________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીરના સમયને એક બોધક પ્રસંગ
Jી
મૂળ લેખક: અગરચંદ નાહટા
અનુવાદક “રક્તતેજ ભગવાન મહાવીરના સમયના અનેક પ્રસંગે મુક્તિ પદ પ્રાપ્ત થાય છે. મનુષ્ય બહુ સાવધાન બોધપ્રદ છે. તે પ્રસંગે માંથી આપણને ઘણો બોધ રહેવાની જરૂર છે. કોણ જાણે તેના આયુષ્યનો પાઠ મળે છે. મનુષ્યનું મન ઘણું જ ચંચળ છે. અંત ક્યારે આવી જાય ? જે તે વખતે તેનામાં ક્ષણે ક્ષણે તે મન શુભ અશુભ વિચારે દ્વારા શુભ અશુભ ભાવ રહી જાય તે દુર્ગતિ નિશ્ચિત છે. શુભ કર્મ બાંધે છે. મન: gવ માથાન જાં
હવે રાજર્ષિ પ્રસન્નચંદ્રને એ પ્રસંગ આપીએ પક્ષ: --આ ઉક્તિ ભગવાન મહાવીરના
છીએ. જંબુસ્વામીના ચરિત્રના અંતર-પ્રસંગના સમયના રાજા પ્રસન્નચંદ્રની બાબતમાં સોળ આના
રૂપમાં આ “વાસુદેવ હિંડી” આવે છે. પ્રસન્નચંદ્ર સાચી પુરવાર થાય છે. એક ક્ષણ પહેલાં પોતાના અશુભ વિચારે દ્વારા સાતમી નારકીને યોગ્ય કર્મ
પિતાના નાના (નાબાલિક) પુત્રને રાજ્યને ભાર
સોંપીને દીક્ષા કેમ લીધી ? આ આખો પ્રસંગ શ્રેણિપરમાણુઓને સંગ્રહ કરે છે, તે થોડા જ સમય
કના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે બતાવ્યું છે. પછી એવા પ્રબળ અશુભ કર્મને ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ હકીકતનું દષ્ટાન્ત એટલે રાજર્ષિ
રાજર્ષિ પ્રસન્નચંદ્ર પ્રસજચંદ્રનું જીવન ચરિત્ર.
- તે સમય તીર્થકર પ્રભુ મહાવીર ગુણશિલા ભગવાન મહાવીર જ તેમને જીવન પ્રસંગ,
- ચિત્યમાં બિરાજમાન હતા. તીર્થકરના દર્શન માટે શ્રેણિક રાજાના પ્રશ્નના જવાબમાં પ્રગટ કરે છે.
ઉસુક શ્રેણિક રાજ, તેમને વંદન કરવા માટે ગયા. તે પ્રસંગ “ વ ફંડી' નામના પાંચમા સૈકાના .
તેમના સેને નાયક વગેરેમાંથી બે વ્યક્તિ પિતાના મેન્યમાંથી અનુવાદ કરી અહીં પ્રગટ કરવામાં આવે
કુટુમ્બ સંબંધી વાત કરતી જઈ રહી હતી કે છે. પ્રસંગ ઘણે માર્મિક છે. તેમાં અશુભ વિચારે
તેમણે ઉપર હાથ રાખીને એક પગ ઉપર ઊભા તરફ જતા મનને રેકીને શુભ વિચારો તરફ વાળીને
ન રહી તપ કરતા સાધુને જોયા. તેમાંના એકે કહ્યું, સિદ્ધિ પ્રાપ્ત કરવાને અપૂર્વ બોધ મળે છે.
અહ, આ મહાત્મા-ષિ સૂર્યની સન્મુખ ઊભા વચન અને કાયાની પ્રવૃત્તિ તે વિચારને અનુરૂપ રહીને તપ કરી રહ્યા છે, તો ચોક્કસ સ્વર્ગ કે મેક્ષ હેય કે નહિ તો પણ કેવળ અશુભ વિચારેથી લગભગ તેમના હસ્તગત છે.” બીજાએ ઋષિને કેટલું મહાન કર્મબંધન થાય છે તેનું આ અત્યત ઓળખીને કહ્યું કે “અરે, શું તને ખબર નથી ? બેધક દષ્ટાન્ત છે, તન્દુલમજીને એક બીજે દષ્ટાન્ત આ તે પ્રસન્નચંદ્ર છે. તેને ધર્મ કયાંથી થાય ? પણ પ્રસિદ્ધ છે. તે ચોખાના દાણુ જેવડું નાનું એમણે રાજ્યવહીવટ તેના “નાબાલિક” નાના પ્રાણી કેવળ માનસિક હિંસા દ્વારા નારકીમાં જાય પુત્રને સોંપ્યો, પણ તેના મંત્રીઓ હવે તેને પદભ્રષ્ટ છે. શુભ વિચારનો અંશ પણ મોટું કાર્ય સાધી કરી રહ્યા છે. આ રીતે તે તેમણે પોતાના વંશને શકે છે. અને તેનાથી બધા અશભ કર્મને નાશ થઈ નાશ કર્યો છે. તેના અંતઃપુરની શી દશા હશે તે
For Private And Personal Use Only