________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વીકાર અને સમાચ ના
૧૧૯
નાખી દેતા ત્યારે મેં નિયમ જ કરે કે એને પણ પિતાને સાથ આપે છે. એની અસર એ થાય સ્વીકાર કરી લેવો. મારે મન બંધુ પ્રેમ અને બંધુ. છે કે શરીરને નાહકનું સહન તો કરવું પડે છે પણ નિકાની એ એક મોટી નિશાની હતી.
ક્યારેક કયારેક એને નાહકનું ઘણું બધું નુકસાન મન, એની વાસનાઓ અને એના વિકાર પણ થાય છે અને મને એવું ને એવું આળસુ રહી જ્યારે કોઈ નુકસાન કરે છે ને પરિણામે મનુષ્યનું જવાની સંભાવના પણ રહે છે. ક્યારેક ક્યારેક પતન થાય છે ત્યારે મન મે ભાઈ થઈને ઝટ બોલી આવા શારીરિક પ્રાયશ્ચિતની મન પર સારી માઠી ઠે છે કે એ તો શરીરની ભૂલ છે અને અનુતા પની
અસર થઈ જ જાય છે. આથી શારીરિક પ્રાયશ્ચિતને મદદ લઈને જ મને પોતાને પશ્ચાત્તાપ-પુનીત સમજી નિધિ થઈ શકતી નથી. પણ ઘણું ખરું તે શરીરને શરીરને જ દંડ આપે છે, કાં અપાવડાવે છે અને વધારે નુકશાન થાય છે અને મન ઉપર એની જેટલી શરીર જરા પણ ફરિયાદ કર્યા વિના એ દંડનો અસર થવી જોઈએ તે થતી નથી. આને ઉપાય સ્વીકાર કરે છે. વિકારને અનુભવ કરતાં, શરીર જે શોધવો જોઈએ. મન પર અસર થાય તેવા તમામ નિષ્ઠાથી મનને સાથ આપે છે, એવી જ રીતે, માર્ગો શોધવા જોઈએ. મનને પશ્ચાત્તાપની વેળાએ પ્રાયશ્ચિત ભેગવવામાં
( “જનસંદેશ’માંથી સાભાર ઉધૃત)
સમાચાર સાર
આચાર્ય પદવી મહોત્સવ, અમદાવાદ તે પ્રસંગે ઘણુ સ્થળેથી પદવીની સફળતા ઈચ્છતા
અમદાવાદ સદર બજાર કેમ્પમાં પંજાબ કેસરી સંદેશાઓ આવ્યા હતા. સાધુ સાધ્વીની પણ સારી સ્વ. જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભસૂરિશ્વરજી મ. ના હાજરી હતી. મુંબઈ આત્માનંદ સભાને મંત્રી શ્રી પટ્ટધર પૂ. આ. શ્રી વિજય ઉમંગસૂરિશ્વરજી મ. ના જગજીવનદાસ શીવલાલ શાહ તથા શ્રી રસીકલાલ વદ્ હસ્તે કાગણ વદ ૩ તા. ૯-૩-૬૧ના રોજ કારો પણ હાજર હતા. તે વખતે પ્રસંગે ચિત વકતમહેન્દ્ર પંચાંગના કર્તા પન્યાસજી શ્રી વિકાશવિજય વ્ય બાદ પૂ. આ. શ્રી ઉમંગસૂરિશ્વરજી મહારાજે મ. ને આચાર્ય પદવી અને પન્યાસજી શ્રી ઉદય. સૂરિમંત્રની વાંચના આપ્યા બાદ નૂતન આચાર્યનું વિજયજી મ. ને ઉપાધ્યાય પદવી આપવામાં આવી નામ વિકાશચંદ્રસૂરિશ્વરજી તથા ઉપાધ્યાયનું નામ
શ્રી ઉદયરત્નવિજયજી જાહેર કર્યું હતું.
સ્વીકાર અને સમાલોચના (૧) અનુભવવાણુઃ ( ગાંધી પ્રાણજીવન હરગોવિંદદાસના લેખોને સંગ્રહ)
પ્રકાશક મનસુખલાલ હેમચંદ સંઘવી / ન્યુ એસસીએટેડ કમિશઅલ એન્ટરપ્રાઈઝ પ્રા. લિ. ખંડેલવાલ ભુવન, હેનંબી રેડ મુંબઈ ૧ મૂલ્ય બે રૂપીઆ.
પ્રકાશકના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમના (લેખકના) જ્ઞાન, બુદ્ધિ અને સહદયતાથી પ્રેરાઈને જે તેમના લેખે દરેક વર્ગને માર્ગદર્શક અને પ્રેરણા અવશ્ય થશે ” પ્રકાશકને આહેતુ બરાબર જ છે. લેખક પોતે જીવનના વિવિધ ક્ષેત્રોને બહોળો અનુભવ ધરાવે છે અને તે અનુભવ ઉપર વિચાર
For Private And Personal Use Only