Book Title: Atmanand Prakash Pustak 047 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531555/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. .પ્રકાશકઃ–શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર ••• વીર સં. ૨૪૭૬. પુસ્તક ૪૭ મું, માહ :: તા. ૧૪ મી ફેબ્રુઆરી ૧૯૫૦ :: વિક્રમ સં. ૨૦૦૬. श्री आदिजिनेश्वर स्तवन. (રાગ–ખિનાં બંધાવો હૈયા, ) જિનરાજ આદિજિર્ણોદા! શિવસુખ આપો રે, નાભિરાજા કે નંદા, જસ મુખ પુનમચંદા, સેહે ચરણ અરવિંદા................શિવસુખ. ૧ માતા મરૂદેવી જાયા, તીર્થંકર પ્રથમ કહાયા, સેવે સુરાસુર ઇંદ.............શિવસુખ૦ ૨ તારો મુજને જિનરાયા! તારક જે બિરૂદ ધરાયા, કાપો સવિ દુઃખદંદા..... શિવસુખ૦ ૩ અન્ય દેવો નહીં યાચું, શરણું તમારું સાચું, જગનાથે સુરતરુ કંદાશિવસુખ૦ ૪ કરુણરસના ભંડારા, જંબૂના એક આધારી; ટાળે ભવ ફંદા..............શિવસુખ. ૫ મુનિરાજશ્રી બૂવિજયજી મહારાજ. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવગિરિ (ગતાંક પ૪ ૧૦૩થી ચાલુ). દેવગિરિ અને સહજ શેઠ. ઉપર જે સાહુ સહજાએ બંધાવેલા જિનમંદિરને જિનપ્રભસૂરિએ શાહી ફરમાન બતાવીને મુસલમાનથી કરાતા વિનાશથી બચાવી લીધું તે સાહુ સહજા શત્રુ જય તીર્થ ઉપર સં. ૧૩૧માં (મહા સુદ ૧૪ને દિવસે) ૧૫,મો ઉદ્ધાર કરાવનાર સંઘપતિ સમરસિંહ 1 આ ઉદ્ધારના સંબંધમાં નીચેની હકીકત અનુસંધાનમાં લેવા જેવી છે–વિ. સં. ૧૦૮માં મધુમતી(મહુવા)ના વતની જાવડશ હે ભગવાન સ્વામીના હાથે જે આદીશ્વર ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી તેના મતકને સં. ૧૭૬૯માં ૧૪મી સદીના મહા અ યાચારી બાદશાહ અલાઉદીન અનીતા સૈનિકોએ ઉરદ કરી નાખ્યા હતા, અને સં. ૧:૧૩માં ઉદાયનમંત્રીને પુત્ર બાહડમત્રીએ બે દાહ, સત્તા લાખ દ્રવ્ય ખચ જે મુખ્ય મંદિર બંધાવ્યું હતું તેના પણ કેટલાક ભાગોના વિનાશ કર્યો હતો. સં. ૧૩૮પમાં રચેલા શત્રુંજયતીર્થક૯૫ વિવિધ તીર્થ કલ્પાન્તર્ગત)માં જિનપ્રભસૂરિજી छ -ही ग्रहर्तुक्रियास्थानसंख्ये विक्रमवत्सरे । जावडिस्थापितं बिम्बं म्लेच्छैर्भग्नं कलेर्वशात् + ૧૨૬ / હા, હા ! મહાખેદની વાત છે કે, જાવડશાહે સ્થાપેલા બિંબને સં. ૧૭૬૯માં કલિકાલના પ્રભાવથી પ્લે છાએ ભગી નાંખ્યું. ઉપદેશતરંગિણીમાં (પૃ. ૧૭૬, ૧૩૭) કહ્યું છે કે, દિલ્લીથી ૧ લાખ એંશી હજારની મુસલમાન ફોજ સૌરાષ્ટ્રમાં આવી હતી, અને તેણે જાવડશાહે સ્થાપેલી પ્રતિમાને ભંગ કર્યો હતે. આ દુઃખદ અને ભયાનક ઘટનાથી ભારતવર્ષના સમગ્ર જૈનસંધમાં હાહાકાર વ્યાપી ગયો હતો અને જૈનોના પ્રાણસમાન આ સર્વશ્રેષ્ઠ તીર્થને વિનાશ થવાથી આખો સંઘ શોકસાગરમાં ડૂબી ગયે હતા. બરાબર આ અવસરે જ જિનશાસનરૂપી વનમાં સમર નામનો સિંહ પ્રગટ થયું કે જેણે પિતાના બુદ્ધિ-પરાક્રમથી અતિવિષમ સમજમાં પરમતારક શત્રુંજય તીર્થાધિરાજને ઉદ્ધાર કર્યો. સમરસિંહ ઉપર સુલતાનની ઘણી પ્રીતિ હતી, તેથી તેનો લાભ ઉઠાવવા તેણે નિર્ણય કર્યો. અને જેના દર્શન માત્રથી જીવન ધન્ય બને છે તે તીયને ઉદ્ધાર કરવાની તેણે પ્રતિજ્ઞા લીધી. સુલતાનને પ્રસન્ન કરીને ફરીથી તીર્થસ્થાપના માટે મંજૂરી મેળવી લીધી. વસ્તુપાલ મંત્રીએ ભવિષ્યમાં લેખોથી તીર્થના ભંગની સંભાવનાથી નવડશાહે જે મમ્માણિખાણના પાષાણથી પ્રતિમા કરાવી હતી તે જ ખાણમાંથી બે મટી શ્રેષ્ઠ ફલહી( શિલા) લાવીને ભોંયરામાં રાખી હતી કે કદાચ ભવિષ્યમાં મૂર્તિનો ભંગ થાય છે તેમાંથી યુગાદિદેવ શ્રી આદિનાથ અને શ્રી પુંડરીકવામીની પ્રતિમા ભરાવી શકાય. સમરસિંહે આ પાષાણુની મૂર્તિ ભરાવવા વિચાર કર્યો, પરંતુ “વિષમ કાલમાં આવી શ્રેષ્ઠ ફલહીને ઉપયોગ કરવામાં જોખમ છે' એમ માનીને સંધે For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવગિરિ ૧૨૧ (સમારોશા) સવાલના જયેષ્ઠ બધુ જ જણાય છે. ઉકેશગ૭ના શ્રી કકકસૂરિએ સં. ૧૩૯૩માં કંજરપુરમાં રચેલા નાભિનંદનેદાર પ્રબંધમાં તથા નિવૃત્તિ ગચ્છના પાસડસૂરિના રજા ન આપી, તેથી આરાસણુની ખાણમાંથી બીજી એક મોટી ફલહી કઢાવી. આ મોટા પાષાણને પાલિતાણું લાવવા માટે ગાડાને ૨૦ તે બળદ જોડવામાં આવ્યા હતા, ચેરાશી પુરૂષોએ ખભા ઉપર ઉપાડીને ૬, દિવસે તે ડુંગર ઉપર ચડાવ્યું હતું, અને તેમાંથી પ્રતિમા ઘડવા માટે અતિકુશલ ૧૬ કારીગર પાટણથી લાવવામાં આવ્યા હતા. પ્રતિમાજી તૈયાર થયા પછી મહામહેસવપૂર્વક ધર્મવીર સમરસિંહે શ્રી સિદ્ધસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. અને પ્લેઓએ ભાગેલા બાહામંત્રીના મંદિરના બાકીના ભાગને પણ શિખર સુધી બંધાવીને પૂર્ણ કર્યો હતો. આ સિદ્ધસૂરિજીના શિષ્ય કકસૂરિએ જ સં. ૧૩૯૩માં નાભિનંદનોદ્ધાર,બંધની સંસ્કૃતમાં રચના કરી છે તેમાં તથા પાર્શ્વદત્તસૂરિના શિષ્ય અંબાદેવસૂરિએ ગુજરાતી ભાષામાં રચેલા સમરારાસ(જેન એતિહાસિક ગુર્જર કાવ્ય સંચય, (શ્રી જેને આત્માનંદ સભા પ્રકાશિત)માં આ ઉદ્ધારનું અત્યંત આનંદજનક વિસ્તારથી વર્ણન છે. આજે પણ જેને ઇતિહાસમાં મહામાત્ય વસ્તુપાલ અને પેથડશાહ પછી ધર્મરત્ન સમરાશાનું તેજસ્વી નામ ઝળકી રહ્યું છે. મહાદુઃખની વાત છે કે, સમરાશાએ સ્થાપેલા બિંબનું મસ્તક પણ પુનઃ કઈ નરપિશાચ દુષ્ટ રોએ ખંડિત કર્યું હતું. અને તેથી તેને ફરીથી ઉદ્ધાર કરવાની ફરજ ઉપસ્થિત થઈ હતી. આ કાર્ય ચિતાના વતની અને ત્યાંના મહારાણા સાંગાના પરમમિત્ર શેઠ તલાશાહના સપત્ર શેઠ ક કર્યું. એકદા સંધમાં તપાગચ્છના ધર્મરત્નસૂરિ ચિતડ આવ્યા હતા. તે સમયે તેલાશાહે ગુરુને પૂછયું હતું કે, શત્રુંજય ઉપરના સમરાશાહે સ્થાપેલા બિંબનું ખંડન થયું છે તેના ઉદ્ધારનો મનોરથ સિદ્ધ થશે કે નહીં? ગુરુએ કહ્યું કે, તારો પુત્ર કર્માશાહ એ કાર્ય કરશે. ત્યાર પછી કાલક્રમે તલાશાહ સ્વર્ગે સિધાવ્યા. કર્માશાહ કાપડને વ્યાપાર કરતા હતા. તેમાં એક પ્રસંગમાં શાહજાદા બહાદુરખાન સાથે તેમની ભત્રી થઈ હતી. સં. ૧૫૮૩માં એ જ શાહજાદે અમદાવાદમાં બહાદરશાહનું નામ ધા કરી ગાદી ઉપર બેઠે. અવસર સાધીને કર્ભાશાહે તીર્થોદ્ધાર માટે મંજૂરી મેળવી લીધી, અને ઠાઇ પૂર્વક સંઘ લઈને પાલિતાણુ આવ્યા. જે પાષાણમાંથી પ્રતિમા ભરાવવાની સમરાશા ઓસવાલની ઈચ્છા સંધની અનુમતિ ન મળવાથી મનમાં ને મનમાં જ રહી ગઈ હતી તે જ વસ્તુપાલ મંત્રીએ લાવીને રાખેલા મમ્માણિ પાષાણની પ્રતિમા કરાવવાનું સદભાગ્ય કર્માશાહને પ્રાપ્ત થયું. તેમણે એ અને વાસ્તુશાસ્ત્રમાં નિષ્ણાત વાચક વિકમંડન અને પં. વિવેકબીરની દેખરેખ નીચે પ્રતિમા ભરાવી. અંતે સર્વ ગામના સંઘોને આમંત્રણ આપીને ઉપરોકત ધર્મનસૂરિના પટ્ટશિષ્ય શ્રી વિદ્યામંડનસૂરિજીના હસ્તે સં. ૧૫૮૭ના વૈશાખ વદ ૬ ને રવિવારે મહામહોત્સવપૂર્વક તેની પ્રતિષ્ઠા કરાવી. આપણે જેમને આદીશ્વર દાદા કહીને સંબોધીએ છીએ અને જેના દર્શન માત્રથી અમૃતનું પાન કર્યાને આનંદાનુભવ થાય છે તે આ વસ્તુ પોલમંત્રીએ લાવેલા પાષાણની ભરાવેલી અને કર્માશાહે સ્થાપેલી જ પ્રતિમા છે. આ નિતાંત પુણ્યમય પરમાણુઓથી બનેલી મૂર્તિનાં દર્શન કરતાં અંગે અંગે રોમાંચ ખાં થાય છે અને આનંદનો મહાસાગર ઉછળે છે. અહીં ભારતના ખૂણે ખૂણેથી પ્રતિવર્ષ લખે લાકે યાત્રાર્થે આવે છે. આ ઉદ્ધારની વિસ્તૃત હકીકત ઉપરોક્ત ૫. વિવેકધીરે બનાવેલા સંસ્કૃત શત્રુંજયોદ્ધારપ્રબંધમાં વિસ્તારથી છે, કે જે શ્રી જેને આત્માનંદ સભા, ભાવનગરથી પ્રગટ થયો છે. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ શ્રી આત્માનંદ પ્રકાશ શિષ્ય અબદેવસૂરિએ સ. ૧૭૭૧માં (?) રચેલા સમરસ હરાસમાં આ ઉદ્ધારનું ઘણા વિસ્તારથી વર્ણન છે. સમરસિંહરાસમાં જણાવ્યુ છે કે—“ પાટણમાં રહેતા દેસલશાહને સહજ, સાણ અને સમરસિંહ એમ ત્રણ પુત્રા હતા. તેમા સમરસિંહ રત્નપરીક્ષામાં નિષ્ણાત હતા અને તેણે રાજ્યકારભારી વર્ગમાં ઘણું માન પ્રાપ્ત કર્યું હતુ. વચલા પુત્ર સાહુણે ખંભાત બ ંદરમાં નિવાસ કરીને પૂર્વજોની કીર્તિ પ્રાપ્ત કરી હતી. સૈાથી માટા પુત્ર સહજપાલે દક્ષિણદેશના દેવગિરિમાં જઇને નિવાસ કર્યાં હતા, અને ત્યાં ચેાવીશ જિનાલય ખંધાવીને તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂલનાયકરૂપે સ્થાપના કરી હતી, ” (ભાષા, ૨). ܕܐ નાભિનદનાદ્વાર પ્રખધમાં ( પ્રસ્તાવ, ૨ ) જણાવ્યું છે કે-સહજે રાજા રામદેવને ગુણાથી એવા વશ કરી લીધા હતા કે ખીજાની વાત પણ ન કરે. અને કપૂરથી સુવાસિત તાંબૂલ આપતા હાવાથી મગલાડકાએ તેનુ' ‘ કપૂરધારાપ્રવાહ ’ એવું બિરૂદ આપ્યું હતું. સહજ શેઠે રામદેવરાજાને ભેટાંઆથી પ્રસન્ન કરીને જિનાલય માટે ભૂમિ મેળવી હતી અને થાડા જ સમયમાં જિનાલય બંધાવીને તૈયાર કરાવ્યું હતું. તેમાં પ્રતિષ્ઠા કરવા માટે સહજના પિતા દેશલશાહુ ચાર્વીશ જિનબિંખ, બીજા બે મોટાં જિનમિષ તથા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા તૈયાર કરાવીને સ્કધવાહકના ખભા ઉપર સ્થાપી ગુરૂશ્રી સિદ્ધસૂરિજીની સાથે પાટણથી દેવગિર તરફ ચાલ્યા હતા. ગુરુના તથા પ્રતિમાજીના ઘણા મહાત્સવપૂર્વક સહજાશેઠે દેવગિરમાં પ્રવેશ કરાવ્યેા હતા. પછી શ્રી સિદ્ધસૂરિજીના હાથે જ પ્રતિષ્ઠા કરાવી હતી. જિનપ્રાસાદ આગળ વિશાલ મંડપ હતા અને તેમાં ૨૪ દેરીઓ હતી. જિનાલય ફરતા મનેાહર હવેલીહિત કિલ્લો કરાવ્યા હતા. પ્રતિષ્ઠા થઇ રહ્યા પછી દેસલશાહ ગુરુજી સાથે પાટણ પાછા ફર્યાં હતા. For Private And Personal Use Only પ્રશ્નધમાં એ પણ જણાવ્યુ` છે કે–સમસિંહ સંઘ લઈને શત્રુંજયતીર્માંદ્ધાર માટે પાલિતાણા આવ્યા હતા, અને ગિરિરાજ ઉપર ચડ્યા ન હતા, તેટલામાં જ દેવિગિરથી સહજા શેઠ અને ખંભાતથી સાહુણ શેઠ પણ સંઘ લઈને પાલિતાણા આવી પહોંચ્યા હતા. સમરાશા એક યેાજન સામા જઈને બંને ડિલ બધુને ભેટી પડ્યા હતા. શ્રી જિનપ્રભસૂરિ અને દેવગિરિ, લઘુ ખરતરગચ્છપ્રવર્તક શ્રી જિનસિંહસૂરિના શિષ્ય શ્રી જિનપ્રભસૂરિજી એક અસાધારણ પ્રતિભાવાન્ તથા મ ંત્ર-ત ંત્ર-ચમત્કારાદિના જાણુકાર હતા. તેમનેા જીવનસમય વિક્રમની ચૌદમી સદી છે. તેમણે ભારતવર્ષના ભિન્ન ભિન્ન સ્થળામાં વિહાર કરીને જૈન તીથ સ્થાનાનુ યથાશ્રુત અને ચથાષ્ટ વર્ણન કરતા ૫૮ કલ્પાની રચના કરી છે કે જે વિવિધતીર્થંકના નામથી પ્રસિદ્ધ છે. આ કલ્પામાં ઘણી ઘણી ઐતિહાસિક તેમજ ભોગેલિક સામગ્રી ભરેલી છે. તે પૈકીના અપાપાબૃહત્કેપ તેમણે સ. ૧૩૮૭ ના ભાદરવા વદ ૧૨ ને દિવસે દેવગિરિમાં રહીને રચે છે. દિલ્હીપતિ મુસ્લિમ શહેનશાહ મહમ્મદ તઘલક ઉપર તેમનેા ઘણું પ્રભાવ હતા. Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવગિરિ ૧૨. કન્યાનનીય મહાવીરપ્રતિમાકપમાં તેમણે જણાવ્યું કે “મહમ્મદ તઘલકે સાથે મેકલેલા ઘણું આડંબર સાથે દિલ્લીથી પ્રયાણ કરીને શાસનપ્રભાવના કરતા તેઓ મહારાષ્ટ્રના દેવગિરિ નગરમાં આવ્યા હતા અને ત્યાંથી સંઘપતિ જગસિંહ, સાહણ તથા મહૂદેવ વગેરે સંઘ સાથે પછઠ્ઠાણું (પૈઠણ) ગયા હતા અને ત્યાં શ્રી મુનિસુવ્રત ભગવાનની જીવંતસ્વામી પ્રતિમાનાં દર્શન કર્યા હતાં.” આ બનાવ સં. ૧૩૮૫ પછી છે. દેવગિરિ અને શાહ જગસિંહ. તપાગચ્છાધિપતિ શ્રી સેમસુંદરસૂરિના શિષ્ય શ્રી રત્નશેખરસૂરિજીએ સં. ૧૫૦૬ માં રચેલી શ્રાદ્ધવિધિની પજ્ઞવૃત્તિાવધિ કૌમુદીમાં (પૃ. ૧૦૩) તથા વંતિકાર આદિના કત સહસાવધાની શ્રી મુનિસુંદરસૂરિજીના શિષ્ય શ્રી શુભ શીલગણિએ રચેલી ભરતેશ્વર બાહુબલિવૃત્તિ ( ભરફેસર બાહુબલિની ટીકા) અપરામ કથાકોશની બાવીશમી કથામાં સાધર્મિક વાત્સલ્ય ઉપર દેવગિરિના શાહ જગસિંહનું દષ્ટાંત આપ્યું છે. દષ્ટાંતને સાર એ છે કે–સાધર્મિક વાત્સલ્ય મુક્તિને આપનારું છે એમ ગુરુમુખે સાંભળીને જગસિંહ શેઠે દેવગિરિમાં ૩૬૦ વણિકપુત્રોને પોતાના સમાન અદ્ધિવાળા કર્યા હતા. તે બધાને ત્યાં અનુક્રમે વર્ષમાં એક વાર પકવાન્ન આદિની ઉત્તમ રસોઈ કરવામાં આવતી હતી. અને બધા શ્રાવક કુટુંબ એકત્ર જમતા હતા. આ જમણમાં પ્રતિદિન ૭૨૦૦૦ ટંકનો ખર્ચ થતો હતો. આ પ્રમાણે જમાડવાને વારે દરેકને વર્ષે વર્ષે એક વાર આવતા હતા. - શ્રી શશીલગણિજીએ ૨૩ મી કથામાં જણાવ્યું છે કે જગસિંહ શેઠ તપાગચ્છનાયક શ્રી સોમતિલકસૂરિજીના ભક્ત હતા, અને તેમના ઉપદેશથી હજારો ઘોડા તથા બાવન દેવાલય સાથે લઈને સોમતિલકસૂરિજી સાથે શત્રુંજય-ગિરનારની યાત્રા કરી હતી. શ્રી શુભાશીલગણિએ ૨૧ મી કથામાં જણાવ્યું છે કે શ્રી જિનપ્રભસૂરિજી રામાનુગ્રામ ચિત્યપરિપાટી કરતા દેવગિરિ ગયા હતા. ત્યારે સર્વમંદિરમાં દર્શન કરતા અનુક્રમે જગસિહ શેઠને ગૃહમંદિરના દર્શનાથે પણ ગયા હતા, ત્યાં શ્રેષ્ઠ વૈર્યરત્નમય, સ્ફટિકમય તથા સુવર્ણરૂપમય પ્રતિમાઓવાળું તીર્થ તુલ્ય ગૃહત્ય જોઈને તેમણે મસ્તક ધૂણવ્યું હતું. જગસિંહ શેઠે મસ્તક ધુણાવવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે હમણાં તમારા ગૃહચૈત્યનાં દર્શન કર્યા અને વિહારમાં આવતાં જ ઘાલપુરમાં તપાગચ્છીય શ્રી સોમતિલકસૂરિજીને વાંદ્યા. આ બંને તીથે મનમાં આવવાથી મેં મસ્તક ધૂણાવ્યું છે. આથી તેમને ગુણાનુરાગી જાણીને જગસિંહશેઠે વિશેષ પ્રકારે શ્રીજિનપ્રભસૂરિની ભક્તિ કરી હતી. - શ્રી રત્નશેખરસૂરિજીના શિષ્ય શ્રી મંદિરત્નના શિષ્ય શ્રી રત્નમદિગણિજીએ રચેલી ઉપદેશતરંગિણી (પૃ. ૧૫૯-૧૬૦) માં પણ શ્રી મતિલકસૂરિજી દેવગિરિમાં જગસિંહશાહને ઘેર દેવદર્શન કરવા ગયાને ઉલેખ છે. જગસિંહશેઠ અડગ સત્યવાદી હતા. એ સંબંધી હકીકત શ્રી સોમધર્મગણીએ સં. ૧૫૩ માં રચેલી ઉપદેશસસતિ વગેરેમાં વિસ્તારથી છે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ શ્રી આત્માનંદ પ્રકાશ. દેવગિરિ અને જગદગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ, અકબરશાહ પ્રતિબોધક શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજના જીવનનું વિસ્તૃત વર્ણન લગભગ તેમના સમકાલીન જ શ્રી દેવવિમલગણિએ રચેલા સ્વપજ્ઞવૃત્તિયુક્ત હીરસૌભાગ્યમહાકાવ્યમાં છે. તેને ૬ ઠ્ઠા સર્ગમાં જણાવ્યું છે કે-મુનિ હીરહર્ષ (આચાર્ય પદવી પૂર્વેનું હીરસૂરિ મહારાજનું નામ) તેમના ગુરુ શ્રી વિજયદાનસૂરિજીની પાસે નિખિલ વાલ્મને અભ્યાસ કરીને ન્યાયશાસ્ત્રાભ્યાસ કરવા માટે શ્રી ધર્મસાગરમુનિની સાથે દક્ષિણના દેવગિરિમાં ગયા હતા. ત્યાં રહીને તેમણે શ્રાવકે એ બોલાવેલા બ્રાહમણુપંડિત પાસે તર્ક પરિભાષા, મિતભાષિણી, શશધર મણિકંડે, વરદરાજી, પ્રશસ્ત પાદ ભાષ્ય, વર્ધમાન, વર્ધમાનેન્દુ, કિરણાવેલી વગેરે ગ્રંથને અભ્યાસ કરીને ગંગેશપાધ્યાયકૃત ચિંતામણિને અભ્યાસ કર્યો હતે. અભ્યાસને બધો ખર્ચ ત્યાંના શેઠ દેવચી અને તેની પત્ની જસમાદેવીએ કર્યો હતો. હરિહર્ષ ત્યાં રહીને બીજા પણ જ્યોતિષ, ગણિત, સામુદ્રિક, વ્યાકરણદિ શાસ્ત્રોમાં નિપુણતા મેળવી હતી અને પછી ત્યાંથી પિતાને ગુરુ પાસે મારવાડ ગયા હતા. દેવગિરિ સંબંધી બીજા પ્રકીર્ણ ઉલ્લેખે. આ ઉપરાંત બીજા પણ પ્રાસંગિક ઉલેખે દેવગિરિના સંબંધમાં જોવામાં આવે છે. ઉદાહરણથ– શ્રી ધર્મશેષવિરચિત કલાકાચાર્ય કથાની સં. ૧૪૭8માં ખંભાતમાં લખાયેલી એક પ્રતિના અંતમાં તેને લખાવનાર આદિનું વર્ણન કરતી ૪૮ કલાકની એક પ્રશસ્તિ છે. આ પ્રશસ્તિ પ્રેમી અભિનંદન ગ્રંથમાં તિવિ મઘરવી પૂર્વ પ્રતિ એ શીર્ષક નીચે સારાભાઈ મણિલાલ નવાબે પ્રસિદ્ધ કરી છે. (પૃ. ૫૪૬ થી પૃ. ૫૫૦ ) તેના ૯ મા તથા ૧૦ મા શ્લોકમાં જણાવ્યું છે કે દેવગિરિમાં વસતા રાજમાન્ય રાજા નામના સંઘપતિએ શત્રુંજય-ગિરનાર-આબુ-અંતરિક્ષજી-જીરાઉલા-કુપાક વગેરે તીર્થની યાત્રા કરી હતી. ચોવીશ અને તે પછીના કેમાં જણાવ્યું છે કે-“ નન નામના દેવગિરિમાં વસતા સંઘપતિએ અંતરિક્ષ વિગેરે તીર્થોની યાત્રા કરીને શત્રુંજય-ગિરના–આબુ વિગેરે તીર્થયાત્રા માટે સંઘ લઈને ચાલ્યા હતા. બધી યાત્રા કરીને સંઘ પાટણ આવ્યો હતો અને ત્યાં તપાગચ્છાધિપતિ શ્રી સોમસુંદરસૂરિને વાંઘા હતા. ત્યાં પાટણમાં જ ઉપર જણાવેલ રાજા (રાજ મલ્લ ) નામના સંઘવીની દેસાઈ નામની પત્નીએ ગુરુદેશનામાં પુસ્તક લખાવવામાં મહાન ફળ સાંભળીને સં. ૧૪૭૩ માં ખંભાતમાં પ્રતિ લખાવી હતી.” શ્રી પ્રતિષ્ઠાસોમ મુનિએ સં. ૧૫ર૪ રચેલા શ્રી સમસુંદરસૂરિનું જીવન વર્ણવતા સેમસૌભાગ્ય કાવ્યમાં જણાવ્યું છે કે સેમસુંદર સૂરિજીએ દેવકુલપાટકમાં જ્યારે શ્રી ૧ અહીંથી વિહાર કરી મારવાડમાં ગયા પછી સં. ૧૬ ૦૭ માં નાડોલાઈ ગામમાં પંડિત પદવી હીરહર્ષમુનિને ગુરુમહારાજે આપી છે. એટલે આ દેવગિરિમાં આ અભ્યાસને સમય સં. ૧૬૦૭ થી પૂર્વે છે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દા. તરવાવબોધ (લેખક-આચાર્ય મહારાજશ્રી વિજયેકસ્તૂરસૂરિજી) (અંક ૪, પૃષ્ઠ ૭૮ થી ચાલુ) થવાના જ. જેમની પાસે ક્ષમા માગવી તેમના અપરાધે અપરિમિત છે અને ક્ષમા ફરીને અપરાધી ન થવાય તો જ ક્ષમાની પરિમિત છે. એટલે શુદ્ધિ થવી મુશ્કેલ છે. સાર્થકતા કહેવાય. કષાયેના ઉપશમ ભાવ સિવાય સાચી ક્ષમા મન-વચન-કાયાથી કોઈને પણ અપરાધ કહેવાય નહિ અને સાચી ક્ષમા સિવાય સમ- ન થવા પામે એવું લક્ષ્ય રાખવામાં આવે તો ભાવ આવી શકે નહિ. એટલે નિરંતર અપરાધો નિકારણ અપરાધી બની શકાય નહિ અને રતનશેખર વાચકને આચાર્યપદવી આપી ત્યારે મહેસવા સર્વ ખર્ચ દેવગિરિથી આવેલા મહાદેવ નામના શ્રીમંત શ્રાવકે કર્યો હતો. આ મહાદેવ શેઠને ઉલેખ ગુરુગુણરત્નાકર કાવ્યમાં પણ છે. v પર ગચ્છના શ્રી જિનભદ્રસૂરિએ વિક્રમની ૧૫ મી સદીના અંતભાગમાં દેવગિરિમાં જ્ઞાનભંડારની સ્થાપના ક્યનો ઉલલેખ સમયસુંદરજીએ અષ્ટલક્ષીની પ્રશતિમાં કર્યો છે. દેવગિરિના સંઘવી ધન્યરાજ નગરાજ નામના બે ભાઈઓએ સિદ્ધાચલની યાત્રા કરીને પાટણમાં આવીને ત્યાં સેમવિજયજીવાચકને આચાર્ય પદ તથા જિનસેમપડિતને ઉપાધ્યાય પદવી અપાવ્યાનો ઉલ્લેખ પણ મળે છે. તપાગચ્છીય શ્રી હેમવિમલસૂરિજીના પ્રશિષ્ય સુરહસમુનિના શિષ્ય શ્રી લાવણ્યમુનિએ દેવગિરિમાં રહીને સં. ૧૫૭૧ માં વત્સરાજ-દેવરાજ રાસની રચના કરી છે. આ સિવાય બીજા પણ ઉલેખે તપાસ કરતાં મળવાનો સંભવ છે. આ જોતાં સ્પષ્ટ જણાય છે કે દેવગિરિમાં ઘણું ઘણું વર્ષો સુધી જેનેનું વિશિષ્ટ સ્થાન હતું. અનેક નાના-મોટા આચાર્યાદિ મુનિવરો પધારતા હતા. કાલવશાત્ આજે દેવગિરિ ઉર્ફે લતાબાદ સાવ વેરાન દશામાં છે. બધી થઈ ૨૦૦૦ માણસની વસ્તી, તેમાં અર્ધા મુસ્લિમ છે. બાકીના હિંદુ છે. એક પણ વેતાંબર જૈનનું ઘર કે મંદિર નથી. એકાદ દક્ષિણી દિગંબર જૈન છે, અને એક ઘર જેવું દિગંબર મંદિર છે. અને તેમાં પણ પ્રતિમાઓ માત્ર ગોઠવી જ દીધેલી છે. પૂજા-અર્ચા-વ્યવસ્થાનું કંઈ નામનિશાન નથી. (ચાલુ) ૧ અત્યારે ઓરંગાબાદમાં મુખ્ય શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં એક શ્રી શાંતિનાથ ભગ વાનના પ્રતિમાજી છે. ઔરંગાબાદના લેકે કહે છે કે-“ આ પ્રતિમાજી દેવગિરિ–લતાબાદથી મૂલનાયક રૂપે પ્રતિષ્ઠા કરવા માટે લાવવામાં આવ્યા હતાં, પણ કોઈ કારણવશાત્ મૂકનાયક રૂપે સ્થાપના થઈ શકી નથી. ” For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ, તેના માટે કષાયની મંદતાની ઘણી જરૂરત છે. વિષયાભિનંદી જીવોના જીવવામાં અંતરાય નિષ્કષાયી, નિરપરાધી રહી શકે છે. મિથ્યા- નાખવાથી તેને દુઃખ થાય છે. ભિમાની ક્ષમા માગે તે ચે નિરપરાધી બની આ પ્રમાણે બહિરાત્માઓ એક બીજાના શકે નહિ, કારણ કે કષાયેનું મૂળ અભિમાન અપરાધી બને છે, તેની જ માત્ર અત્યારે ક્ષમા છે. અભિમાનીમાં નમ્રતા હેય નહિ, અને માગવાની પ્રથા છે. એટલે ક્ષમા માગવા છતાં તેથી તે સ્કર્ષ અને પરોપકર્ષવાળો હોવાથી પણ જીવે અપરાધથી મુકાતા નથી. અને પ્રથમ તે ક્ષમા માગતો જ નથી અને કદાચ નિરંતર અપરાધ કર્યો જાય છે, તેથી કઈ પણ માગે તો ય અહંતાગર્ભિત ક્ષમા હોવાથી તે જન્મમાં તેમને નિરપરાધી બનવાને વખત જ દેખાવ પૂરતી જ ક્ષમા હોય છે એટલે તે ફળ આવતો નથી અને અંતરાત્માની પ્રીતિ જાળવી શૂન્ય હોય છે. શકાતી નથી. કેવળ અધ્યામલી-અંતરાત્માઆપણે આપણા આત્માના જ ઘણા અપ. બહિરાતમા–પરમાત્માની તથા વર્ગની-અપરાધી છીએ, માટે પોતાના આત્માની જ ક્ષમા વર્ગની વાત કરવા માત્રથી નિરપરાધી બની માંગવાની જરૂરત છે. જે પિતાના આત્માની શકાય નહિ. તેમજ પરમાત્મ દશા પ્રાપ્ત કરી સાચી રીતે ક્ષમા માંગે છે તેને અપરાધી શકાય નહિ. આમાં સત્ છે, જગત અસત બનવાને પ્રસંગ આવતી નથી. જે બીજા છે, કષાય-વિષય અકલ્યાણના હેતુ છે, વસંત જીવોની ક્ષમા માગે છે અને આત્માની ક્ષમા માત્ર ક્ષણવિનશ્વર છે, સંયોગ દુઃખનું મૂળ માંગતે નથી તે અપરાધેથી મૂકાતું નથી. છે, આત્મા એકલા છે, નિત્ય છે, શાશ્વત છે, આત્માની અનેક પ્રકારની માઠી ગતિઓમાં સુખસ્વરૂપ છે, વૈષયિક સુખ દુખસ્વરૂપ છે, રાગ, અનેક પ્રકારની યાતનાઓ ભેગવવી પડે છે. છેષ, મેહ આત્માના અહિતકર્તા છે, ઈત્યાદિ તે આપણી આત્મા પ્રત્યેની નિર્દયતાનું પરિ. વાત સાચી છે, પણ તે અંતરાત્મ દશાને ણામ છે. બહિરાત્મા અજ્ઞાનતાને લઈને પોતાના પ્રાપ્ત થયેલા માટે છે, બાકી બહિરાત્મ દશામાનેલા બનાવટી સુખ માટે અંતરાત્માનું વાળા માટે તે બધું વ્યર્થ છે. કેવળ બેલવા ઘણું જ અહિત કરીને અપરાધી બને છે માટે પૂરતું છે અને સ્વાર્થ સાધવા પૂરતું છે, માટે અંતરાત્માની ક્ષમા માગી નિરપરાધી બનનાર અંતરાત્મ દશાની ક્ષમા માગીને નિરપરાધી સંસારના જીવમાત્રના અપરાધોથી મુક્ત થાય બનવાની આવશ્યકતા છે. જે અંતરાત્માની ક્ષમા છે. તે સિવાય તો માત્ર બીજા જીની પાસે માગે છે તે અવશ્ય પરમાત્માના દર્શનને ક્ષમા માગવી તે એક રૂઢિ સચવાય છે. અત્યારની અધિકારી બની શકે છે અને નિરપરાધી બનીને રૂઢિમાં બહિરાત્મા બીજા બહિરાત્માની ક્ષમા શાશ્વત સુખને ભેગી બની શકે છે. માંગે છે તે માત્ર પૌગલિક સુખમાં પહોંચાડેલી બધાને આશ્રયીને છે. પાંચ ઇન્દ્રિયના વૈપયિક તે જ સાચું છે, નિશંક છે, જે જિનેશ્વસુખમાં મગ્ન અજ્ઞાની બહિરાત્માને તેના રોએ કહ્યું છે. આવી શ્રદ્ધાની ખામીને લઈને માનેલા વૈષયિક સુખમાં અંતરાય ઉો કરવાથી દેહાધ્યાસ સર્વથા છૂટતો નથી. આત્મા અમર તેને દુઃખ થાય છે. વર્ણ—ગંધ-રસ-પર્શ અને છે એમ જાણ્યું છે છતાં મોતને ભય છૂટતા શબ્દને અણગમો ઉપગ કરવાથી તેને દુખ નથી. પાંલિક વસ્તુઓના રોગથી મોનેલું થાય છે. પિતાની ક્ષુદ્ર વાસનાઓ પિષવાને સુખ તે સાચું નથી. કારણ કે તેનું પરિણામ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તવિક વિચારણા ૧૨૭ દુખ હોવાથી તે દુખસ્વરૂપ છે. આવું જાણવા દર્શન પણ અવશ્ય થશે. ત્યાં સુધી હમણાં છતાં પણ કાંઈક અંશે મનોવૃત્તિઓમાંથી પૌ. તે કંઈક અંશે મોહની શીખવણી પ્રમાણે ગલિક સુખની વાસના જોઈએ તેવી ભૂંસાતી ચાલવું પડશે. તેયે અંતરથી સમજાશે અને નથી. વાસનાઓને લઈને તેવાં સુખ મેળવવાની મનાશે કે આ બધુંયે બેઠું છે એટલે અંશે ફુરણાઓ થાય છે, એટલી શ્રદ્ધાની કચાશ પ્રભુનાં વચનો ઉપર શ્રદ્ધા સૂચવે છે. દર્શનસમજાય છે. સજીવ અથવા તો નિઈવ, સંસા- મોહનાં દ્વાર શિથિલ થયાં છે એટલે જ કંઈક ૨માંની કોઈપણ વસ્તુ પછી તે દેહ હેય, ધન- અનાસક્તિ રહે છે તે સંપૂર્ણ અનાસક્તિ પ્રગટ સંપત્તિ હોય, બાગ બંગલા, મેટર કે નકર થવાનું ચિહ્ન સમજાય છે. ભવસ્થિતિ પાક્તાં થાકર હાય, અને છેવટે માતા-પિતા-પુત્ર-સ્ત્રી બધુંયે વ્યવસ્થિત થઈ જાય છે. શ્રદ્ધાની કચાસગાસંબંધી કે સનેહી કેમ ન હોય, પણ શમાં પણ ભવસ્થિતિની કચાશ આડી આવે છે પરિણામે બધાયને વિયોગ અવશ્ય થશે. આમ માટે શાંતિ-સમભાવ, અનાસક્તિ અને અંતજાણવા છતાં પણ અંતરમાં કપનાસૃષ્ટિ રામદશાને કેળવવાનો પ્રયાસ ઉચિત જણાય છે. સજીને મમતાની સાંકળથી આત્મા બંધાઈ રહ્યો છે, તે જ શ્રદ્ધાની કંઈક અંશે ખામી જણાય છે. સાચી રીતે જાણીએ છીએ કે દેહનો જ્યારે આપણે સ્વપરના ઔદયિક ભાવે સંગ છે. તેને અવશ્ય વિગ થવાને છે સંસારવાસી જીવોને જોઈએ છીએ ત્યારે ભિન્ન કે જેને મરણ કહેવામાં આવે છે. પછી શા ભિન્ન પ્રકૃતિવાળા છ જણાય છે, પણ જ્યારે માટે દેહનો સંગ ટકાવી રાખવા અનેક ઓપશમિકભાવે જોઈએ છીએ ત્યારે પ્રકૃતિ ના અપરાધી બની, ઉપાય કરવા પૂરતી ભેદ જણાતો નથી. આત્મા માત્ર એક જ પ્રકૃતિકાળજી રાખવી જોઈએ? પણ હજુ પ્રભુને ભાવવાલા જણાય છે અને તે જ તાત્વિક છે. ઓળખતા ઘણી વાર છે. પ્રથમ તો પિતાની જીવ તથા આત્મામાં અંતર પણ એટલું જ છે. જોઈએ તેવી ઓળખાણ થઈ નથી તો પછી જી ભિન્ન ભિન્ન અનેક પ્રકૃતિવાળા છે ત્યારે પ્રભુ કયાંથી ઓળખાય? આત્મા એક જ પ્રકૃતિવાળા હેવાથી અભેદ દર્શન મેહે કાંઈક વિવર આપ્યું હોય તે સ્વરૂપે ઓળખાય છે. દ્રવ્ય પ્રાણે ધારણ કરકાંઈક આછા આછે આત્મા તથા: પરમાત્માને વાથી જીવ કહેવાય છે અને તે દ્રવ્ય પ્રાણ ભિન્ન આભાસ થાય, પણ સ્પષ્ટપણે તો જ તે આત્મા પ્રકૃતિના ઉત્પાદક છે, કારણ કે તે જડ પુદગલકે ન તે પરમાત્માનું સ્વરૂપ અનુભવજ્ઞાન- સ્વરૂપ છે, અને તે વિકૃત સ્વરૂપ હોવાથી તેની ગોચર થતું નથી. જ્યાં સુધી મેહનું બળ વિકૃતિઓ તે જ જીની પ્રકૃતિરૂપે ઓળખાય જોઈએ તેટલા પ્રમાણમાં ઓછું થયું ન હોય, છે. અર્થાત્ દશ પ્રાણોના સમુદાયને રૂપી કહેપણ દર્શન મોહનાં દ્વાર સહેજ ઢીલા પડીને વામાં આવે છે. આ શરીરનું બીજ કર્મ છે જે ઉઘડી જાય તે પછી પ્રભુદર્શનને માર્ગ અને તે કર્મ મૂળ તથા ઉત્તર પ્રકૃતિને આશ્રખુલ્લો થઈ જાય. પછી જ્યારે દર્શનની ઈચ્છા થીને અનેક પ્રકૃતિવાળું ઓળખાવ્યું છે. તે થાય ત્યારે અ૫ પ્રયાસે પણ પ્રભુદર્શન થઈ પ્રકૃતિના ભેદથી અનેક ભેદવાળું કહેવાય છે. શકે છે. પ્રયાસ હોય અને શ્રદ્ધા હોય તો આ બધીયે પ્રકૃતિને અનુભવ શરીર વગર દર્શન મેહને દરવાજે ઉઘડશે અને પ્રભુ હેઈ શક્તો નથી, માટે જ્યાં સુધી પ્રવૃતિઓ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ શ્રી આત્માનંદ પ્રકાશ છે ત્યાં સુધી શરીર પણ રહેવાનું જ. સર્વ પ્રકુ લઈને જીવ સ્વરૂપે ઓળખાતા આત્મા તિઓને ક્ષય થયા પછી જ્યારે જીવ અશરીરી પિતાની પ્રકૃતિને વિકાશ સાધી શકતો નથી. થાય છે ત્યારે તેને આત્મા કહેવામાં આવે રાગદ્વેષ મારી પ્રકૃતિ નથી પણ કમની વિકૃતિ છે. આવા આત્માની પ્રકૃતિ તે જ તેને સ્વભાવ છે અને તેની સાથે મારે તાવિક સંબંધ જ ગુણ કહેવાય છે. અશરીરી આત્માઓ સરખી નથી, કારણ કે તે રાગદ્વેષ પૌગલિક વસ્તુરીતે જ્ઞાન સ્વભાવવાળા હોવાથી છાની પ્રકૃ- ઓના સંસર્ગથી પુદ્ગલસ્વરૂપ કર્મમાં થવાતિની જેમ ભેટવાળા દેતા નથી. આત્માની વાળી વિકૃતિ છે, માટે તે રૂપી છે અને હું પ્રકૃતિ જીવ અવસ્થામાં નષ્ટ થતી નથી, કારણ તો અરૂપી છું. વિકૃતિ માત્ર રૂપી પુદ્ગલેનું જ કે તે પ્રકૃતિ જ્ઞાનસ્વરૂપ હોવાથી આત્માથી પરિણામ છે. અરૂપી વસ્તુઓમાં વિકૃતિ છે જ અભિન્ન છે. જે જ્ઞાન પ્રકૃતિને નાશ થાય તો નહિ. અને જે અરૂપીમાં વિકૃતિ કહેવાય છે આત્માનો પણ નાશ થઈ જાય. પછી આત્મા- તે ઔપચારિક હોવાથી તાત્વિક નથી. આત્મની જીવ જેવી અવસ્થા જ ન રહે કર્મના દર્શન થયા પછી આત્મા સમજ્ઞાની થાય છે, સંગથી આત્માની પ્રકૃતિ ઢંકાઈ જાય છે. પણ જેથી કરીને તે પોતાની પ્રકૃતિનો સંપૂર્ણ નષ્ટ થતી નથી. તેમજ તેમાં કઈ પણ પ્રકાર- વિકાસ સાધી શકે છે, માટે પ્રથમ આત્મદર્શન ની વિકૃતિ થતી નથી. પણ પુદ્ગલ સ્વરૂપ મેળવવા પ્રયાસ કરવાની જરૂરત છે. જીવકર્મમાં અનેક પ્રકારની વિકૃતિઓ થાય છે. દશામાં જ્યાં સુધી વિકૃતિ સ્વરૂપ પ્રકૃતિને તેને અધિષ્ઠાતા આત્મા હોવાથી તેની કહેવાય પિતાની પ્રકૃતિ તરીકે માનીને માન-મેટાઈ છે અને તેથી તે સંસારી જીવ તરીકે ઓળ- મેળવવા ધર્મના પ્રચારના બહાને બાહ્ય આડંબર ખાય છે. કર્મની જેટલી વિકૃતિઓ છે તેટલી જ કરનારા તથા અમે સાચા અને બીજા જૂઠા જીવની પ્રકૃતિઓ. આવી વિકૃતિ સ્વરૂપ પ્રકૃ- એમ કહેનારા, અમે કહીએ છીએ તે જ વીતતિઓ નાશવાળી હોય છે. તેને સર્વનાશ રાગનો માર્ગ છે, અને તે માર્ગમાં ચાલનારને થવાથી જીવ શુદ્ધ થાય છે, જેથી તેને મુક્તા- જ મુક્તિ છે પણ બીજામાં મુક્તિ નથી એમ ત્મા કહેવામાં આવે