________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
આત્માનં પ્રકાશ
પણ આ તો દેખીતી વાત છે, તમે સ્વાથી છે પુરુષરૂપે સર્વત્ર આવી રહેલા છે તે પુરુષનાં જે એ વાત તો તમે આંધળા હો તે જ તમને ન બીજા હજારે સ્વરૂપો આવી રહેલાં છે તેમાંનું દેખાય. દરેક માણસ થોડોઘણે સ્વાથી તો છે જ માત્ર એક જ નાનકડું બિંદુ છે; વળી તમને એમ
અને માણસ અમક પ્રમાણમાં સ્વાર્થ હોય એ વાત લાગે કે દરેક વસ્તુમાં તમે પોતે જ આવી રહેલા છો, સામાન્ય રીતે સ્વીકારી શકાય તેવી પણ છે–પણ કયાંય વિચ્છેદ જેવું છે જ નહિ. ત્યારે તમારે જાણવું સામાન્ય જીવનમાં પણ, તમારા સ્વાર્થીપણુની માત્રા કે તમે અહંમાંથી મુક્ત થવાને માર્ગે જઈ રહ્યા છો. જે થોડીક વધુ પડતી થઈ જાય છે તો તમારા આ વિકાસમાં એક ક્ષણ એવી પણ આવે છે જ્યારે, નાક પર મુક્કો આવી પડે છે, કેમકે જગતમાં તે “અમુક વસ્તુ તે હું નથી એવું તમારે વિષે વિચારવું દરેક માણસ અહંપૂર્ણ છે અને બીજાનો આકાર કે કહેવું એ પણ તમારે માટે અશક્ય બની જાય છે, માણસને બહુ ગમત તો નથી જ હોતે.
કેમકે, તમે જ્યારે એમ કહે છે કે, જગતમાનું સર્વ માણસને નિકટને સાથી
કાંઈ તમે પોતે છે, અથવા તો તમે પોતે
જ બધું જગત છો, અથવા તો તમે પ્રભુ છે, આ બધું લેકે જાણે છે. આપણી જાહેર જીવનની અથવા તો પ્રભુ તે તમે છો, ત્યારે એમાંથી એ નીતિમાં આ બધું આવે છે. હા, તમારે થોડાક જ વાત સાબિત થાય છે કે તમારામાં હજી કાંઈક અહંકાર રાખ જોઈએ, વધારે પડતો નહિ, એ બાકી રહી ગયેલું છે. કોઈને દેખાવો જોઈએ નહિ ! પરંતુ અહં, એવી અને એક ક્ષણ એવી પણ આવે છે અને તે તે કઈ વાત કરતું જ નથી, કેમકે એની કોઈને વીજળીના ઝબકારા પેઠે આવી જાય છે અને ભાગ્યે ખબર જ નથી. એ તો માણસને એટલે બધે
જ ટકી શકતી હોય છે કે જે વખતે પેલું અખિલ નિકટને સાથી છે કે એના અસ્તિત્વની પણ કેઈને
સ્વરૂપ એ જ પોતે વિચાર કરતું હોય છે, એજ ખબર પડથી નથી અને છતાં જ્યાં સુધી અહં છે
જાણતું હોય છે, એજ સંવેદને અનુભવતું હોય ત્યાં સુધી તેમને દિવ્યચેતના પ્રાપ્ત થઈ શકવાની નથી. છે, એ જ જીવન ધારણ કરતું હોય છે. તમે
માણસમાં આ અહં રહેલો છે એટલે જ એને એ અવસ્થામાં પહોંચ્યા છે એવું પણ તમને ભાન થાય છે કે પોતે બીજાઓથી ભિન્ન એવી લાગતું નથી. વ્યક્તિ છે, જગતમાં જે અહં ન હોત તો તમને
સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ બધું બરાબર તમે, બીજાઓથી એક ભિન્ન વ્યક્તિ છે એવું ભાન બની રહે છે. એ ન થાય ત્યાંસુધી અહિંને નાનકડે ન થાત. એમાં તે તમને એમ જ લાગત કે તમે ખૂણો પણ ક્યાંક રહી જતો હોય છે. સામાન્ય રીતે એક સમગ્ર વિશ્વને નાનકડો અંશ છે-એક ઘણું તો અહં પોતે જ બહાર નજર નાખતે હોય છે, મહાન વિશ્વને એક ઘણે અ૯૫ અંશ છે, પણ એ સાક્ષી સ્વરૂપ બનીને જોતા હોય છે. તમને તો ચોક્કસ એમ જ અનુભવ થતો રહે છે કે એટલે તમારામાં હવે અહં નથી એમ તમારે તમે દરેક જણ એક અલગ વ્યક્તિ છે. તે આ કદી કહેવું જ નહિ. એ વસ્તુ બરાબર નથી. તમારે ભાન તમને અહને લીધે થતું હોય છે. જ્યાં લગી એમ કહેવું જોઈએ કે તમે અહંમાંથી મુક્ત થઈ તમને તમારે પિતાને વિષે આ પ્રમાણેનું ભાન રહે છે જવાને ભાગે જઈ રહ્યા છે. એ જ. વાત સાચી છે. ત્યાં સુધી તમારામાં અહં છે એમ તમારે સમજી લેવું. તમે જે આ દિશામાં પ્રયત્ન કરતા રહેશો,
તમને જ્યારે એમ થવા લાગે કે જગતમાં બધું આત્મસંયમ કેળવતા જશે, ક્રમે ક્રમે તમારી જાત જ તમે પોતે છે અને તમારું સ્વરૂપ તે, તમે જે પર કાબૂ મેળવતા થશો તે એ રીતે તમારા અને
For Private And Personal Use Only