SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માન પ્રકાશ કરજો સહુ ખરી પડ્યા છે શ્રદ્ધામાપમાં સ્ત્રો નિજમાં મરણ અમારૂં મરી ગયું છે ફરી ન જન્મથું આ જગમાં ૭ પુદગલ આ સહ નિજનિજ માગે વિખરાશે એ અવનમાં ટ્યો સહુ સંબંધ અમારે વાન રમમાણ રમા એવા પ્રભુની ચરણધૂલિને બાલેન્ડ ધારે શિરમાં મરણ અમારૂં મરી ગયું છે કરી ન જન્મશું આ જગમાં ૮ કવિ–સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ, માલેગામ શ્રી મહાવીર સ્તુતિ હરિગીત દઢ કર્મને જે છેદનારા ને વિશ્વના ઉપકારી છે, જેનું ધરીને થાન સૌ સંસારી પાસે સિદ્ધિને જેને સુરાસુરે નમે છે જે નાવરૂપ ભવાબ્ધિમાં, તેવો પ્રભુ શ્રી વીરને વંદન કરું સદુમાવથી. મહાવીરે જન્મ દેહા જન્મ સમય જિનદેવ કે, જનપદ સુખિયા લેક વાયુ સુખ કારી ચલે, આનંદ મંગલ લેક (૧) ચિવ શુકલ તેરસ ભલી, સુક્ષ ઉત્તરા જેગ; મધ્યરાત્રી જિન જનમિયા, પૂર્ણ પુણ્ય ફલ ભેગ. (૨) શાત દિશા સબ દીપતી, ત્રિભુવન દુઓ પ્રકાશક : છપ્પન દિશિ કુમારી ભલી, આઈ ચિત હુલાસ. (૬) For Private And Personal Use Only
SR No.531670
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 06 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy