Book Title: Atmanand Prakash Pustak 047 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૦ www.kobatirth.org (' ૫ ) ગુણચન્દ્ર-દેવ સર. વીરજિષ્ણુચરિય ગુણચન્દ્રે વિ. સ'. ૧૧૪૧ માં રચ્યું છે. એમણે જ દેવભત્તસૂરિ ' એ નામથી ઉત્તર અવસ્થામાં કહુાયણકાસ વિ. સ. ૧૧૫૮ માં રચ્યેા છે. વિ. સ. ૧૧૬૫ માં એમણે પાસ નાયિની રચના કરી છે. (૬) સામચન્દ્ર-હેમચન્દ્રસૂરિ (કલિકાલસ′1). ચર્ચ્યા અને ચાહિણીના પુત્ર ચ'ગદેવે દીક્ષા લીધી ત્યારે એમનું નામ સેામચન્દ્ર પડાયું. એએ વિ. સ’. ૧૧૬૨ માં સૂરિ બનતાં એમનું નામ હેમચન્દ્ર રખાયું. (૭) ધનદેવ-યશદેવરિ નવપયયરણ ઉપર વિ. સ. ૧૧૬૫ માં બૃહદ્વૃત્તિ રચનાર યશદેવસૂરિનુ નામ ઉપાધ્યાયપદ મળ્યુ ન હતું ત્યાં સુધી ધનદેવ હતુ. (૮ ) સામચન્દ્ર-જિનદત્તસૂરિ ધ્રુવભદ્રાચાર્ય વિ. સ. ૧૧૬૯ માં સેામચન્દ્ર ષ્ટિને આચાય પદ પર નિયુકત કર્યાં. એ સમયે એમનું નામ જિનદત્તસૂરિ રખાયું. ( ૯ ) પાર્શ્વ દેવગણિ-શ્રીચન્દ્રસૂરિ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) વિદ્યાતિલક-સે તિલકસૂરિ. સઘ્ધતિલકસૂરિના શિષ્ય સાતિલકસૂરિએ જયકૃિત સીલાવઐસમાલા ઉપર સંસ્કૃતમાં વિ. સ. ૧૩૯૪માં શીલતગિણી નામની વૃત્તિ રચી છે. એએ સૂરિ થયા તે પૂર્વે એમનુ નામ વિદ્યાતિલક હતું. (૧૨) સામપ્રભ-જિતાયર. શ્રી આત્માનઃ પ્રકાશ. પાલનપુરમાં રૂપાલ અને ધારથદેવીના પુત્ર તરીકે જન્મેલા અને જિનકુશલસૂરિ પાસે સાત વર્ષની ઉમ્મરે વિ. સ, ૧૩૮૨માં દીક્ષા લેનારા સામપ્રભ જ્યારે વિ. સં. ૧૪૧૫ માં આચાર્ય બન્યા ત્યારે એમનું નામ જિનેાયસૂરિ રખાયું, એએ વિ. સં ૧૪૩૨ માં કાલવમાઁ પામ્યા, એમને મેનન્દન નામે શિષ્ય હતા. " (૧૩) માહુનનન્દન-મુનિસુ દસૂરિ : સહસ્રાવધાની ' મુનિસુન્દરસૂરિએ દીક્ષા લીધી ત્યારે એમનુ નામ ‘ મેાહનનન્દન ખાયું હશે. અને આ નામ એએ વિ. સ. ૧૪૭૮ માં સૂરિ થયા ત્યાં સુધી ચાલુ રહ્યું હશે. ( ૧૪ ) ધ સુન્દરસૂરિસિદ્ધરિ. શ્રીપાલનાટક ગત “ રસવતીવણન ” વિ. સં. ૧૫૩૧ માં એમણે તૈયાર કર્યું હતું. (૧૫ ) નવિમલ-જ્ઞાનવિમલસિર, સરિ ચન્દ્ર' કુળના શીલભદ્રસૂરિના પટ્ટધર તેશ્વરસૂરિના પાશ્વદેવગણિ શિષ્ય થાય છે. એ થતાં એમનું નામ શ્રી ચન્દ્રસૂરિ રખાયુ. એમણે વિ. સ. ૧૧૬૯માં ન્યાયપ્રવેશવૃત્તિપજિકા રચી છે. એમની કૃતિઓ વગેરેની નોંધ જૈન-સ્તત્ર સન્દેહ-શ્રીપાલ-રાસ ઉપરથી આ જ્ઞાનવિમલસૂરિએ સરક઼ વિ. સ. ૧૭૩૮ માં ગુજરાતીમાં રચાયેલા (ભા. ૧ )ની પ્રસ્તાવના ( પૃ. ૩૧-૩૨) માં છે. ( ૧૦ ) ધર્મ કીતિ -ધમ ધાષસર તમાં શ્રીપાલચરિત્ર રચ્યું છે. એમણે વિ, સ ૧૭૧૦ થી ૧૭૪૭ ના ગાળામાં પહુ વાગરણ પર ટીકા રચી છે. ટેવેન્દ્રસૂરિના શિષ્ય ધર્મ કીતિ' વિ. સ. ૧૩૨૦ માં ઉપાધ્યાય અને ૧૩૨૮ માં સૂરિ થયા. તે વિ. સ’, ૧૭૫૭માં સ્વર્ગે સ'ચર્યાં. દીક્ષાસમયે એમનુ નામ ધ'કીતિ' હતું, પણ સૂરિ થતાં એ ધર્માંધોષસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. For Private And Personal Use Only આમ અહીં મે પાર શ્વેતાંબર ગ્રન્થકારાના નામાંતરની તેાંધ લીધી છે. એમાં શ્વેતાંબર તેમજ દિગમ્બરનાં જે નામ ઉમેરાવા ધટે તે જો ઉમેરાય તે ગ્રન્થકારાના પરિચય આપવાનું કાર્ય સુગમ અને

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29