SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફ અનેકાંતદષ્ટ (લે. પ્રોફેસર જયંતીલાલ ભાઈશંકર દવે એમ. એ.) અનેકાંતવાદ એક ખૂબ ગહન શાસ્ત્રીય વિધ્ય છે. રાષ્ટ્ર અથવા વ્યક્તિ સમક્ષ સામાજિક, રાજકીય તેને શુદ્ધ અને સૈદ્ધાંતિક સ્વરૂપમાં સમજવા માટેના આર્થિક અને ધાર્મિક પ્રશ્નો ખડા હોય છે જ. આવા ઘણા પ્રયત્નો થયા છે. એમાંથી ઘણાં સફળ થયા પ્રશ્નોને ઉકેલ લાવવામાં, પરસ્પર અથડામણે દૂર છે અને ઘણા નિષ્ફળ પણ થયા છે, નિષ્ફળતાના કરવામાં, શાંતિભર્યું સમાધાન કરવામાં અને કરાકામ પછી એકતા મતાગ્રહ છે. મતાગ્રહ થાય વવામાં અનેકાંત દષ્ટિ બહુ જ ઉપયોગી થઈ પડે છે. એટલે પરમતને દ્વેષ અને પરમતા સહિષ્ણુતા દાખલા તરીકે બે ભયંકર વિશ્વયુદ્ધો પછી સમજુ ઉત્પન્ન થાય છે. જગતના અનેક ઝઘડાઓના મૂળમાં માણસને સહઅસ્તિત્વને સિદ્ધાંત જ વિશ્વશાંતિને પરમત કૅપનું કાતિલ ઝેર રહેલું હોય છે. યોગ્ય માર્ગ બતાવી શકે એવી સ્પષ્ટ પ્રતીતિ થવા પથાર્થ જ્ઞાન થાય ત્યારે મતાગ્રહ આપોઆપ લાગી છે. આ સિદ્ધાંત ખરી રીતે “જીવો અને અદશ્ય થઈ જાય છે. એક રીતે કહીએ તો અનેકાંત જીવવા દે”ને પર્યાય માત્ર છે અને તેના મૂળમાં દષ્ટિ એટલે જ યથાર્થજ્ઞાન. કોઈ પણ વસ્તુનું યથાર્થ અહિંસા પ્રધાન અનેકાંતદષ્ટિ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તેનાં ચોકકસ સ્વરૂપને જીજીવિષા પ્રાણી માત્રમાં છે. દરેક પ્રાણી છવબરાબર સમજવું જોઈએ. દરેક વસ્તુના ગુણધર્મો નને ટકાવી રાખવાને ઠેઠ સુધી પ્રયત્ન કરે છે. પરંતુ અને સ્વભાવ લગભગ અનંત અથવા અસંખ્ય છે પોતાના જીવનને ટકાવી રાખવા ઈચ્છનાર માણસે એમ કહીએ તે ચાલે ટુંકામાં દરેક વસ્તુનાં અનેક જોવું જોઇએ કે બીજાઓની પણ એ જ ઈરછા છે પાંસાઓ છે તે દરેક પાસાંનું યોગ્ય રીતે દર્શન આને અર્થ એ થાય કે મન, વચન અને કર્મથી કરવું જોઈએ અને તેના સંપૂર્ણ જ્ઞાન માટે વસ્તુના આપણે અહિંસાનું પાલન કરવું જોઈએ, અહિંસાનાં બધા પાસાંઓનું સમ્યફજ્ઞાન આવી જાય છે. આનું પણ બે પાસાં છે એટલે બે રીતે જોઈ શકાય. એક નામ જ અનેકાંત દષ્ટિ. હરિભદ્રસૂરિએ બરાબર જ તે નકારાત્મક રીતે એટલે કે કોઈને ઈજા ન કરવી छ । तत्राऽपि न द्वेष कार्यो विषयस्तु यत्न तो અને બીજી ભાવાત્મક રીતે એટલે હકારાત્મક રીતે. પૃથ: અર્થાત બીજા મતને અથવા ધર્મોને ભાવાત્મક રીતે અહિંસા પાલન જ વધારે સાચું અને અથવા શાસ્ત્રોને ઠેષ ન કરવો. પરંતુ બીજાઓ શું વધારે પૂર્ણ ગણી શકાય. ભાવાત્મક અહિંસા એટલે કહે છે તેનું પ્રયત્નપૂર્વક શોધન કરવું અનેકાંતદષ્ટિથી સર્વ પ્રાણી પ્રત્યે દયા, કરૂણ અને સમભાવ. જગત શોધન થયા પછી જે સત્ય હોય તેને સત્યરૂપે સ્વી પર કાયમી શાંતિ સ્થાપવી હોય, તમામ ધાર્મિક, કારવું અને અસત્ય નીકળી પડે તેને અસત્ય જાણું સામાજિક આર્થિક ઝઘડાઓ અને લશ્કરી યુદ્ધો ત્યાગવું આજ સાચી મધ્યસ્થ દષ્ટિ છે. અટકાવવાં હોય તો આપણે બધાએ અહિંસાધર્મનું ઉપર બતાવેલી મધ્યસ્થષ્ટિ વ્યવહારમાં કઈ રીતે શુદ્ધ હૃદયથી ગ્રહણ કરવું જોઈએ અને ભક્તિપૂર્વક ઉપયોગી થાય તે આપણે વિચારવાનું છે. કોઈ પણ આચરણ કરવું જોઈએ. For Private And Personal Use Only
SR No.531670
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 06 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy