SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. શ્રી આત્માનંદ પ્રકાશ તે કોને ખબર ?” ધ્યાનભગ્ન કરાવનારૂં આ વચન ગયો છે તેથી પ્રશસ્ત ધ્યાનનો ત્યાગ કરીને તે પ્રસન્નચંદ્રને કાનમાં પહોંચ્યું. તે વિચારવા લાગ્યા જ્યારે પ્રણામ કર્યા હતા તે વખતે તે પિતાના શત્રુ કે, “આ મંત્રીએ કેટલા અનાર્ય છે ? મેં જેમનું બનેલા અમાત્યની સાથે માનસિક યુદ્ધ કરી રહ્યો હંમેશા સન્માન કર્યું તેઓ જ મારા પુત્રની વિરૂદ્ધ હતો અને તેથી તે સમયે તે નારકી જવાને લાયક થઈ રહ્યા છે. અગર જો હું ત્યાં હાજર હતા અને હતો. તું ત્યાંથી ચાલી નીકળે ત્યાર પછી તેની તેમની પ્રવૃત્તિઓ આવી હોત તો અવશ્ય મેં તેમને ક્રિયાશક્તિ જાગૃત થઈ અને “ હું મારા શિરસ્ત્રાણથી સજા કરી હેત.” આ રીતે સંક૯પ વિકલ્પમાં પડેલા શત્રુઓનો સંહાર કરી દઈશ” એમ વિચાર કરીને પ્રસન્નચંદ્રના મનમાં તે પ્રસંગ જાણે કે મૂર્ત થયે જે તેણે પોતાના મુંડન કરેલા મસ્તક પર હાથ અને મંત્રીઓની સાથે તે માનસિક યુદ્ધ કરવા લાગ્યા. મૂળે કે તરત જ તેને જ્ઞાન થયું કે “મેં મારા એવામાં શ્રેણિક મહારાજા એ જગ્યા ઉપર ધર્મને ત્યાગ કરીને બીજાને માટે યતિધર્મની પહોંચ્યા. તેમણે કષિને નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા વિરૂદ્ધના માર્ગ ઉપર આવી પડ્યો.” આ રીતે તે અને તેમને ધ્યાનમગ્ન જોયા. વસ્તુતઃ રાજર્ષિ પોતાની ખુદની નિંદા અને ગહણ કરતા કરતા મને પ્રસન્નચંદ્રને તપનું સામર્થ્ય આશ્ચર્યજનક છે–આમ ત્યાંથી જ પ્રણામ કરીને આલેચના લીધી અને વિચારતા તેઓ તીર્થકર ભગવાન મહાવીરની પાસે પ્રતિક્રમણ કર્યું હવે તે પ્રશસ્ત ધ્યાની છે. તેણે પહોંચી ગયા. પ્રણામ કરીને તેમણે ભગવાનને વિનય- અશુભકર્મોનો વિનાશ કરી શુભ કર્મ ઉપાર્જન કર્યું. પૂર્વક પૂછયું, “ ભગવન, ઋષિ પ્રસન્નચંદ્રને મેં જે આ હેતુથી તેને માટે જુદા જુદા સમયમાં જુદી જુદી વખતે પ્રણામ કર્યા તે વખતે જે તેઓ મરણ પામત ગતિનો નિર્દેશ કરવામાં આવ્યા છે. તો તેમને કઈ ગતિ મળી હોત ?” ભગવાને કહ્યું જે સમય ભગવાન મહાવીર પ્રસન્નચંદ્રના શુભા“સાતમી નારકીમાં જાત” સાધુને નારકી કેવી શુભા ધ્યાનથી નારકી અને દેવગતિ બંધની વાત રીતે મળે ” એવો પ્રશ્ન પૂછીને શ્રેણિક આગળ કહેવા કરી રહ્યા હતા-ક્યાં સાતમી નારકી અને કયાં સવાર્થ લાગ્યા કે, “ ભગવન, જે પ્રસન્નચંદ્ર અત્યારે મારી સિદ્ધિ નામક સર્વથી ઊંચું સ્થાન. તે જ વખતે જાય તે તે કઈ ગતિમાં જાય ? ” ભગવાને જવાબ કેટલાક દેવતા તે પ્રદેશમાં ઉતર્યા તો શ્રેણિક રાજાએ આયો કે “અત્યારે સવાર્થસિદ્ધિમાં જવાને લાયક છે.” પૂછયું, “હે પ્રભે, અત્યારે આ દેવેનું આગમન રાજાએ પૂછ્યું, “એકવાર આપે નરકગતિ કહી અને શા માટે ?” બીજીવાર દેવગતિ બતાવી, તે આ દ્વિવિધ જવાબ ભગવાન મહાવીરે જવાબ આપ્યો કે “ પ્રસન્નચંદ્ર આપે કેમ આપે ? ભગવાને કહ્યું કે “વિશેષ 3 અનગારની કેવળજ્ઞાન પ્રાપ્તિથી આનંદિત થઈને થાનથી તે સમય અાભ વિચાર કર્યો હતો અને દેવો અહીં આવ્યા છે. થોડા સમયની વચ્ચે પરિ આ સમયે તે શુભ વિચાર કરી રહ્યા છે.” સામેના અંતરથી કેટલું જબદસ્ત પરિવર્તન થઈ શ્રેણિકે પૂછ્યું “એ કેવી રીતે ? " ગયું છે. નારકીમાં જવા વાળો મેક્ષને અધિકારી ભગવાને કહ્યું કે, “ તારી સેનાના નાયકેની થઈ ગયે. વાત તેણે જોયું કે પોતાના પુત્ર દુ:ખને ભાગે શ્રમણ વર્ષ ૬ : અંક ૬માંથી ઉદ્ભૂત For Private And Personal Use Only
SR No.531670
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 06 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy