SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી મહાવીર જયંતિ અને ચૈત્રી પૂર્ણિમા ( ચૈત્ર શુ. ૧૩) (ચૈત્ર શુ, ૧૫) લેખક :-મુનિરાજશ્રી લક્ષ્મીસાગરજી જામલા શ્રી મહાવીર જયંતિ ચૈત્ર શુદિ ૧૩ વમાન પુન્ય અવસરે શ્રી યુગાદિ જીનના પ્રથમ ગણધર જૈનશાસનને પ્રર્શાવનાર ચરમ જિનપતિ શ્રી મહાવીરપુડરીકજી ઉર્ફે રૂષભસેન શત્રુ ંજયની શીતળ છાયામાં કમમાંથી કાયમને સારૂ મુક્ત થયા. એ સાથે સખ્યાબંધ આત્માઓએ સ્વકલ્યાણ સાધ્યું. પાલીતાણામાં ઉક્ત દિને ખાસ કરી યાત્રાળુઓ મોટી સંખ્યામાં એકઠા થાય છે. તે દાદાના દરબારમાં રથયાત્રાદિ મહત્સવ પૂર્વક પૂજા ભણાવી, તપકરણી પૂર્ણાંક આત્મ કલ્યાણુમાં દિવસ વ્યતિત કરે છે. અન્ય સ્થળામાં પણ શત્રુજયના પણ બંધાય છે તે શ્રદ્ધાળુએ તેના દર્શનથી યાત્રા કર્યાના વ્હાવા લે છે. કેટલેક સ્થળે સમવસરણની રચના કરવામાં આવે છે. વળી આયંબિલની ઓળીના આ છેવટના દિન હોવાથી નરનારી આહ્લાદપૂર્વક વિધિ પણ ત્યાં જ આચરે છે. સમવસરળુની રચનાથી પ્રેક્ષકને અને દર્શન કરનારાઓને સહેજ ખ્યાલ આવી શકે છે. પ્રભુશ્રી પેાતાની વિદ્યમાન અવસ્થામાં એને આશ્રય લઈ બારપદા સમક્ષ માલકાશ રાગમાં—સૌ કાઈને સમજાય તેવી મનેહર શૈલીમાં દેશના દેતા હતા. એ સાંભળી ન્દ્રો, ચક્રવત્તા એ કે રાજા-મહારાજાઓ માત્ર નહીં પણ નરનારીએ અને તિર્યંચા પ્રમુખ કાટિ ગમે વાનુ કલ્યાણુ સધાતું. ચાલુ સમયની સામગ્રીના ઉપયોગ આખુંયે દૃશ્ય ગોઠવવામાં આવે તે તે તાદસ્ય ચિતાર રજૂ કરી એક સુંદર મેધપા રૂપ નિવડે તેમ છે. દેવને એ જન્મદિન છે. આમ તીની દૃષ્ટિએ મૂળ પુરુષ ગણાતા અને તીર્થંકરોની ગણત્રીએ છેલ્લા માતા તીર્થપતિ શ્રી મહાવીરસ્વામીનું જન્મકલ્યાણક વિવિધ પ્રકારે ઉજવવું એ પ્રત્યેક જૈનનું આવશ્યક કાર્યું છે. કાઈ એ દહાડે તપાનુષ્ઠાન કરે તે માટે મનાઈ ન જ હોય છતાં આ પ આનંદ ઉલ્લાસનું ગણાય. એ દિને—પૂજા-સરઘસ–વરઘેટા અને ભાષણ કે વ્યાખ્યાના દ્વારા પ્રભુશ્રીના ઉપદેશ જૈનમાં જ નહિં પણુ જૈનેતરામાં પણ સારી રીતે પ્રચારી શકાય એવા માર્ગો યાન્વય છે. અને હજી સવિશેષ યાજ્ઞવાની આવશ્યકતા છે. પ્રભુશ્રીની અહિંસા, સત્ય, અને અનેકાંતશૈલી સંબંધી જેટલુ જ્ઞાન વધારે વિસ્તારવામાં આવે એટલી હદે વિશ્વપર શાંતિનું સામ્રાજ્ય વધે એ નિઃસદેહ વાત હોવાથી “ સી જીવ કરૂ શાસન રસી” એવી ઉદાર ભાવનાથી આ દિવસનું માહાત્મ્ય સાર્વજનિક કરવા યત્ન સેવવા ઘટે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૈત્રી પૂર્ણિમા (ચૈત્ર સુદ ૧૫) કાર્તકીની માફકજ આ દિનનું મહાત્મ્ય પશુ ખાસ કરી શ્રી શત્રુજય યાને શાશ્વતતી` સહુ જોડાયલું છે એ For Private And Personal Use Only
SR No.531670
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 06 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy