________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૪
www.kobatirth.org
ખેદજનક અવસાન.
શાહ મગનલાલ તારાચંદ્ર શિહેરનિવાસી કે જેઓ આ સ. ૨૦૦૬ નાં પાસ સુદી ૧૦ ને શુક્રવારે ૭૩ વર્લ્ડની ઉમ્મરે મીલનસાર સ્વભાવના અને ધર્માંશ્રદ્ધાળુ હતા. આ સમાનાં તેએ સદ્ગતનાં આત્માની શાંતિ પ્રુચ્છીએ છીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ
સભાનાં લાક્રૂ મેમ્બર હતા તેમનુ ખેદજનક અવશાત થયું છે. તે ધણુા વર્ષથી લાઈફ્ મેમ્બર હતા.
શાહ કપુરચંદ ભાણજી ભાવનગરનિવાસી કે જેમા આ સમાના લાઇક્ મેમ્બર હતા તેમનું સ. ૨૦૦૬ ના પેશ વદી ૧૧ ને શનવારે ખેદજનક અવસાન થયુ છે. તેમે માયાળુ અને ધમ શ્રદ્ધાળુ હતા. આ સભાના તેમે ઘણા વર્ષથી લાઇફ મેમ્બર હતા. સદ્ગતનાં આત્માની શાંતિ ઇચ્છીએ છીએ.
સ્વીકાર–સમાલેાચના.
નૂતન સ્તવનાવલી-રચિયતા આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ
આ ગ્રંથમાં આચાર્ય' મહારાજ વિચિત અત્યાર સુધીની બધી કૃતિમાને તને, સજ્ઝાયા, ચૈત્યવદના અને રતુતિબેને સંગ્રહ ગવાતા રાગેામાં, સરલ ભાષામાં પ્રચલિત મધુર વિવિધ રોગોથી ખનેલ સોંમડ છે કે જેતેા લાગ લગુા સ્થળે એ લેશમાં આવે છે. જે વાચકને રસ ઉત્પન્ન કરે તેવુ છે. આચાર્ય મહારાજશ્રીનું જીવનવૃત્તાંત, ફેટા અને કૃતિની સંગીત સરલતા, પ્રતિભા વગેરે
આ ગ્રંથમાં શ્રીવિજયજીવનતિલકસૂર મદ્યારાજે આપી ગુરુક્તિ બળવી છે. આ મંથમાં ભક્તિ, વૈરાગ્ય, આધ્યાત્મિક વગેરેવડે પાંચ વિસગમાં તેની સંકલના કરવામાં આવી છે. લાસ લેવા જેવુ છે. સારા કાળે, સુંદર ટાઇપે, બાઈડીંગ કાર ને જેકેટ વગેરેડે ગ્રંથનો સુંદરતામાં વૃદ્ધે કરી છે. પ્રકાશક શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા, છાણી-વડેદરા પિત ચાર રૂપૈયા.
શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ મૂળ શ્રી રત્નોખરસૂરિષ્કૃત અને તેની સ્વેપણ શ્રાદ્ધવિવિધ કૌમુદી નામની ટીકા,
For Private And Personal Use Only
ગુજરાતી ભાષામાં કરેલ અનુવાદ ગ્રંથ (સાદા મુનિરાજ શ્રી વિક્રમવિજયજી તથા મુર્ખનરાજ શ્રી ભાસ્કરવિજયજી મહારાજ), આ ગ્રંથ ગુરૂ મહારાજ જૈન ગ્રંથમાળાના નંબર ૨૩ તરીકે પ્રકાશકે કરેલી છે. જૈતત્વ પ્રાપ્ત કરવા માટે માનવસમૂર્ત માટે આવા પૂર્વાચાર્ય રચિત મૂળ કૃતિના આધારે અનુવાદમાં ઉતરવાને પ્રયત્ન અને પ્રકાશન અંતે ઉપયેગી છે.
આ ગ્રંથની અનુવાદ પ્રથમ એ વખત થયેલ હાવા છતાં આ પ્રકાશનમાં વિશિષ્ટના જોવાય છે. તેમ ભાષાની સરલતા અને સુલમતા પશુ છે. શ્રાવકાચિત તવ ઉપયોગી આ ગ્રંથમાં દિન, રાત્રિ, પર્વ, ચાતુર્માંસક, વ અને જન્મ એ નામક છ કૃત્યે થ!)નું વન છે. કેટલેક સ્થળે સુદર કથાએ પદ્મ આપવામાં આવી છે, મનનપૂર્વક વાંયતાં બંધી હુકતો તે પ્રમાણે ચાલતા ( વર્તતા ) માનવતા વધતાં મનુષ્ય જન્મનું પ્રથક કરવા માટે આવા પૂજ્ય પુરૂષની કૃત માટે ઉપકાર સાથે માન ઉત્પન્ન થાય તેવુ છે. જૈન સાહિત્યમાં માવા ઉત્તમ પંચે પૈકી એક ઉમેાગી સાહિત્ય છે. રૂા. પાંચ રૂપિયા, પ્રકાશક, છાણી-વડોદરા.