SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ આત્માનંદ પ્રકાશ કરવાને છે. ધર્મસેવા કરવાનું છે. દેવ ગુરુ અને કેવળ આભાસ હોય છે. તેથી લાભને બદલે હાનિજ ઘર્મને સાંચવી સેવાધર્મ બજાવવાનું છે. એટલે જ થવાનો સંભવ ઘણે હોય છે. આમાં સુખ મળશે, તેનું સાર્થક કરવાનું છે. શરીર આપણું કહેવાય પેલામાં આનંદ મળશે, અમુક કરવાથી નિરાત થશે છતાં એ અદ્ભવ અસ્થિર વસ્તુ છે એ ભુલવું એવા ભ્રમમાં આપણે આખા જન્મ સુધી રહ્યાં નહીં જોઈએ. કરીએ તોપણું સુખને અંશ સરખે પણ આપણે આપણી પાસે કઈ સ્થિર અને ધ્રુવ એવી વસ્તુ મળતું નથી માટે સાચો માર્ગ આપણે આચર હોય તે તે ફકત આપણો આત્મા છે અને એ હેય તે અસ્થિર વસ્તુની પાછળ દોડવું નહીં જોઈએ આભાને આપણે જડ એવા કર્મોના બંધથી બાંધી પણ પરોપકારી ગણધર ભગવંતોએ પોતાના જ્ઞાન મૂકેલે છે, તેથી તે સ્થિર આત્માની અવગણના કરી વડે ધ્રુવ એવા બતાવેલ આત્મસુખની પાછળ પડવું અસ્થિર એવા કર્મના જાલમાં તેને ફસાવ્યા કરીએ જોઈએ. એ આત્મસુખ એ જ સાચુ સુખ છે. બાહ્ય તો આપણે આમા સ્થિર છતા અસ્થિર એવા કર્મના વૈભવ એ ભ્રમથી મનાએલ સુખ છે. તે પાછળ બંધને વડે રખડ્યા જ કરે એ દેખીતુ છે. માટે જ આપણે દોડી રહેલા છીએ પણ સમજી રાખવાનું આપણે આપણું શુદ્ધ ચૈતન્યરૂપ આત્માને જરાપણું છે કે, એ સુખ સાચુ સુખ નથી. ઉલટુ દુ:ખને કર્મને કલંક ન લાગે તે રીતે આપણું વર્તન કરવું આમંત્રણ આપનારૂ એ શામક સુખ છે. એ ધ્યાનમાં જોઈએ. આપણે સંસારમાં મારૂ મારૂ કરીને અનેક રાખી જ્ઞાની ભગવંતોએ પ્રરૂપેલા સમ્યકત્વના આશ્રમ વસ્તુઓ સાથે સગપણ જોડલું છે, પણ એ બધું યથી તપ, જપ, ધ્યાન ધારણાને ભાગે કાર્ય કરતા સ્થિર કે પ્રવ નથી એ સમજી રાખવું જોઈએ. ઝાંઝ- રહીએ તે જ સુખની પ્રાપ્તિ થઈ શકે. શાશનદેવ વાના પાણી પાછળ હરણ ભ્રમથી આશા રાખી દેડે બધાઓને એ સદ્દબુદ્ધિ સુઝાંડે અને જગતભં આનંદ છે પણ તેને પાણી તે મળતુ નથી જ, કારણ એ મંગલ વ એજ સદિચ્છા. સાચો ભિક્ષુ जो जाइमत्ते न य रुवमते न लाभमते न सुएणमते मयाणि सव्वाणि विवजय तो धम्मज्झाणरए जे स भिक्खू ॥ વાઢિ (૨૦ ૧) જે જાતિનું અભિમાન નથી કરતો, રૂપનું અભિમાન નથી કરતા, જે લાભનું અભિમાન નથી કરતો, જે જ્ઞાનનું અભિમાન નથી કરતે, જેણે બધા પ્રકારના મદ ઇડી દીધા છે અને જે ધમ ધ્યાનમાં રત છે તે જ સાચે ભિક્ષુ છે. For Private And Personal Use Only
SR No.531670
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 06 07
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy