SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ સમી ભાષાકલા પ્રભુને વરી હતી, એમાં ખંડનમંડન પ્રશાન્ત આનંદનિઝર વદન અને એક એક પ્રભુ હેતું, આમ કરી ને તેમ કરે એવો આગ્રહ તો- બેલની મીઠપ ગૌતમને ભાવી ગયાં-ગૌતમ સપરિવાર ભુલભુલામણીની કઈ શેતરંજ ન્હોતી–પ્રચારડા ભગવાનના અંતેવાસી બની ગયા–આમ અગ્યારે નહોતા પ્રભુ તે ઉપદેશતા-આત્મા-આત્માનું અખંડ અગ્યાર કિંજવએ શિષ્ય સમૂહ સાથે પ્રસન્નતા અવ્યય નિર્મળ સ્વરૂપ –એના તેજને ઢાંકતાં આવરણે અનુભવી પ્રભુ ચરણોમાં મસ્તક ઢાળી દીધાં– અને એ મેલને-અંધકારને વિલીન કરનારાં જીવન બનો, ભગવાન મહાવીરને પહેલે જ પગલે આમ સમર્થ પ્રભુની સ્પષ્ટ માન્યતા હતી કે માનવ ઉત્થાન માટે સંદેશવાહકે મળી ગયા. આટલું સત્ય પ્રાગટ્ય બસ છે, પછી તે માનવીએ પ્રમુવરની વિચદૃષ્ટિ અને વાણીગુણ આ સત્યના પ્રકાશને ઝીલી પિતાના જીવનપંથને અજવાળે પ્રસંગમાં પ્રકાશી રહે છે. પ્રભુ નથી વેદશાસ્ત્રોની -ભગવાનને મન આટલું બસ હતું. ટીકા કરતા, નથી એને સૂકતનું ખંડન કરતા, આ મર્મ સમજ્યા પછી કેણ કહેશે કે પ્રભુની નથી વેદાને મિથ્યાશાસ્ત્રો કહી એનો વિરોધ પ્રથમ દેશના નિષ્ફળ ગઈ ? એ તો હતી હૃદયધરાને કરતા-વળી સામે વેદભાષાના નિષ્ણાત તત્ત્વચિંતકે ધરપત આપતી પુષ્પરાવર્તની મેઘ ધારા ! હતા, એ વિદ્વાનોએ વાદવિવાદ કર્યા હતા–વાદસભાએમાં વાદની સાઠમારીઓ ખેલી હતી–વળી એમની પાસે આજ્ઞાંકિત, જ્ઞાનભિખુ સેંકડો બ્રાહ્મણબટુક કૈવલ્ય પ્રાપ્તિ કરી પ્રભુ પાછા અવાયા હતા આટલું છતાંય ભગવાનની વાણી વેદસૂક્તોનું નગરીએ પધાર્યા. ભાષ્ય રચતાં એ વિદ્વવોના હૃદયને મધુર નવનીત અમાયાનગરીમાં એ વેળા ધનવાન સોમિલ સમી ભાવી રહી. જ્ઞાનની પ્રવાહીતાને સ્વશાસ્ત્ર અને દ્વિજને આંગણે મહાયજ્ઞ ચાલતો હતો, દેશ-પરદેશના પરશાસ્ત્રના ભેદ હોતા નથી–એ રાતે એ મને વેદપારગામી અષાર મહા પંડિત યજ્ઞકાર્ય સંભાળતા સ્પર્શતી-અવિચિછન્નપણે–એ હૃદયને આજિવન હતા, યજ્ઞના આ ધર્મોત્સવમાં ઉમટતાં લેકટોળાં ભક્તિનાં બંધને બાંધી રહી. આજ આછરતાં દેખી એ વિદ્વજને ચમક્યા. વેદસક્તોની તવચર્ચા અહીં નહિ કરીએતપાસને અંતે જાણવા મળ્યું કે–ભગવાન મહાવીરનાં યાદ તો એટલું જ રાખવાનું છે કે-સામાન્ય માનવી દર્શન કરી પાવન થવા અને એમની વાણીનાં શબ્દોને પકડી રહે છે અને વિદ્વાનો પણ સંપ્રદાયી અમૃત પીવા નગરજનોની હારની હાર પ્રભુપર્વદા શબ્દ વળગાડને છેડી શકતા નથી.–અને છતાંય તરફ વહી રહી છે. કાંઈક તેજાબ, કાંઈક કુતુહલ હૃદયની ગુંચે તે અણઉકલી જ લપાઈ રહે છે. અને કાંઇક જિજ્ઞાસાથી શિષ્યવૃંદ સહિત એકેએકે * પણ જ્યારે કોઈ શબ્દનો સ્વામી. શબ્દોને સર્જકએ સમર્થ યજ્ઞવિધ પ્રભુ સમીપ ચાલી નીકળ્યા. શબ્દોના ભાવ અને અર્થનો પ્રવર્તક-જીવન રહસ્ય ભગવાન મહાવીરે “આવો! વિપ્રવર્ય! આવો!” પારગામી પુરૂષ આવી મળે છે ત્યારે આવા ચમત્કારોકહી પહેલા જ ઈન્દ્રભૂતિ ગૌતમને અમીમય વાણીથી આત્મવિલોપન યો સર્જાય છે ! ઘેરી લીધા-અને એમના જ હૃદયની વાત કરતા હોય તેમ વેદના એક સુક્તનું આત્મસાત થાય વળી કયારેક આવાં પ્રભુદર્શન કરીશું ! એવું ભાષ્ય કથી રહ્યા ગૌતમે આ વેદસૂક્તના અર્થ જય અરિહંત ! અને હૃદયના ચિંતન વચ્ચે આજ લગી રહેતો વિસંવાદ આજ સમી જતે અનુભવ્યો પ્રભુનું For Private And Personal Use Only
SR No.531670
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 06 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy