________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ દર્શન ! ( [ ભગવાન મહાવીરદેવના બે જીવનપ્રસંગોનું ચિંતન ]
લેખક : બાપુલા કાલિદાસ સવાણી વીરબાલ”
મોરવાડા (વાયા રાધનપુર થઇને) ભગવાન મહાવીરે આ પરિસ્થિતિનું નિરીક્ષણ
કર્યું હતું. બાર વર્ષ મૌનસાધનામાં–ચિંતનમાં ગાળી જુવાલુકા નદીને કાંઠે શાલ તરૂની છાયામાં
સ્વપરના શ્રેયસનું સંશોધન કર્યું હતું, અને જ્ઞાન ભગવાન મહાવીર આત્મ આવરણ દુર થતાં કેવળ
પ્રાપ્તિ પછી પહેલી જ વાર જીવન સાધનાનાં સત્ય જ્ઞાન પામ્યા, અને પ્રભુ મુખની ઘેર–ગંભીર અમૃત
આમાની આવરણ અને નિબંધન અવસ્થાનું ધારા સમી વાણી વહી નીકળી. આ વક્તવ્ય શ્રવણ
આકલન કરી બતાવ્યું હતું, શ્રોતાએ તો આ કરવુંકરી કે શ્રોતાઓએ કાંઈ વ્રતનિયમ લીધા નહિ.
આ ના કરવું-એવા વિધિ નિષેધના ઉપદેશથી અને એની ગ્રંથમાં “ભગવાન મહાવીરની પ્રથમ
ટેવાયેલાં હતાં. એમણે અહીં પ્રભુની પ્રશાન મુદ્રા દેશના નિષ્ફળ ગઈ ” એવા શબ્દોમાં નોંધ થઈ.
માંથી ઝરતા અમીઝરણને હૃદયમાં ઝીલી-આનંદ આ નોંધ યુગદ્રષ્ટ ભગવાન મહાવીરની વાણીના તૃતિ અનુભવી–તૃતિને ઓડકાર ખાતા સૌ સત્ય મર્મની ઝાંખી કરાવે છે. બળબળતા ઉનાળા વાંખરાઈ ગયા. આનંદઘન આત્મ સંગીતનાં સ્પંદને પછી આકાશમાં વાદળ ઘેરાય છે અને આષાઢી મેધ માનવગણને ઝીલવાનાં હતાં. જયાં મને વીરમી જાય ધરાની તૃષા છીપાવી દે છે–પૃથ્વીનું અણુએ અણુ ત્યાં વ્રત નિયમને કોઈ પ્રશ્ન જ ન્હોતો પણ આનંદશ્વાસ લે છે, પણ દિવસ ઉગતાં જ જે માનવીનાં મન તો સ્થળ ફળાફળમાં રાચે–એટલે કઈ ધરતીને નીલવરણી જેવા ઈચ્છે તે એ નિષ્ફળ કથાકારોએ એ દષ્ટિએ નેપ્યું પ્રભુ મહાવીરની જ જાય એવી જ આ વાત છે.
પ્રથમ દેશના નિષ્ફળ ગઈ ” પણ આ નોંધ જ જ્યારે જ્યારે વિશ્વ–આંગણે યુગપુરૂષોનું પ્રાગટ્ય
પ્રભુ વાણીની વિશિષ્ટતા અને મર્મ તરફ આંગલી
ચીંધણ સમી બની રહે છે. થાય છે ત્યારે જનસમુહનું જીવન અંધશ્રદ્ધાઅવિવેક-થલ ક્રિયાકાંડ-ધામધૂમ–જીવન અને ધર્મને પંડિત અને અભણ સૌને ગમ્ય એવી લેકવિસંવાદ–આવા આવા તોથી ખરડાઈ ગયેલું ભાષાને ભગવાન મહાવીરે પોતાના વાણી પ્રવાહનું હોય છે–ભગવાન મહાવીરને સમયની જ વાત વાહન બનાવી હતી અને એ લેકભાપા-અર્ધપ્રાકૃત કરીએ રાજા, પ્રજા, બ્રાહ્મણે સૌ યજ્ઞયાગયજ્ઞહિંસા- માગધીમાં ભારતીય દેશ પ્રદેશની બોલીનું અજબ
તિષ-ક્રિયાકાંડ, યક્ષપુજા, વાદવિવાદના ચક્રાવામાં સંમિશ્રણ ભગવાને કરી લીધું હતું, અખિલ ભારતીય ઘુમી રહ્યાં હતાં. જીવન-સાધનાની સાદી અને સરળ રાષ્ટ્રભાષાએ એમ પહેલ વહેલું સાકારરૂપ ધારણ કેડી એ અટપટી ભુલભુલામણીમાં અટવાઈ ગઈ કર્યું હતું-આવા દુઘમાં સાકર જેવી ભગવાન હતી. એ અપ્તરંગી વ્યવસ્થાએ જીવનસાધના અને મહાવીરની વાણી વળી પાંત્રીશગુણયુક્ત હતી. ધર્મ એ બંનેને જાણે વિખૂટાં પાડી દીધાં હતાં. આજની ભાષામાં કહીએ તો જીવન સાફલ્યની સહચરી
For Private And Personal Use Only