આષાઢી મેધ માનવગણને ઝીલવાનાં હતાં. જયાં મને વીરમી જાય ધરાની તૃષા છીપાવી દે છે–પૃથ્વીનું અણુએ અણુ ત્યાં વ્રત નિયમને કોઈ પ્રશ્ન જ ન્હોતો પણ આનંદશ્વાસ લે છે, પણ દિવસ ઉગતાં જ જે માનવીનાં મન તો સ્થળ ફળાફળમાં રાચે–એટલે કઈ ધરતીને નીલવરણી જેવા ઈચ્છે તે એ નિષ્ફળ કથાકારોએ એ દષ્ટિએ નેપ્યું પ્રભુ મહાવીરની જ જાય એવી જ આ વાત છે.
પ્રથમ દેશના નિષ્ફળ ગઈ ” પણ આ નોંધ જ જ્યારે જ્યારે વિશ્વ–આંગણે યુગપુરૂષોનું પ્રાગટ્ય
પ્રભુ વાણીની વિશિષ્ટતા અને મર્મ તરફ આંગલી
ચીંધણ સમી બની રહે છે. થાય છે ત્યારે જનસમુહનું જીવન અંધશ્રદ્ધાઅવિવેક-થલ ક્રિયાકાંડ-ધામધૂમ–જીવન અને ધર્મને પંડિત અને અભણ સૌને ગમ્ય એવી લેકવિસંવાદ–આવા આવા તોથી ખરડાઈ ગયેલું ભાષાને ભગવાન મહાવીરે પોતાના વાણી પ્રવાહનું હોય છે–ભગવાન મહાવીરને સમયની જ વાત વાહન બનાવી હતી અને એ લેકભાપા-અર્ધપ્રાકૃત કરીએ રાજા, પ્રજા, બ્રાહ્મણે સૌ યજ્ઞયાગયજ્ઞહિંસા- માગધીમાં ભારતીય દેશ પ્રદેશની બોલીનું અજબ
તિષ-ક્રિયાકાંડ, યક્ષપુજા, વાદવિવાદના ચક્રાવામાં સંમિશ્રણ ભગવાને કરી લીધું હતું, અખિલ ભારતીય ઘુમી રહ્યાં હતાં. જીવન-સાધનાની સાદી અને સરળ રાષ્ટ્રભાષાએ એમ પહેલ વહેલું સાકારરૂપ ધારણ કેડી એ અટપટી ભુલભુલામણીમાં અટવાઈ ગઈ કર્યું હતું-આવા દુઘમાં સાકર જેવી ભગવાન હતી. એ અપ્તરંગી વ્યવસ્થાએ જીવનસાધના અને મહાવીરની વાણી વળી પાંત્રીશગુણયુક્ત હતી. ધર્મ એ બંનેને જાણે વિખૂટાં પાડી દીધાં હતાં. આજની ભાષામાં કહીએ તો જીવન સાફલ્યની સહચરી
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ
સમી ભાષાકલા પ્રભુને વરી હતી, એમાં ખંડનમંડન પ્રશાન્ત આનંદનિઝર વદન અને એક એક પ્રભુ હેતું, આમ કરી ને તેમ કરે એવો આગ્રહ તો- બેલની મીઠપ ગૌતમને ભાવી ગયાં-ગૌતમ સપરિવાર ભુલભુલામણીની કઈ શેતરંજ ન્હોતી–પ્રચારડા ભગવાનના અંતેવાસી બની ગયા–આમ અગ્યારે નહોતા પ્રભુ તે ઉપદેશતા-આત્મા-આત્માનું અખંડ અગ્યાર કિંજવએ શિષ્ય સમૂહ સાથે પ્રસન્નતા અવ્યય નિર્મળ સ્વરૂપ –એના તેજને ઢાંકતાં આવરણે અનુભવી પ્રભુ ચરણોમાં મસ્તક ઢાળી દીધાં– અને એ મેલને-અંધકારને વિલીન કરનારાં જીવન બનો, ભગવાન મહાવીરને પહેલે જ પગલે આમ સમર્થ પ્રભુની સ્પષ્ટ માન્યતા હતી કે માનવ ઉત્થાન માટે સંદેશવાહકે મળી ગયા. આટલું સત્ય પ્રાગટ્ય બસ છે, પછી તે માનવીએ
પ્રમુવરની વિચદૃષ્ટિ અને વાણીગુણ આ સત્યના પ્રકાશને ઝીલી પિતાના જીવનપંથને અજવાળે
પ્રસંગમાં પ્રકાશી રહે છે. પ્રભુ નથી વેદશાસ્ત્રોની -ભગવાનને મન આટલું બસ હતું.
ટીકા કરતા, નથી એને સૂકતનું ખંડન કરતા, આ મર્મ સમજ્યા પછી કેણ કહેશે કે પ્રભુની નથી વેદાને મિથ્યાશાસ્ત્રો કહી એનો વિરોધ પ્રથમ દેશના નિષ્ફળ ગઈ ? એ તો હતી હૃદયધરાને કરતા-વળી સામે વેદભાષાના નિષ્ણાત તત્ત્વચિંતકે ધરપત આપતી પુષ્પરાવર્તની મેઘ ધારા !
હતા, એ વિદ્વાનોએ વાદવિવાદ કર્યા હતા–વાદસભાએમાં વાદની સાઠમારીઓ ખેલી હતી–વળી એમની
પાસે આજ્ઞાંકિત, જ્ઞાનભિખુ સેંકડો બ્રાહ્મણબટુક કૈવલ્ય પ્રાપ્તિ કરી પ્રભુ પાછા અવાયા
હતા આટલું છતાંય ભગવાનની વાણી વેદસૂક્તોનું નગરીએ પધાર્યા.
ભાષ્ય રચતાં એ વિદ્વવોના હૃદયને મધુર નવનીત અમાયાનગરીમાં એ વેળા ધનવાન સોમિલ સમી ભાવી રહી. જ્ઞાનની પ્રવાહીતાને સ્વશાસ્ત્ર અને દ્વિજને આંગણે મહાયજ્ઞ ચાલતો હતો, દેશ-પરદેશના પરશાસ્ત્રના ભેદ હોતા નથી–એ રાતે એ મને વેદપારગામી અષાર મહા પંડિત યજ્ઞકાર્ય સંભાળતા સ્પર્શતી-અવિચિછન્નપણે–એ હૃદયને આજિવન હતા, યજ્ઞના આ ધર્મોત્સવમાં ઉમટતાં લેકટોળાં ભક્તિનાં બંધને બાંધી રહી. આજ આછરતાં દેખી એ વિદ્વજને ચમક્યા.
વેદસક્તોની તવચર્ચા અહીં નહિ કરીએતપાસને અંતે જાણવા મળ્યું કે–ભગવાન મહાવીરનાં
યાદ તો એટલું જ રાખવાનું છે કે-સામાન્ય માનવી દર્શન કરી પાવન થવા અને એમની વાણીનાં
શબ્દોને પકડી રહે છે અને વિદ્વાનો પણ સંપ્રદાયી અમૃત પીવા નગરજનોની હારની હાર પ્રભુપર્વદા
શબ્દ વળગાડને છેડી શકતા નથી.–અને છતાંય તરફ વહી રહી છે. કાંઈક તેજાબ, કાંઈક કુતુહલ
હૃદયની ગુંચે તે અણઉકલી જ લપાઈ રહે છે. અને કાંઇક જિજ્ઞાસાથી શિષ્યવૃંદ સહિત એકેએકે
* પણ જ્યારે કોઈ શબ્દનો સ્વામી. શબ્દોને સર્જકએ સમર્થ યજ્ઞવિધ પ્રભુ સમીપ ચાલી નીકળ્યા.
શબ્દોના ભાવ અને અર્થનો પ્રવર્તક-જીવન રહસ્ય ભગવાન મહાવીરે “આવો! વિપ્રવર્ય! આવો!”
પારગામી પુરૂષ આવી મળે છે ત્યારે આવા ચમત્કારોકહી પહેલા જ ઈન્દ્રભૂતિ ગૌતમને અમીમય વાણીથી
આત્મવિલોપન યો સર્જાય છે ! ઘેરી લીધા-અને એમના જ હૃદયની વાત કરતા હોય તેમ વેદના એક સુક્તનું આત્મસાત થાય
વળી કયારેક આવાં પ્રભુદર્શન કરીશું ! એવું ભાષ્ય કથી રહ્યા ગૌતમે આ વેદસૂક્તના અર્થ
જય અરિહંત ! અને હૃદયના ચિંતન વચ્ચે આજ લગી રહેતો વિસંવાદ આજ સમી જતે અનુભવ્યો પ્રભુનું
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીરના સમયને એક બોધક પ્રસંગ
Jી
મૂળ લેખક: અગરચંદ નાહટા
અનુવાદક “રક્તતેજ ભગવાન મહાવીરના સમયના અનેક પ્રસંગે મુક્તિ પદ પ્રાપ્ત થાય છે. મનુષ્ય બહુ સાવધાન બોધપ્રદ છે. તે પ્રસંગે માંથી આપણને ઘણો બોધ રહેવાની જરૂર છે. કોણ જાણે તેના આયુષ્યનો પાઠ મળે છે. મનુષ્યનું મન ઘણું જ ચંચળ છે. અંત ક્યારે આવી જાય ? જે તે વખતે તેનામાં ક્ષણે ક્ષણે તે મન શુભ અશુભ વિચારે દ્વારા શુભ અશુભ ભાવ રહી જાય તે દુર્ગતિ નિશ્ચિત છે. શુભ કર્મ બાંધે છે. મન: gવ માથાન જાં
હવે રાજર્ષિ પ્રસન્નચંદ્રને એ પ્રસંગ આપીએ પક્ષ: --આ ઉક્તિ ભગવાન મહાવીરના
છીએ. જંબુસ્વામીના ચરિત્રના અંતર-પ્રસંગના સમયના રાજા પ્રસન્નચંદ્રની બાબતમાં સોળ આના
રૂપમાં આ “વાસુદેવ હિંડી” આવે છે. પ્રસન્નચંદ્ર સાચી પુરવાર થાય છે. એક ક્ષણ પહેલાં પોતાના અશુભ વિચારે દ્વારા સાતમી નારકીને યોગ્ય કર્મ
પિતાના નાના (નાબાલિક) પુત્રને રાજ્યને ભાર
સોંપીને દીક્ષા કેમ લીધી ? આ આખો પ્રસંગ શ્રેણિપરમાણુઓને સંગ્રહ કરે છે, તે થોડા જ સમય
કના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે બતાવ્યું છે. પછી એવા પ્રબળ અશુભ કર્મને ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ હકીકતનું દષ્ટાન્ત એટલે રાજર્ષિ
રાજર્ષિ પ્રસન્નચંદ્ર પ્રસજચંદ્રનું જીવન ચરિત્ર.
- તે સમય તીર્થકર પ્રભુ મહાવીર ગુણશિલા ભગવાન મહાવીર જ તેમને જીવન પ્રસંગ,
- ચિત્યમાં બિરાજમાન હતા. તીર્થકરના દર્શન માટે શ્રેણિક રાજાના પ્રશ્નના જવાબમાં પ્રગટ કરે છે.
ઉસુક શ્રેણિક રાજ, તેમને વંદન કરવા માટે ગયા. તે પ્રસંગ “ વ ફંડી' નામના પાંચમા સૈકાના .
તેમના સેને નાયક વગેરેમાંથી બે વ્યક્તિ પિતાના મેન્યમાંથી અનુવાદ કરી અહીં પ્રગટ કરવામાં આવે
કુટુમ્બ સંબંધી વાત કરતી જઈ રહી હતી કે છે. પ્રસંગ ઘણે માર્મિક છે. તેમાં અશુભ વિચારે
તેમણે ઉપર હાથ રાખીને એક પગ ઉપર ઊભા તરફ જતા મનને રેકીને શુભ વિચારો તરફ વાળીને
ન રહી તપ કરતા સાધુને જોયા. તેમાંના એકે કહ્યું, સિદ્ધિ પ્રાપ્ત કરવાને અપૂર્વ બોધ મળે છે.
અહ, આ મહાત્મા-ષિ સૂર્યની સન્મુખ ઊભા વચન અને કાયાની પ્રવૃત્તિ તે વિચારને અનુરૂપ રહીને તપ કરી રહ્યા છે, તો ચોક્કસ સ્વર્ગ કે મેક્ષ હેય કે નહિ તો પણ કેવળ અશુભ વિચારેથી લગભગ તેમના હસ્તગત છે.” બીજાએ ઋષિને કેટલું મહાન કર્મબંધન થાય છે તેનું આ અત્યત ઓળખીને કહ્યું કે “અરે, શું તને ખબર નથી ? બેધક દષ્ટાન્ત છે, તન્દુલમજીને એક બીજે દષ્ટાન્ત આ તે પ્રસન્નચંદ્ર છે. તેને ધર્મ કયાંથી થાય ? પણ પ્રસિદ્ધ છે. તે ચોખાના દાણુ જેવડું નાનું એમણે રાજ્યવહીવટ તેના “નાબાલિક” નાના પ્રાણી કેવળ માનસિક હિંસા દ્વારા નારકીમાં જાય પુત્રને સોંપ્યો, પણ તેના મંત્રીઓ હવે તેને પદભ્રષ્ટ છે. શુભ વિચારનો અંશ પણ મોટું કાર્ય સાધી કરી રહ્યા છે. આ રીતે તે તેમણે પોતાના વંશને શકે છે. અને તેનાથી બધા અશભ કર્મને નાશ થઈ નાશ કર્યો છે. તેના અંતઃપુરની શી દશા હશે તે
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
શ્રી આત્માનંદ પ્રકાશ
તે કોને ખબર ?” ધ્યાનભગ્ન કરાવનારૂં આ વચન ગયો છે તેથી પ્રશસ્ત ધ્યાનનો ત્યાગ કરીને તે પ્રસન્નચંદ્રને કાનમાં પહોંચ્યું. તે વિચારવા લાગ્યા જ્યારે પ્રણામ કર્યા હતા તે વખતે તે પિતાના શત્રુ કે, “આ મંત્રીએ કેટલા અનાર્ય છે ? મેં જેમનું બનેલા અમાત્યની સાથે માનસિક યુદ્ધ કરી રહ્યો હંમેશા સન્માન કર્યું તેઓ જ મારા પુત્રની વિરૂદ્ધ હતો અને તેથી તે સમયે તે નારકી જવાને લાયક થઈ રહ્યા છે. અગર જો હું ત્યાં હાજર હતા અને હતો. તું ત્યાંથી ચાલી નીકળે ત્યાર પછી તેની તેમની પ્રવૃત્તિઓ આવી હોત તો અવશ્ય મેં તેમને ક્રિયાશક્તિ જાગૃત થઈ અને “ હું મારા શિરસ્ત્રાણથી સજા કરી હેત.” આ રીતે સંક૯પ વિકલ્પમાં પડેલા શત્રુઓનો સંહાર કરી દઈશ” એમ વિચાર કરીને પ્રસન્નચંદ્રના મનમાં તે પ્રસંગ જાણે કે મૂર્ત થયે જે તેણે પોતાના મુંડન કરેલા મસ્તક પર હાથ અને મંત્રીઓની સાથે તે માનસિક યુદ્ધ કરવા લાગ્યા. મૂળે કે તરત જ તેને જ્ઞાન થયું કે “મેં મારા
એવામાં શ્રેણિક મહારાજા એ જગ્યા ઉપર ધર્મને ત્યાગ કરીને બીજાને માટે યતિધર્મની પહોંચ્યા. તેમણે કષિને નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા વિરૂદ્ધના માર્ગ ઉપર આવી પડ્યો.” આ રીતે તે અને તેમને ધ્યાનમગ્ન જોયા. વસ્તુતઃ રાજર્ષિ પોતાની ખુદની નિંદા અને ગહણ કરતા કરતા મને પ્રસન્નચંદ્રને તપનું સામર્થ્ય આશ્ચર્યજનક છે–આમ
ત્યાંથી જ પ્રણામ કરીને આલેચના લીધી અને વિચારતા તેઓ તીર્થકર ભગવાન મહાવીરની પાસે પ્રતિક્રમણ કર્યું હવે તે પ્રશસ્ત ધ્યાની છે. તેણે પહોંચી ગયા. પ્રણામ કરીને તેમણે ભગવાનને વિનય- અશુભકર્મોનો વિનાશ કરી શુભ કર્મ ઉપાર્જન કર્યું. પૂર્વક પૂછયું, “ ભગવન, ઋષિ પ્રસન્નચંદ્રને મેં જે આ હેતુથી તેને માટે જુદા જુદા સમયમાં જુદી જુદી વખતે પ્રણામ કર્યા તે વખતે જે તેઓ મરણ પામત ગતિનો નિર્દેશ કરવામાં આવ્યા છે. તો તેમને કઈ ગતિ મળી હોત ?” ભગવાને કહ્યું
જે સમય ભગવાન મહાવીર પ્રસન્નચંદ્રના શુભા“સાતમી નારકીમાં જાત” સાધુને નારકી કેવી
શુભા ધ્યાનથી નારકી અને દેવગતિ બંધની વાત રીતે મળે ” એવો પ્રશ્ન પૂછીને શ્રેણિક આગળ કહેવા
કરી રહ્યા હતા-ક્યાં સાતમી નારકી અને કયાં સવાર્થ લાગ્યા કે, “ ભગવન, જે પ્રસન્નચંદ્ર અત્યારે મારી
સિદ્ધિ નામક સર્વથી ઊંચું સ્થાન. તે જ વખતે જાય તે તે કઈ ગતિમાં જાય ? ” ભગવાને જવાબ
કેટલાક દેવતા તે પ્રદેશમાં ઉતર્યા તો શ્રેણિક રાજાએ આયો કે “અત્યારે સવાર્થસિદ્ધિમાં જવાને લાયક છે.”
પૂછયું, “હે પ્રભે, અત્યારે આ દેવેનું આગમન રાજાએ પૂછ્યું, “એકવાર આપે નરકગતિ કહી અને
શા માટે ?” બીજીવાર દેવગતિ બતાવી, તે આ દ્વિવિધ જવાબ
ભગવાન મહાવીરે જવાબ આપ્યો કે “ પ્રસન્નચંદ્ર આપે કેમ આપે ? ભગવાને કહ્યું કે “વિશેષ
3 અનગારની કેવળજ્ઞાન પ્રાપ્તિથી આનંદિત થઈને થાનથી તે સમય અાભ વિચાર કર્યો હતો અને
દેવો અહીં આવ્યા છે. થોડા સમયની વચ્ચે પરિ આ સમયે તે શુભ વિચાર કરી રહ્યા છે.”
સામેના અંતરથી કેટલું જબદસ્ત પરિવર્તન થઈ શ્રેણિકે પૂછ્યું “એ કેવી રીતે ? "
ગયું છે. નારકીમાં જવા વાળો મેક્ષને અધિકારી ભગવાને કહ્યું કે, “ તારી સેનાના નાયકેની થઈ ગયે. વાત તેણે જોયું કે પોતાના પુત્ર દુ:ખને ભાગે
શ્રમણ વર્ષ ૬ : અંક ૬માંથી ઉદ્ભૂત
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંકાર અને અહં -
શ્રી માતાજી
અહંકારને સુધારવો એ કામ પ્રમાણમાં સહેલું છે, તો બીજી બાજુએ તે આપણને પ્રભુરૂપ બનવામાં હોય છે, કેમ કે દરેક જણને અહંકાર શું છે એ વિન પણ કરતું હોય છે. આ બે વસ્તુઓને વાતની ખબર હોય છે. એને તમે સહેલાઈથી ઓળખી કરે અને અહં શું છે તે તમને સમજાશે. અત્યારે કાઢી શકે છે અને સહેલાઇથી સુધારી શકે છે, જે રીતે જગત ગોઠવાયેલું છે તેમાં અહ છે એટલે એમાં માત્ર એટલું જ જરૂરનું હોય છે કે આ કર જગત પ્રભુસ્વરૂપ બની શકતું નથી. વાની તમારામાં ખરેખર ઈચ્છા હોવી જોઈએ અને એ માટે તમારે ગંભીરપણે કામ કરવું જોઇએ.
આપણું પહેલું કાર્ય પરંતુ અહંને પકડવો એ આના કરતાં ઘણું
આમાંથી કુદરતી રીતે આપણે એ અર્થ વિશેપ અધરું કામ છે. આ અહં શું છે એ જાણવા તારવીશું કે એમ હોય તો પછી આપણું પહેલું કાર્ય માટે પ્રથમ તો તમારે એમાંથી બહાર નીકળી જવાનું તે એ કે આપણે સભાન રીતની વ્યક્તિઓ બની રહે છે. એ વિના તમે અને જોઈ શકતા નથી જઈએ, પછી આપણે અહંને વિદાય આપી દઈશ આમ જુઓ તે માણસ પોતે નર્યા અને જ અને પ્રભુસ્વરૂપ બની જઈશું. પણ આમાં એમ બનેલા હોય છે. એના માથાના વાળથી તે પગના થાય છે કે આપણે જ્યારે સભાન વ્યક્તિઓ બનીએ નખ સુધી, એની બહારની બાજુએથી માંડી ઊંડામાં છીએ ત્યારે આપણને આપણું અહં સાથે રહેવાને * ઊંડા ભાગ સુધી, એના સ્થલ સ્વરૂપથી માંડી છે એટલે બધે અભ્યાસ પડી જાય છે કે પછી આપણા ડેઠ આધ્યાત્મિક સ્વરૂપ સુધી બધું જ અહંની સામ
અહંને શેધી શકવાની શક્તિ પણ આપણુમાં રહેતી શ્રીથી બનેલું હોય છે. આ અહં માણસની એકેએક નથી અને અહંની હાજરી શોધવા માટે આપણે વસ્તુમાં ભેળસેળ થઈ ગયેલ છે અને એ શી વસ્તુ ભારે પરિશ્રમ કરવાનું રહે છે. છે એની માણસને કદી પણ ખબર પડતી નથી. અહંકાર એટલે શું તે તે દરેક જણ જાણે આ અને તમારે જીતવાનો રહે છે, તમારી જાતને છે. અહંકાર એટલે સ્વાર્થીપણું. તમે જ્યારે દરેક એમાંથી મુક્ત કરી લેવાની રહે છે. કંઈ નહિ તો વસ્તુને તમારી પોતાની તરફ જ ખેંચતા રહે ઘોડે અંશે પણ તમારા સ્વરૂપના એક નાનકડા છે અને બીજા લેકામાં તમને કશે રસ ભાગમાં કઈક ઠેકાણે પણ તમારે મુક્ત બની જવાનું પડતું નથી તો એને સ્વાથી પણું કહેવાય. તમે રહે છે અને તે પછી જ તમને સમજાય છે કે હું જ્યારે તમારી જાતને જ આખા વિશ્વના કેંદ્રમાં એ કેવી વસ્તુ છે.
મૂકીને બેસી જાઓ છો અને જગતમાંની વસ્તુઓ, - આ અહંનું તત્વ એક બાજુએ આપણને તમારે તેમની સાથે સબંધ હોય તેટલા પૂરતી જ આપણું વ્યક્તિરૂપ પ્રાપ્ત કરવામાં મદદ કરતું હોય તમારા માટે હસ્તી ધરાવે છે તે એ સ્વાર્થીપણું.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
આત્માનં પ્રકાશ
પણ આ તો દેખીતી વાત છે, તમે સ્વાથી છે પુરુષરૂપે સર્વત્ર આવી રહેલા છે તે પુરુષનાં જે એ વાત તો તમે આંધળા હો તે જ તમને ન બીજા હજારે સ્વરૂપો આવી રહેલાં છે તેમાંનું દેખાય. દરેક માણસ થોડોઘણે સ્વાથી તો છે જ માત્ર એક જ નાનકડું બિંદુ છે; વળી તમને એમ
અને માણસ અમક પ્રમાણમાં સ્વાર્થ હોય એ વાત લાગે કે દરેક વસ્તુમાં તમે પોતે જ આવી રહેલા છો, સામાન્ય રીતે સ્વીકારી શકાય તેવી પણ છે–પણ કયાંય વિચ્છેદ જેવું છે જ નહિ. ત્યારે તમારે જાણવું સામાન્ય જીવનમાં પણ, તમારા સ્વાર્થીપણુની માત્રા કે તમે અહંમાંથી મુક્ત થવાને માર્ગે જઈ રહ્યા છો. જે થોડીક વધુ પડતી થઈ જાય છે તો તમારા આ વિકાસમાં એક ક્ષણ એવી પણ આવે છે જ્યારે, નાક પર મુક્કો આવી પડે છે, કેમકે જગતમાં તે “અમુક વસ્તુ તે હું નથી એવું તમારે વિષે વિચારવું દરેક માણસ અહંપૂર્ણ છે અને બીજાનો આકાર કે કહેવું એ પણ તમારે માટે અશક્ય બની જાય છે, માણસને બહુ ગમત તો નથી જ હોતે.
કેમકે, તમે જ્યારે એમ કહે છે કે, જગતમાનું સર્વ માણસને નિકટને સાથી
કાંઈ તમે પોતે છે, અથવા તો તમે પોતે
જ બધું જગત છો, અથવા તો તમે પ્રભુ છે, આ બધું લેકે જાણે છે. આપણી જાહેર જીવનની અથવા તો પ્રભુ તે તમે છો, ત્યારે એમાંથી એ નીતિમાં આ બધું આવે છે. હા, તમારે થોડાક જ વાત સાબિત થાય છે કે તમારામાં હજી કાંઈક અહંકાર રાખ જોઈએ, વધારે પડતો નહિ, એ બાકી રહી ગયેલું છે. કોઈને દેખાવો જોઈએ નહિ ! પરંતુ અહં, એવી અને એક ક્ષણ એવી પણ આવે છે અને તે તે કઈ વાત કરતું જ નથી, કેમકે એની કોઈને વીજળીના ઝબકારા પેઠે આવી જાય છે અને ભાગ્યે ખબર જ નથી. એ તો માણસને એટલે બધે
જ ટકી શકતી હોય છે કે જે વખતે પેલું અખિલ નિકટને સાથી છે કે એના અસ્તિત્વની પણ કેઈને
સ્વરૂપ એ જ પોતે વિચાર કરતું હોય છે, એજ ખબર પડથી નથી અને છતાં જ્યાં સુધી અહં છે
જાણતું હોય છે, એજ સંવેદને અનુભવતું હોય ત્યાં સુધી તેમને દિવ્યચેતના પ્રાપ્ત થઈ શકવાની નથી. છે, એ જ જીવન ધારણ કરતું હોય છે. તમે
માણસમાં આ અહં રહેલો છે એટલે જ એને એ અવસ્થામાં પહોંચ્યા છે એવું પણ તમને ભાન થાય છે કે પોતે બીજાઓથી ભિન્ન એવી લાગતું નથી. વ્યક્તિ છે, જગતમાં જે અહં ન હોત તો તમને
સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ બધું બરાબર તમે, બીજાઓથી એક ભિન્ન વ્યક્તિ છે એવું ભાન બની રહે છે. એ ન થાય ત્યાંસુધી અહિંને નાનકડે ન થાત. એમાં તે તમને એમ જ લાગત કે તમે ખૂણો પણ ક્યાંક રહી જતો હોય છે. સામાન્ય રીતે એક સમગ્ર વિશ્વને નાનકડો અંશ છે-એક ઘણું તો અહં પોતે જ બહાર નજર નાખતે હોય છે, મહાન વિશ્વને એક ઘણે અ૯૫ અંશ છે, પણ એ સાક્ષી સ્વરૂપ બનીને જોતા હોય છે. તમને તો ચોક્કસ એમ જ અનુભવ થતો રહે છે કે એટલે તમારામાં હવે અહં નથી એમ તમારે તમે દરેક જણ એક અલગ વ્યક્તિ છે. તે આ કદી કહેવું જ નહિ. એ વસ્તુ બરાબર નથી. તમારે ભાન તમને અહને લીધે થતું હોય છે. જ્યાં લગી એમ કહેવું જોઈએ કે તમે અહંમાંથી મુક્ત થઈ તમને તમારે પિતાને વિષે આ પ્રમાણેનું ભાન રહે છે જવાને ભાગે જઈ રહ્યા છે. એ જ. વાત સાચી છે. ત્યાં સુધી તમારામાં અહં છે એમ તમારે સમજી લેવું. તમે જે આ દિશામાં પ્રયત્ન કરતા રહેશો,
તમને જ્યારે એમ થવા લાગે કે જગતમાં બધું આત્મસંયમ કેળવતા જશે, ક્રમે ક્રમે તમારી જાત જ તમે પોતે છે અને તમારું સ્વરૂપ તે, તમે જે પર કાબૂ મેળવતા થશો તે એ રીતે તમારા અને
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંકાર અને અહં
જીતી લેશે, એનાથી પરે થઈ જશે અને આ વસ્તુ પણ સહેજ જ અહંમાંથી મુક્ત થવાનું છે. આ તમે તમારા સ્વરૂપના એક નાનકડા ભાગમાં કરી મુક્તિ તમે મનમાં કે પ્રાણમાં મેળવો તે સારું છે. રોક્યા હશો તો પણ એ ભાગ તમારે માટે ક્યાંક પણ તમે જે અનેક પ્રયત્ન કર્યા હોય તેના પરિણામ એક નાનકડી બારી એ થઈ રહેશે અને એ રૂપે તમને જે તમારા ચૈત્ય પુરૂનો સંપર્ક થઈ બારીમાંથી તમે જે ધ્યાનપૂર્વક જોશે તો તમને જાય છે, ત્યાં બારણું તદ્દન ખુલ્લું હોય છે. ચૈત્ય અતિમનસની ઝાંખી થઈ શકશે અને તમને જ્યારે પુરુષ દ્વારા તમને અતિમનસ શું છે તેનું એકદમ જ અતિમનસનું દર્શન થશે ત્યારે તે તમને એટલું સરસ અને સ્પષ્ટ દર્શન થઈ જાય છે. પણ તે માત્ર બધું તો સુંદર લાગશે કે તે જ ક્ષણે તમને એવી એક દર્શન જ હોય છે, સાક્ષાત્કાર નહિ. આ તો તે પ્રબળ ઝંખના થઈ ઊઠશે કે બસ, ચાલ હવે, અતિમનસમાં જવા માટે એક વિશાળ માર્ગ છે બધું જ મૂકી દઈએ-આ અહંનું જે કઈ હોય તે. એટલું જ. પણ તમે જો તમારા મનના કે પ્રાણુના
ધ્યાન રાખે, હું એમ નથી કહેતી કે તમે કોઈ ભાગને મુકત કરવામાં સફળતા મેળવી શકો તો અહમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે ત્યાર પછી જ
જ એને લીધે બારણમાં એક કાણું પડે છે, અને એ તમને અતિમનસની ઝાંખી થશે. આમ જ હોય તો ચાવી માટેનું કાણું હોય છે. એ કાણામાંથી તમને પછી એ વસ્તુ લગભગ અશક્ય જ બની જાય. ના. થાડું કે, જેરી જેટલું દર્શન મળે છે. અને એટલું તમારે માત્ર કઈક ભાગમાં તમારા સ્વપના કઈક દર્શન પણ અત્યંત આકર્ષક, અત્યંત રસમય હોય છે. ખૂણામાં, તમારા મનના એકાદ નાનકડા ખૂણામાં
–“દક્ષિણામાંથી ભગવાન મહાવીરના અગ્યાર ગણધર
૧ ઈન્દ્રભૂતિ ( ગૌતમસ્વામી ) ૨ અગ્નિભૂતિ ૩ વાયુભૂતિ ૪ વ્યક્ત ૫ સુધર્મ ૬ મડિત છ મૌર્યપુત્ર ૮ અકંપિત - ૯ અચલબ્રિાતા ૧૦ મેતાર્ય ૧૧ પ્રભાસ
ગુજરાત રાજ્યમાં ગોવધ પર સંપૂર્ણ પ્રતિબંધને ઠરાવ સવાનુમતે પસાર કરવા બદલ ગુજરાત વિધાન સભા અને ગુજરાત સરકારને અભિનંદન ઘટે છે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિષ્ઠાવાન સાથી
કાકા કાલેલકર શરીર, મન અને આત્મા ત્રણેમાં સ્પષ્ટ ભેદ આ બિચારું શરીર સામે ફોનની કિડની જેમ અને ફરક છે છતાં પણ ત્રણેમાં મતભેદ છે. અનુ- બધી રીતના વિકારે ને વાસનાઓને, વિચારો અને બધુ તે છે જ.
સંકલ્પને સંભાળીને રાખે છે અને મને જ્યારે મનુષ્ય કઈ પણ સાધના કરે છે ત્યારે એને શરીરના સાથની અપેક્ષા રાખે છે ત્યારે શરીર પૂરી સાધનાનું સ્વરૂપ નક્કી કરતાં, શરીર, મન અને નિષ્ઠાથી સાથે પણ આપે છે. એવું કરતાં, શરીરને આત્મા ત્રણેને અલમ કરી, ત્રણેનું યથાર્થ સ્વરૂપ જેટલું પણ સહન કરવું પડે, ભોગવવું પડે, ખાવું સમજવું પડે છે. પણ સાધનાનું સ્વરૂપ અને ક્રમ પડે અને અંતમાં પિતાનું બલિદાન દેવું પડે તે નકકી થયા પછી, ત્રણેને સાથે લઈને જ સાધના શરીર તે આપી જ દે છે. શરીરની આ નિષ્ઠા અને ચલાવવાની હોય છે.
આ વફાદારી સાચેસાચ અદભૂત છે. ચિંતનમાં વિશ્લેષણ અને અનુશીલનમાં સમન્વય અથવા સંશ્લેષણ આ નિયમ હોઈ શકે છે.
શરીરને સ્વભાવ આ ત્રણેમાં આત્મા તટસ્થ છે. આમ જોઈએ પણ ઘણા લેકે અને ઘણું સાધકે પણ એક તે શરીર કઈક પતિવ્રતા સ્ત્રીની જેમ નિષ્ઠાવાન જે વાત તે ભૂલી જાય છે કે શરીર સ્વયં શુભ છે, શુભ રહે છે. બાકીનાં બધાં નખરાં તે મનનાં હોય છે. પ્રવૃત્ત છે અને એનું ચાલે છે ત્યારે આત્માને મન શબ્દનો ઉપયોગ અહીં વ્યાપક અર્થ માં કરવામાં અનુકૂળ એવી મંગલતા તરફ, આરોગ્ય તરફ અને આવ્યો છે. એમાં અહંકાર, બુદ્ધિ, વાસના બધું જ દીર્ધાયુષ્ય તરફ એની સતત પ્રવૃત્તિ થતી જ રહે છે. આવી જાય છે. ચિત્તમ એવમ હી સંસાર' એ ન્યાયે
મન અને એની વાસનાઓ જયારે સેવા માગે ચિત્તમાં જ બધું આવી જવું જોઈએ. છે ત્યારે તે શરીર અનન્ય નિષ્ઠાથી પિતાને અર્પણ શરીરને નિર્વિકારી બનાવવાનું શક્ય છે
કરી જ દે છે. પણું જ્યારે જ્યારે વાસનાઓ,
મનોવિકાર અને ચિત્તના આદેશને થાકી જાય છે પણ આજે અહીં માત્ર શરીરના વિષયમાં ઘેટું ચિંતન કરવું છે. શરીરની પેદાશ જ વાસનાઓ.
અથવા વિશ્રામ કરે છે કે સૂઈ જાય છે ત્યારે
- શરીરને થોડે ઘણે માંથી છે. મા-બાપનું મન અને શરીર વિકારી ન
અવકાશ મળે છે, ને ત્યારે
શરીર પોતાની તરફથી મરામતનું કામ તરત હાથમાં હોય તો બાળકના શરીરને સંભવ ન રહે. એ મા
ધરે છે. તૂટેલા તાર સાંધી લેવા, અનુતાપ-પશ્ચાત્તાપના બાપના શરીર પણ એમના મા-બાપના વિકારેને
સંસ્કારેને સંભાળી લેવા અને સપ્રવૃત્તિ માટે કારણે જ જન્મ્યાં હોય છે. આ પ્રમાણે વિકારની પરંપરા દ્વારા જ જે શરીર રૂપી સાધનને જન્મ
અનુકુળ બનીને રહેવું તે શરીરને સ્વભાવ જ છે.
ઉપાય શોધવો જોઈએ થયે તે શરીર જે કઈ સ્થિતિમાં વિકારી બને તો શું આશ્ચર્ય ? પણ શરીર તે આત્માનું નિવાસસ્થાન મારા બાળપણની વાત છે; મારા એક મોટા છે. આથી આમાના સ્વભાવથી અને આત્માની દઢ ભાઈને સ્વભાવ એ હતો કે એમનાથી કઈ ભૂલ સાધનાથી શરીરને ઘણી હદ સુધી નિર્વિકારી બના- થાય અને પિતાજી વઢવા આવે તે તરત પિતાને વવાનું શકય છે અને નિર્વિકારી સ્થિતિ પ્રાપ્ત થતાં બધે અપરાધ બીજાને માથા પર નાખી સાફ આમાની કપાથી એ સ્થિતિમાં દઢ રહેવાનું પણ કહી દેતા કે આ ગુના મે કર્યો જ નથી. એ તે કર્યો છે. એને જ આપણે પરમાત્માની પરમશક્તિ બીજા ભાઈ ભૂલ છે. મારા ભાઈ જ્યારે જ્યારે અને પરમકૃપા માનીએ છીએ,
પોતાના સ્વભાવ પ્રમાણે ભૂલને માર મારી પર
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વીકાર અને સમાચ ના
૧૧૯
નાખી દેતા ત્યારે મેં નિયમ જ કરે કે એને પણ પિતાને સાથ આપે છે. એની અસર એ થાય સ્વીકાર કરી લેવો. મારે મન બંધુ પ્રેમ અને બંધુ. છે કે શરીરને નાહકનું સહન તો કરવું પડે છે પણ નિકાની એ એક મોટી નિશાની હતી.
ક્યારેક કયારેક એને નાહકનું ઘણું બધું નુકસાન મન, એની વાસનાઓ અને એના વિકાર પણ થાય છે અને મને એવું ને એવું આળસુ રહી જ્યારે કોઈ નુકસાન કરે છે ને પરિણામે મનુષ્યનું જવાની સંભાવના પણ રહે છે. ક્યારેક ક્યારેક પતન થાય છે ત્યારે મન મે ભાઈ થઈને ઝટ બોલી આવા શારીરિક પ્રાયશ્ચિતની મન પર સારી માઠી ઠે છે કે એ તો શરીરની ભૂલ છે અને અનુતા પની
અસર થઈ જ જાય છે. આથી શારીરિક પ્રાયશ્ચિતને મદદ લઈને જ મને પોતાને પશ્ચાત્તાપ-પુનીત સમજી નિધિ થઈ શકતી નથી. પણ ઘણું ખરું તે શરીરને શરીરને જ દંડ આપે છે, કાં અપાવડાવે છે અને વધારે નુકશાન થાય છે અને મન ઉપર એની જેટલી શરીર જરા પણ ફરિયાદ કર્યા વિના એ દંડનો અસર થવી જોઈએ તે થતી નથી. આને ઉપાય સ્વીકાર કરે છે. વિકારને અનુભવ કરતાં, શરીર જે શોધવો જોઈએ. મન પર અસર થાય તેવા તમામ નિષ્ઠાથી મનને સાથ આપે છે, એવી જ રીતે, માર્ગો શોધવા જોઈએ. મનને પશ્ચાત્તાપની વેળાએ પ્રાયશ્ચિત ભેગવવામાં
( “જનસંદેશ’માંથી સાભાર ઉધૃત)
સમાચાર સાર
આચાર્ય પદવી મહોત્સવ, અમદાવાદ તે પ્રસંગે ઘણુ સ્થળેથી પદવીની સફળતા ઈચ્છતા
અમદાવાદ સદર બજાર કેમ્પમાં પંજાબ કેસરી સંદેશાઓ આવ્યા હતા. સાધુ સાધ્વીની પણ સારી સ્વ. જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભસૂરિશ્વરજી મ. ના હાજરી હતી. મુંબઈ આત્માનંદ સભાને મંત્રી શ્રી પટ્ટધર પૂ. આ. શ્રી વિજય ઉમંગસૂરિશ્વરજી મ. ના જગજીવનદાસ શીવલાલ શાહ તથા શ્રી રસીકલાલ વદ્ હસ્તે કાગણ વદ ૩ તા. ૯-૩-૬૧ના રોજ કારો પણ હાજર હતા. તે વખતે પ્રસંગે ચિત વકતમહેન્દ્ર પંચાંગના કર્તા પન્યાસજી શ્રી વિકાશવિજય વ્ય બાદ પૂ. આ. શ્રી ઉમંગસૂરિશ્વરજી મહારાજે મ. ને આચાર્ય પદવી અને પન્યાસજી શ્રી ઉદય. સૂરિમંત્રની વાંચના આપ્યા બાદ નૂતન આચાર્યનું વિજયજી મ. ને ઉપાધ્યાય પદવી આપવામાં આવી નામ વિકાશચંદ્રસૂરિશ્વરજી તથા ઉપાધ્યાયનું નામ
શ્રી ઉદયરત્નવિજયજી જાહેર કર્યું હતું.
સ્વીકાર અને સમાલોચના (૧) અનુભવવાણુઃ ( ગાંધી પ્રાણજીવન હરગોવિંદદાસના લેખોને સંગ્રહ)
પ્રકાશક મનસુખલાલ હેમચંદ સંઘવી / ન્યુ એસસીએટેડ કમિશઅલ એન્ટરપ્રાઈઝ પ્રા. લિ. ખંડેલવાલ ભુવન, હેનંબી રેડ મુંબઈ ૧ મૂલ્ય બે રૂપીઆ.
પ્રકાશકના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમના (લેખકના) જ્ઞાન, બુદ્ધિ અને સહદયતાથી પ્રેરાઈને જે તેમના લેખે દરેક વર્ગને માર્ગદર્શક અને પ્રેરણા અવશ્ય થશે ” પ્રકાશકને આહેતુ બરાબર જ છે. લેખક પોતે જીવનના વિવિધ ક્ષેત્રોને બહોળો અનુભવ ધરાવે છે અને તે અનુભવ ઉપર વિચાર
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
મામાનંદ પ્રકાશ પરિશીલન કરી તેમણે જીવનના અનેક ક્ષેત્રમાં માર્ગદર્શક થાય તે રીતે આ લેખ લખેલ છે. આ પુસ્તકમાં આવેલ લેખે જીવનના અનેક ક્ષેત્રોને સ્પર્શે છે, એટલું જ નહિ પણ તેમાં જીવનમાં ખરેખર ઉપયોગી થાય તે રીતે વ્યવહારૂ માર્ગદર્શન પણ આપેલું છે.
તેમાનાં સામાજિક લેખે ખરેખર સામાજિક સંસ્થાઓએ અને સામાજિક કાર્યકર્તાઓએ વિચા વા જેવા છે, તેમને એ અનેક રીતે ઉપયોગી થઈ શકે તેવા છે.
વ્યાવહારિક વિભાગના લેખે પણ આજની વિષમ પરિસ્થિતિમાં જરૂર પ્રેરણાદાયી અને માર્ગદર્શક બને તેવા છે. તેમજ આર્થિક-વ્યાપારી-આરોગ્ય-સાંસ્કારિક વિભાગે વિવિધ રીતે ઉપયોગી નીવડે તેવા લેખથી પૂર્ણ છે. એક વિદ્વાન અને અનુભવી લેખકના લેખ પ્રકાશિત કરવા માટે પ્રકાશકને અભિનંદન.
(૨) અધ્યાત્મગીતા-અનુવાદ – રચયિતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી. પ્રકાશક શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ. ૩૪, કાલબાદેવી રેડ મુંબઈ નં. ૨. મૂલ્ય રૂ. ૧-૪-૦
આ મૂળ ગ્રંથની રચના રૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીએ સરળ સંસ્કૃત ભાષામાં કરી છે. તેનું ભાષાન્તરે પૂ. આ. શ્રી ઋદ્ધિસાગરસૂરિજીએ કરેલું છે. તેમાં અધ્યાત્મ જ્ઞાનની સમજણ આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ ગ્રન્ય વાચકોએ મનન કરવા લાયક છે. - (૩) હીરક-સાહિત્ય વિહાર: સંજક અને પ્રકાશક શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા. મૂલ્ય એક રૂપિયે.
આ પુસ્તકમાં લેખકશ્રીએ રચેલા સાહિત્યની પ્રત્યે તેમજ લેખેની સૂચી. વિભાગવાર આપવામાં આવી છે. તેમના લેખેના અભ્યાસીને અને તેને સંદર્ભ તરીકે ઉપગ કરનારને આ પુસ્તિકા ઉગી નીવડે તેવી છે
(૪) નર્મદ સંસ્કૃત-ગુજરાતી શબ્દકેષ –સંપાદક: શાસ્ત્રી નર્મદાશંકર જ. રાવળ; સાહિત્યાચાર્ય, કાવ્યતીર્થ, રાષ્ટ્રભાષા રત્ન, 5. T. C. ઠે-જુવાનસિંહજી સંસકૃત પાઠશાળા, ભાવનગર, મૂલ્ય એક રૂપિયો
વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ રીતે શબ્દો અને ધાતુઓ આપીને કોષને વિદ્યાર્થી-ઉપયોગી બનાવવામાં આવ્યું છે. સંપાદક પિતે સંસ્કૃતના શિક્ષક અને અભ્યાસી છે તેથી ઉપયોગી બને તે કાળજીથી તે તૈયાર કરેલ છે. વિદ્યાથીઓએ તે વસાવવા લાયક છે.
(૫) -તંત્રની –લેખક શ્રીમાન રૂપચંદજી ભણસાલી. પ્રકાશક : શાહ ઝવેરભાઈ કેસરીભાઈ ઝવેરી કાર્યવાહક, શ્રી જિનદત્તસૂરી જ્ઞાન ભંડાર–પાયધુની, મુંબઈ. મૂલ્ય વાંચનમનન.
ખરતરગચ્છના શ્રી મેહનલાલજીનું જીવન ચરિત્ર ગુજરાતીમાં છપાયેલું છે. તેને હિન્દી અનુવાદ આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. તેમાં શ્રી મેહનલાલજી મહારાજને જીવન પરિચય આપવામાં આવેલ છે.
(૬) શાકાહાર કે માંસાહાર:લેખક: પ્રો. ઘનશ્યામ જેવી, એમ. એ. સાહિત્યાચાર્ય પ્રકાશક: શ્રી જૈન સાહિત્ય સભા; નલાવાલા બિલ્ડીંગ, લુહાર ચાલ; મુંબઈ નં. ૨. કિંમત માંસાહારી ભાઈ બહેનને ભેટ. અન્ય માટે રૂ. ૨-૦૦
પ્રાથનમાં જણાવ્યા મુજબ માંસાહારી ભાઈ બહેને માંસાહારને ત્યાગ કરે એવો એક આશય આ પુસ્તક પ્રસિદ્ધ કરવા પાછળ રહેલું છે. અને વિદ્વાન લેખકશ્રીએ આ પ્રશ્નની વિવિધ પાસાઓ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લક્ષમાં લઈ ચર્ચા કરી છે અને પેાતાના અભિપ્રાયના સમર્થનમાં અનેક પાશ્ચિમાત્ય વિદ્વાનેાના અભિપ્રાયા ટાંક્યા છે. માંસાહાર' નુકસાનકારક જ છે એવુ... પ્રતિપાદન કરવામાં અને વાંચકાને હંસાવવામાં લેખકને શ્રમ સફળ થયા ગણી શકાય. આ પુસ્તકનો આશય ફળીભૂત થાય એમ અમે શુભેચ્છા દર્શાવીએ છીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭) શ્રી શાન્તિનિર્માÈન:Ăાત્ર !—સપાદક : મુનિશ્રી સૂર્યયવિજયજી, મૂલ્ય ૦-૭૫ ન. પૈ.
આ સ્તોત્રની રચના શ્રી શિવમહિમ્ન સ્તોત્રના દરેક શ્લોકનું અંતિમ ચરણ લને પાદપૂર્તિ કરીને કરવામાં આવી છે. પ્રાથનમાં તેના લેખક શ્રી ઈન્દ્રનન્દિસૂરિ વિષે ઐતિહાસિક માહિતી આપી છે. આ સ્તેાત્ર સાથે શ્રી શુભ કરવિજયજી ગણિએ રચેલ વ્યાખ્યા આપી છે તેથી તેાત્ર સમજવામાં સુગમતા થશે.
(૮) આત્મયાતિ . —પ્રકાશક ઊંઝા ફાર્મસી ઊંઝા. મૂલ્ય રૂા. ૧). આ પુસ્તિકામાં શ્રીમદ્રાજચંદ્રજીના લેખા આપવામાં માવ્યા છે. તે ઉપરાંત આધિ-વ્યાધિના પ્રસગે વ્યાકુળ ન થવા અંગે તેમજ સગા-સબંધીએના વિયોગના પ્રસંગે આશ્વાસન આપે તેવા પત્રાના ઉમેરા કરી પુસ્તકની ઉપયોગીતામાં વધારો કર્યાં છે.
(૯) શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનાઃ વ્યાખ્યાતા પૂ. આ. શ્રી વિજય લબ્ધિસૂરિશ્વરજી. મૂલ્ય રૂ. ૩
મૂળસત્રના રચિયતા ગણધર ભગવાન સુધર્માવાની છે અને ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવસૂરિધરજી છે. આ સૂત્ર-પ્રન્થ ઘગે. પ્રાચીન છે. તેથી આ સૂત્રેાની ઉપયોગીતા વધારે છે તેમાં વિદ્વાન વ્યાખ્યાનકાર સૂરિજીતી સરળ શૈલી સૂત્રેાના ભાવને સમજાવામાં ઘણી ઉપયોગી બની છે. તેમાં આવતા ખાધક પ્રસંગે વગેરેને ભગવતીજીસૂત્રના આ વ્યાખ્યાનેા ખરેખર ઉપયોગી બન્યા છે.
પુસ્તકનું ગેટપ બાન્ડીંગ વગેરે પણ ઘણા સારા છે તે છતાં ૫૫૬ પાનાના આ ગ્રન્થની કિંમત માત્ર ત્રણ રૂપી રાખી છે તેથી પુસ્તક સારા પ્રચાર પામશે.
(૧૦) રત્નપ્રભા : મૂળ સંસ્કૃતમાં રચિયતા શ્રી લબ્ધિમુનિજી અનુવાદક પં. શ્રી બુદ્ધિસાગરજી ગણી. મુનિ શ્રી લબ્ધિમુનિજીએ સંસ્કૃતમાં શ્રી રત્નસૂરિજીનું જીવન લખ્યું છે તેને આ અનુવાદ કરવામાં આન્યા છે. તેમાં શ્રી રત્નસૂરિજીના છાન પરિચય કરાવ્યા છે પુસ્તકની ભાષા સરળ અને રાચક છે.
( ૧૧ ) અમરસાધના : રચિયતા શ્રી અમરચંદ ભાજી શાહ જીવનમાં ઉન્નતિ કરવા માટે, ઊંચુ સ્થાન કે પદ મેળવવા માટે સાધકને પેાતાની સાધનામાં ઉપયોગી થાય તેવા લેખકત્રીના અનુભવ વિચાર–મનન પછી રચાયેલા પદો આ પુસ્તિકામાં આપવામાં આવેલ છે. તેના ઉપર વારવાર મનન કરવા જેવું છે. તે જરૂર સાધકને ઊંચે લાવે એવા પો છે.
સ સ્કાર લક્ષ્મી : એનુ અવાડિક : સુરતથી શ્રી સુમતિબેન માલવીએ આ અવાડિક શરૂ કર્યું છે. તેના પહેલા અંક અમને મળ્યો. આ કની લેખ સામગ્રી, સુશેાલન ચિત્રા વગેરે તેમજ તેની કે શરૂઆતને પ્રસ ંગે મળેલા સંદેશાઓ જોતા જણાય છે આ અઠવાડિક જરૂર પ્રગતિ કરશે, તેમાં લેખસામગ્રી સારી વિવિધતા છે. લેખોના પ્રકારમાં પણ વિવિધતા છે તેથી વિવિધ રુચિવાળા વાચકવર્ગીમાં તે જરૂર પ્રિય થઈ પડે તેવુ છે. બહેનને ઉપયાગી અનેક લેખા જુદા જુદા વિષયો અંગે સારી માહિતી રજુ કરે છે. અમે આ અવાડિકને સફળતા ઈચ્છીએ છીએ.
111
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. 431 મહાવીર વચનામૃત सव्वे जीवा वि इच्छंति, जाविडंन मरिजिजउं / तम्हा पाणवह घोर निग्गंथा बज्जयंति णं॥ दर्शवकालिक 6-11 સવે જીવે જીવવા ઈચછે છે, કાઇ મરવા ઇચ્છતુ નથી. તેથી જે નિર્ગસ્થ કર પ્રાણીવનો ત્યાગ કરે છે, अप्पणछा परड्डा वा कोहा वा जड वा भया / / हिंसग न मुसं बूया नो अग्नं वयावए / दशवकालिक 6-12 આપણે માટે કે ખીજાને માટે કાધથી કે ભયથી બીજાને હિંસા પડાંચે તેવું અસત્ય વચન એલવું ન જોઈ એ કે બીજા પાસે બેલાવવું ન જોઈએ. न सो परिगाहो वृत्तो नायपुत्तेण ताणा। मुच्छा परिणाहो वृत्तो रइ वुत्तं महेसिणा / / दश वकालिक 6-21 સ રક્ષક વાતપુત્ર મહાવીરે વસ્ત્રાદિ પદાર્થોને પરિગ્રહ કહ્યા તુર્થી. વાસ્તવિક પરિમઠું તે મૂછ છે એમ મડષિ એ કહ્યું છે, डवसमेण हणे कोई माण मद्दया जिणे / माया मजवे मावेश लोभ संतोस जिणे // दशवकालिक 8-32 શાંતિવર્ડ ફાધને જીતવે જોઈ એ, નમ્રતાવડે અભિમાનને ! જીતવુ જોઈ , સરળતાવડે માયાને જીતવી જોઈ એ અને સંતોષથી ! લાભને જીતવા જોઇએ. પ્રકાશક: ખીચંદ ચાંપશી શાહ, શ્રી જૈન અરિમાનંદ સભાવતી મુદ્રક : હરિલાલ દેવચંદ શેઠું ; આનંદ પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર. For Private And Personal Use Only