છે. આત્માને આત્મદર્શન- કહેનારા, અને નિશ્ચયને આગળ ધરીને પૌમાં આડી આવનાર પ્રકૃતિને શાસવાળાઓ ગલિક આસક્તિભાવને પિષનારા જે એમ દર્શનમોહ તરીકે ઓળખાવે છે. તે પ્રકૃતિ કહેતા હોય કે અમને આત્મદર્શન થયું છે જ્યારે નષ્ટ થાય છે, ત્યારે જીવને આત્મદર્શન તે તે વીતરાગના માર્ગથી દૂર અવળે રસ્તે થવાથી એવી શ્રદ્ધાવાળે થાય છે કે હું આત્મા ચાલી રહ્યા છે. અને તે આત્મવિકાશના અધિછું પણ જીવ નથી. જ્યારે જીવ પિતાને કારી નથી, અને તેથી તે સ્વપરના અકલ્યાણ આત્મા તરીકે ઓળખાતો થાય છે ત્યારે તે કરનારા હોય છે માટે આવા જીવાથી અનેકનું સંસારને પણ સાચી રીતે ઓળખે છે અને અશ્રેય થાય છે અને તેથી આત્મહિનૈષિઓ સાચી રીતે જાણે છે કે કષાય વિષય આત્માની એવા વચન ઉપર શ્રદ્ધા રાખતા નથી અને પ્રકૃતિ નથી પણ વિકૃતિ છે. અને તે વિકૃતિને તેમની ઉપેક્ષા જ કરે છે. (ચાલુ) For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે અપરના મક જૈન ગ્રન્થકારે. Geocaman yang (લેખક – છે. હીરાલાલ રસિકલાલ કાપડિયા એમ. એ. ) કઈ પણ વ્યકિત કે વસ્તુની ઓળખાણ કરનાર નવપયપયરણ ઉપર શ્રાવકાનંદકારિણી નામની કરાવનારને તેના નામની જરૂરિયાત રહે છે. આમ પ૪ લઘુત્તિ રચી છે. હોવાથી પરાપૂર્વથી વ્યકિતઓનાં નામે યોજાતાં ઉપર્યુકત જિનચન્દ્રમણિએ નવતતપયરણ ૧૫ આવ્યા છે. એમાં પણ કારણવશાત અપર નામને ગાથામાં રચ્યું છે. એના ઉપર ઉપાધ્યાય યશોદેવે નામાંતરને સ્થાન મળતું રહ્યું છે. આજે પણ કેટ સંસ્કૃતમાં વિવરણ રહ્યું છે. આ વિવરણ (પત્ર લકનાં એક કરતાં વધારે નામ અને કેટલીક વાર ૭૧ આ) માં એમણે કહ્યું છે કે “ભગવતી’ ઉપનામ પણ જોવાય છે. આ લેખ તે જૈન ગ્રન્થ અંગના ઉપધાન છ મહિના વહન કરીને “ગણિ” કરે અને તે પણ પ્રાચીન ગ્રન્થકારો પૂરત બનનારનું પૂર્વ અવસ્થાનું નામ જિનચન્દ્ર છે, જ્યારે મર્યાદિત છે. ઉત્તર અવસ્થામાં એમનું નામ દેવકૃત આચાર્યું છે. જૈન મુનિવરે પૈકી કેટલાકને અંગે એ વાત (૨) ધનેશ્વર-જિનભદ્રસૂરિ જણાય છે કે એમનું “સૂરિ' થયા પૂર્વેનું નામ સુરિ થતાં બદલાયું છે. આમ પૂર્વ અવસ્થામાં એક જિનેશ્વરસૂરિના શિષ્ય અને “નવાંગતિકાર” નામ અને ઉત્તર અવસ્થામાં બીજું નામ પડ્યું અભયદેવસૂરિના ગુરૂભાઇ ધનેશ્વરે વિ. સં. ૧૦૯૫ માં હેય એવા પ્રકારો વિષે એક સંપૂર્ણ નોંધ થવી ચડાવલિ( ચન્દ્રાવતી)માં સુરસુંદરી કહા રચી છે. વટ. પણ એ કાર્ય તે અત્યારે મારાથી બને તેમ (૩) સાધારણ-સિદ્ધસેનસૂરિ. નથી એટલે હું દિશાસૂચનરૂપે આ લઘુ લેખ લખું છું. હરિભદ્રસૂરિત સમરાઈચચરિયના ઉદ્ધારરૂપે જે મુનિવરના નામના અંતમાં “વિજય’ શબ્દ ૧૧ સંધિમાં “અપભ્રંશ” માં વિલાસવઈકહા આ હોય તે સરિ બનતાં “વિજય ' પદ એમના નામની કવિએ વિ. સં. ૧૧૨૭ માં રચી છે. એમણે અનેક આગળ મૂક્વાની પ્રથા કેટલેક વખત થયા અનુસરાતી સ્વતિ-સ્તા રમાં છે. આ કવિ સિદ્ધસેનસૂરિ તરીકે જોવાય છે. આને લઇને ઉપસ્થિત થતાં નામાંતરે પ્રસિદ્ધિ પામ્યા છે. વિષે આટલું જ સૂચન બસ છે, કેમકે આ લેખ (સૈદ્ધાંતિકતે નામમાં થતા વિશેષ પરિવતનની નોંધ લેવા (૪) દેવેન્દ્રગણિ નેમિચરિ શિરોમણિ). લખાય છે. આધ્યદેવ ઉપાધ્યાયના શિષ્ય દેવેન્દ્રસિરિ થતાં (૧) કુલચન્દ્રગણિ-જિનચન્દ્રગણિ-ગુજર- નેમિચન્દ્ર' તરીકે પ્રસિદ્ધ થયા. એમણે ઉત્તરઝ ઊકેશ ગચ્છના કરિના શિષ્ય દેવગુપ્તરિ છે. પણ ઉપર વિ. સં. ૧૧રમાં સંસ્કૃતમાં સુખબધા એમના ગણિ-અવસ્થામાં કુલચન્દ્ર અને જિનચન્દ્ર નામની વૃત્તિ રચી છે. વિ. સં. ૧૧૪૧માં એમણે એમ બે નામે હતાં. એમણે વિ. સં. ૧૦૭૭ માં મહાવીરચરિય રચ્યું છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૦ www.kobatirth.org (' ૫ ) ગુણચન્દ્ર-દેવ સર. વીરજિષ્ણુચરિય ગુણચન્દ્રે વિ. સ'. ૧૧૪૧ માં રચ્યું છે. એમણે જ દેવભત્તસૂરિ ' એ નામથી ઉત્તર અવસ્થામાં કહુાયણકાસ વિ. સ. ૧૧૫૮ માં રચ્યેા છે. વિ. સ. ૧૧૬૫ માં એમણે પાસ નાયિની રચના કરી છે. (૬) સામચન્દ્ર-હેમચન્દ્રસૂરિ (કલિકાલસ′1). ચર્ચ્યા અને ચાહિણીના પુત્ર ચ'ગદેવે દીક્ષા લીધી ત્યારે એમનું નામ સેામચન્દ્ર પડાયું. એએ વિ. સ’. ૧૧૬૨ માં સૂરિ બનતાં એમનું નામ હેમચન્દ્ર રખાયું. (૭) ધનદેવ-યશદેવરિ નવપયયરણ ઉપર વિ. સ. ૧૧૬૫ માં બૃહદ્વૃત્તિ રચનાર યશદેવસૂરિનુ નામ ઉપાધ્યાયપદ મળ્યુ ન હતું ત્યાં સુધી ધનદેવ હતુ. (૮ ) સામચન્દ્ર-જિનદત્તસૂરિ ધ્રુવભદ્રાચાર્ય વિ. સ. ૧૧૬૯ માં સેામચન્દ્ર ષ્ટિને આચાય પદ પર નિયુકત કર્યાં. એ સમયે એમનું નામ જિનદત્તસૂરિ રખાયું. ( ૯ ) પાર્શ્વ દેવગણિ-શ્રીચન્દ્રસૂરિ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) વિદ્યાતિલક-સે તિલકસૂરિ. સઘ્ધતિલકસૂરિના શિષ્ય સાતિલકસૂરિએ જયકૃિત સીલાવઐસમાલા ઉપર સંસ્કૃતમાં વિ. સ. ૧૩૯૪માં શીલતગિણી નામની વૃત્તિ રચી છે. એએ સૂરિ થયા તે પૂર્વે એમનુ નામ વિદ્યાતિલક હતું. (૧૨) સામપ્રભ-જિતાયર. શ્રી આત્માનઃ પ્રકાશ. પાલનપુરમાં રૂપાલ અને ધારથદેવીના પુત્ર તરીકે જન્મેલા અને જિનકુશલસૂરિ પાસે સાત વર્ષની ઉમ્મરે વિ. સ, ૧૩૮૨માં દીક્ષા લેનારા સામપ્રભ જ્યારે વિ. સં. ૧૪૧૫ માં આચાર્ય બન્યા ત્યારે એમનું નામ જિનેાયસૂરિ રખાયું, એએ વિ. સં ૧૪૩૨ માં કાલવમાઁ પામ્યા, એમને મેનન્દન નામે શિષ્ય હતા. " (૧૩) માહુનનન્દન-મુનિસુ દસૂરિ : સહસ્રાવધાની ' મુનિસુન્દરસૂરિએ દીક્ષા લીધી ત્યારે એમનુ નામ ‘ મેાહનનન્દન ખાયું હશે. અને આ નામ એએ વિ. સ. ૧૪૭૮ માં સૂરિ થયા ત્યાં સુધી ચાલુ રહ્યું હશે. ( ૧૪ ) ધ સુન્દરસૂરિસિદ્ધરિ. શ્રીપાલનાટક ગત “ રસવતીવણન ” વિ. સં. ૧૫૩૧ માં એમણે તૈયાર કર્યું હતું. (૧૫ ) નવિમલ-જ્ઞાનવિમલસિર, સરિ ચન્દ્ર' કુળના શીલભદ્રસૂરિના પટ્ટધર તેશ્વરસૂરિના પાશ્વદેવગણિ શિષ્ય થાય છે. એ થતાં એમનું નામ શ્રી ચન્દ્રસૂરિ રખાયુ. એમણે વિ. સ. ૧૧૬૯માં ન્યાયપ્રવેશવૃત્તિપજિકા રચી છે. એમની કૃતિઓ વગેરેની નોંધ જૈન-સ્તત્ર સન્દેહ-શ્રીપાલ-રાસ ઉપરથી આ જ્ઞાનવિમલસૂરિએ સરક઼ વિ. સ. ૧૭૩૮ માં ગુજરાતીમાં રચાયેલા (ભા. ૧ )ની પ્રસ્તાવના ( પૃ. ૩૧-૩૨) માં છે. ( ૧૦ ) ધર્મ કીતિ -ધમ ધાષસર તમાં શ્રીપાલચરિત્ર રચ્યું છે. એમણે વિ, સ ૧૭૧૦ થી ૧૭૪૭ ના ગાળામાં પહુ વાગરણ પર ટીકા રચી છે. ટેવેન્દ્રસૂરિના શિષ્ય ધર્મ કીતિ' વિ. સ. ૧૩૨૦ માં ઉપાધ્યાય અને ૧૩૨૮ માં સૂરિ થયા. તે વિ. સ’, ૧૭૫૭માં સ્વર્ગે સ'ચર્યાં. દીક્ષાસમયે એમનુ નામ ધ'કીતિ' હતું, પણ સૂરિ થતાં એ ધર્માંધોષસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. For Private And Personal Use Only આમ અહીં મે પાર શ્વેતાંબર ગ્રન્થકારાના નામાંતરની તેાંધ લીધી છે. એમાં શ્વેતાંબર તેમજ દિગમ્બરનાં જે નામ ઉમેરાવા ધટે તે જો ઉમેરાય તે ગ્રન્થકારાના પરિચય આપવાનું કાર્ય સુગમ અને Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાસશીલા રમણીરત્ન = લેખક-શ્રી. મેહનલાલ દીપચંદ ચોકસી ગજ ચઢયા કેવલ ન હોય બ્રાહ્મીએ પ્રથમ દીક્ષા લીધી હતી. તે પ્રવસંયમ પંથ અતિ આકરો. વ્રત છે ખાંડાની ની પદે હતા. પૂર્વે જોયું તેમ ભગવંત ધાર” ખરેખર અનુભવસિદ્ધ વચન. ત્રસની ઋષભદેવ પધારતાં જ ભરત ચક્રીએ સુંદરીને વિરાધનાથી તો સાવચેત રહી શકાય, પણ દીક્ષા મહોત્સવ માટી ધામધુમથી કર્યો. થોડા પંચ મહાભૂતો તો ખરેખર ભૂતો જ છે. પૃથ્વી, સમય પછી ભગવંત સપરિવાર અધ્યામાંથી પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના છ સીધાવી ગયા. સાધ્વીવૃંદ પણ વિહારમાં નીકળી પ્રતિ પણ દયા દાખવવી. એના જીવને હાનિ ગયું. “વહેતા પાબી નિર્મળા' એ જનવાયકા ન પહોંચે તેમ વર્તવું એમાં જ ખાસ ઉપ- મુજબ સાધુ વિહરતા ભલા એ ટંકશાળી વચન છે. ચોગની જરૂર તેથી જ મુનિજીવનને તલવારની ભગવંતની એ આજ્ઞા પાછળ ઘણું રહસ્ય છુપાયું ધાર પર ચાલવા જેની ઉપમા અપાયેલી છે. છે. એક તો રાગબંધન એથી થવા ન પામે અને ત્યાં તો આહાર સહિત પ્રવેશતાં સંદરી જુદા જુદા પ્રદેશને સંતવાણીનો લાભ મળે. સાવીએ પ્રશ્ન કર્યો. “પ્રવર્તની મહારાજ! તમે આ પરિષહ સેવનની ટેવ પડવાથી જીવન અપ્રમાદી તો “દયા અને કરુણાના રાત દિવિચાર ન બને અને જૂદા જૂદા દેશને હવા-પાણીથી કરે છે જ્યારે જગતમાં જુદું જ ચાલી રહ્યું શરીરની તંદુરસ્તી જળવાય. આ દેખીતા ફાયદા છે. આપણા જ વડિલ બ્રાતાએ સંગ્રામની છેબાકી નિલેપ દશા કેળવવા સારુ વિહાર એ નોબતો વગાડી રહ્યા છે ! જોતજોતામાં ભયં. છે ખાસ આવશ્યક વસ્તુ છે. તેથી જ તીર્થકર કર હુતાશની સળગી ઉઠવાની છે!” ભગવાને ગામમાં એક રાત અને શહેરમાં ત્રણ કે પાંચ રાત જેવા નિયમ દર્શાવ્યા છે અને એ વળી શું કૌતુક છે? સુંદરી! તું આજે શું નવું સાંસળી લાવી? મને વિગતવાર કહી સંભ- ૨૧ ખુદ પિતે અમલમાં ઉતારી દેખાડ્યા પણ છે. લાવશે ત્યારે જ એને બરાબર ખ્યાલ આવશે. અને સુંદરી યાને સાધ્વીયુગલ ભૂલથી મુક્ત બને. આશા છે કે આ કાર્ય વિશેષ સુરિજી છે. ત્યાર પછી જ દરેક પાટે આવનાર આચાર્ય હાથ ધરશે. અને તે સમુદાયના સાધુઓ “વિજય’ શાખાથી ટિપ્પણી. અંકિત થાય છે. મારવાડના વર કાણા પાસેના વીજુ આ-વિજાપુર-વિજયપુર ગામને અંગે શાખાનું ૧ શ્રીપ્રવચનપરીક્ષાની અદ્વિતીય મહત્તા નામ વિજયાંકિત કરવામાં આવ્યું એવી કિંવદતી (પૃ. ૧૦) માં નીચે મુજબ ઉલ્લેખ છે - સંભળાય છે. ” અત્યારે વર્તતા “વિજય’ શાખામાં આઘમાં ૨ જુઓ ઉપદેશરત્નાકરસી મારી “ભૂમિકા” આa “વિજય ' નામને ધરનારા આ. શ્રી વિજયદાન- (પૃ. ૫૯-૬૦ ) For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- - - - ૧૩૨ શ્રી આત્માનંદ પ્રકાશ, વચ્ચે જે વાર્તાલાપ ચાલે છે એ વેળા પ્રથમ આવ્યા છતાં તેમનું ચરિત્ન આયુધશાલામાં તીર્થપતિ અયોધ્યાના પ્રદેશથી દૂર દૂર વિચરી પ્રવેશ ન પામવાથી એના અધિષ્ઠાયક દેવનું રહ્યા હતા. તેઓશ્રીના પછી ગામ-નગરમાં આરાધન કરવામાં આવતાં જાણવામાં આવ્યું વિચરતા સાળીગણ, નારી સમુદાયમાં ભગવંત કે-જયાં લગી તમારા નવાણુ ભાઈ તમારી ભાષિત ઉપદેશને પ્રચાર કરતા. જયણુપૂર્વ આણ સ્વીકારે નહીં ત્યાં લગી તમો પૂર્ણ કની કરણીનું સ્વરૂપ સમજાવતા અને સંસાર સ્વરૂપમાં ચક્રવતી ન ગણાઓ. ચરનના વ્યવહારમાં સદૈવ રત રહેનાર સ્ત્રીસમૂહને પ્રવેશ એટલા કાળ પર્યત થંભી જવાને. પછી જ્ઞાન સંપાદન કરવા સારુ પ્રેરણા પાસે ધીમે તો ભરતરાજે પોતાના દૂતોને જુદા જુદા ધીમે સ્વઆચારના પાલનપૂર્વક વિહરતે હતો. પ્રદેશના માલિક એવા ભાઈઓ પ્રતિ દેડાવ્યા. આ શ્રમણીઓએ ભગવંત યુગાદિની એક વાત એ સંદેશો પ્રાપ્ત થતાં જ એ દરેકને આશ્ચર્ય ખાસ હૃદયમાં કેતરી રાખી હતી અને તે થયું. પિતાશ્રી દ્વારા પ્રાપ્ત થયેલ રાજ્ય એ એ જ કે-“ નારી એ અબળા નથી પણ શકિત તા હક્કને પ્રન રહ્યો. એમાં વડિલ એવા છે. પુરુષ પ્રધાન પ્રશંસનીય છે છતાં એને ભરતરાજની આણાનો સવાલ ઉપસ્થિત થ જ ઉદ્દગમ સ્ત્રીના અંકમાંથી હોય છે. શરૂ- ન જોઈએ. બાકી જયેષ્ઠ ભ્રાતા તરીકે તે આજે આતનું સિંચનસ્થાન એ જ છે તેથી તે સ્ત્રી- પણ એમનું સન્માન સાચવવાનો ધર્મ બજાજાતિ મસાલ, પિયર અને સાસરારૂપ ત્રણ વીએ છીએ અને બજાવવાના છીએ. પણ આ સ્થાનની શોભારૂપ ગણાય છે. પોતાની આવડત વાતથી દૂતને સંતોષ કેમ થાય? તેઓએ તો સન્માગે ખરચે તે એ ત્રણેને શોભાવે અને સ્પષ્ટ સંભળાવી દીધું કે-“કયાં તો ચક્રવતની એને દુર્વ્યય કરે તો એની કરણીથી એ ત્રણે આજ્ઞા સ્વીકારે, નહિં તો યુદ્ધ માટે તૈયાર નિંદાય. પર્ષદાની વાણી કરતાં કેટલાક પ્રસંગો- થાવ.” વ્યાધ્ર-તટી જેવી સ્થિતિમાં આવી પડમાં સાધ્વીઓની પ્રેમલ અને વાર્તાલાપરૂપ વાથી એ અઠ્ઠાણું બંધ મધ્યસ્થાને એકત્ર સામાન્ય વાણી લલનાઓના અંતરમાં સેંસરી થયા. વિચાર કરતાં કંઈ માર્ગે ન જણાવાથી પ્રવેશી જાય છે; અને ગૃહિણીઓના શ્રદ્ધા- સૌ ભગવંત રાષભદેવ સમિપ જઈ, તેઓદીપક જળકતાં સારે સમાજ રેશનીથી દીપી શ્રીની સલાહ મુજબ વર્તવાનો નિશ્ચય ઉપર ઉઠે છે. આજે ગોચરી અર્થે સુંદરી સાધ્વી આવ્યા. અને આજકાલમાં તેઓ સર્વ એકઠા જનવસતીમાં ગયેલા. ત્યાં જન મુખે એક જ થઈ ભગવંત પાસે પહોંચી પણ જશે. વાત રમતી સાંભળી–ભગવંત ઋષભદેવે અહિંસા અઠ્ઠાણ કરતાં નવાણમાની અર્થાત્ તક્ષધર્મને ધ્વજ સ્થાપન કર્યો. આશ્ચર્યની શિલાના માલિક મારા સહોદર બાહુબલિની વાત તો એ છે કે તેમના સંતાનના હાથે જ જ વાત તે જુદા પ્રકારની સાંભળી. અમાપ બળના એનું નિકંદન નિકળવાની ખંજરી બજી રહી ન છે. સુંદરીએ આ સંબંધી જે વિગત મેળવી ધણીએ ચકીના દૂતને રોકડું પરખાવી દીધું અને પ્રવેશ કરતા જે વાત ઉચ્ચારી તે કડીબંધ કે એ રીતે આણ માનવાનું હરગીજ બનનાર નથી. બાપે દીધેલા વારસામાં ભારતનું શું બ્રાહી પ્રવર્તનના આદેશથી તેમના જ શબ્દોમાં લાગે વળગે? છ ખંડ ધરતીને સ્વામી થયે કહેવાતી સાંભળીએ. છતાં ધરાયો નહીં તે મારા તરફ નજર નાંખી? મહારાજ ! ભરતરાજ છ ખંડ સાધીને આ કંઈ પોપાબાઈનું રાજ્ય નથી. મારા કાંડા For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -------- --- ચારશીલા રમણરત્નો ૧૩૩ બાવડા સાબિત છે. લડવા માટે તૈયાર થવાની ષભદેવ પાસે પહોંચવું જોઈએ એટલું જ વાતથી ગભરાઈ જાય એ બીજા; આ બાહુબળ નહીં પણ તેઓશ્રીની સલાહ અનુસાર આવી નહીં જ. તક્ષશિલાને પ્રદેશ એ કંઈ “બેડી રહેલી ભયંકરતા નિવારવા કમર કસવી જોઈએ. બામણીના ખેતર” જેવો નથી કે ઝટ હાથમાં આવી જાય. અહીં તો તરૂએ તસુ જમીન ભગવંત શ્રી કષભદેવ જ્યાં સમવસર્યા માટે ખાંડાના ખેલ ખેલવા પડશે. હજારોના હતા એ નગરમાં પગ મૂકતાં જ સાધ્વીગણને રક્તથી ધરતી ભીની નહીં થાય ત્યાં સુધી કાને પડયું કે-ચક્રવતીના આદેશ સંબંધમાં . હારા ચકીને અહીંને સિમાડા વટાવ પણ દી) , , , , , સલાહ લેવા આવેલા અઠ્ઠાણું પુત્રીએ ભગવ• ભારી પડશે. બાહુબલિના જીવતાં તો હાર તના વાણી સાંભળી પ્રવજ્યા અંગીકાર કરી સ્વામી તક્ષશિલામાં પગલા પાડી શકે એવો છે. અરિહંત પ્રભુની ઉપદેશ–શક્તિ ખરેખર ચંચમાત્ર સંભવ નથી. અહીં તો માથા સાટે : આ સાલી અદ્વિતીય હોય છે. પાંત્રીશ ગુણથી ભરપૂર માલ ખાવાનો છે. એ ચકી એના ઘરમાં. અહીં દેશનાને ફળ બેઠા વિના રહેતા નથી. અપવાએનું કંઈ ન ચાલે. અહીં તે મારી આના દિને પ્રસંગ વલલે બને છે ત્યારે એ અહેરાચાલવાની. વસુંધરા તો વિરોગ્યા કહેવાય છે. (આશ્ચય )રૂપ ગણાય છે. હત. સત્વર જા, અને હારા માલિકને કહેજે પણ જે વૃત્તાન્ત થોડા કાળ પર્વતની કે બાહુબલિ યુદ્ધ આપવાને તૈયાર છે. વીર- શાન્તિ પાથરી હતી, એની પાછળ બાહુબલિ ત્વનો મુકાબલો શબ્દથી નહીં પણ કાર્યથી અને ભરતરાજ વચ્ચે મેળ મળે છે કે કેમ એ સમરભૂમિ પર જ થશે. પ્રીત હજુયે અણઉકલ્યો હતે. પૂર્વે જોયું પ્રવર્તની મહારાજ, મારા સહોદરની પ્રકૃતિ તેમ એ નમતું તાળે તેમ હતું જ નહીં. અઠ્ઠાણું હું સારી રીતે જાણું છું. એ પાક લડયે છે. ભત્રિજાએ વડિલ કાકાશ્રીની આજ્ઞા માથે ચઢાવી ભરતરાજની સ્થિતિ “સૂડી વચ્ચે સેપારી” છતાં ચરિત્ન આયુધાગારની બહાર જ રહ્યું. જેવી છે. એટલે ઉભય વચ્ચે યુદ્ધ થવાનું લડાઈ યુદ્ધ નિવારવા પ્રયત્ન કરવામાં ચક્રવતીએ કચાશ એટલે સર્વનાશ. માનવતાનું લીલામ હજારો ન રાખી પણ વિધિના રાહ નિરાળા એટલે માનો અને તિય ચાના કચર ઘાણ ! હિંસા યુદ્ધના ઢેલ ગડગડ્યા. ઉભય બંધવો પોતડાકિનીનું તાંડવ નૃત્ય ! અજાયબી તો એ કે પિતાની વિશાલ સેના સહિત રણાંગણમાં એકઠા આ સર્વના બી રોપનારા અહિંસાના આધ- થયા. શસ્ત્રાસ્ત્રોની કાફેંકી એટલે સંહાર પ્રણેતાના સમજુ પત્રો !! સુંદરી સાધીની લીલા અને ધૃણ પેદા કરે તેવી ભીષણ દશાનું વાત સાંભળી બ્રાહ્મી ગુરૂણી, ઘડીભર તે મૌના- ચિત્રાલેખન-મારામારી, કાપાકાપી સિવાય ત્યાં લંબન કરી ગયા, અને મને પ્રદેશમાં કંઈક બીજું કંઈ જ ન સંભવે. નિર્ણય થતા બોલ્યા. આ સમાચાર પ્રાપ્ત થતાં જ, જેમણે પોતાની હણહાર મિથ્યા થતું નથી, છતાં આત્માએ સેવા આપવા નિરધાર કરી ઉગ્ર વિહાર કર્યો સ્વશક્તિ અનુસાર વિષમ પરિસ્થિતિ પલટવાને હતો એવું બ્રાહ્મી સુંદરીરૂપ સાધ્વીયુગલ પ્રયાસ કરે ઘટે. દીઠું તે જ્ઞાનીનું જ થવાનું. નમતી મધ્યાન્હે પ્રભુ પાસે આવ્યું. વિનયઆપણુ હવે જલદી વિહાર કરી તીર્થપતિ શ્રી પૂર્વક અંતરની અભિલાષા પ્રગટ કરી. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ શ્રી આત્માનંદ પ્રકાશ કૈવલ્ય જ્ઞાનરૂપી દિવ્ય દર્પણથી ચોદ રાજ અધિકારી સાધુ-સંતો રહ્યા. તેમના હાથમાં લાકના ભાવ જાણનાર ભગવંત અષભદેવ બોલ્યા- પરોપકારની તકે સંખ્યાબંધ સંવે. સાધ્વી- તમારી અભિલાષા સુંદર છે, પણ એને ગણુ માટે શું ? ફળ બેસવાને સમય હજુ પાક્યો નથી. લડનાર પુત્રીઓ, જે કાર્ય તમારી મીઠી વાણીના આત્માઓ પોતે કેને સંતાન છે એટલું એકાદ ઈશારાથી થાય તે બીજાથી બનવા સંભવ વિચારે તે યુદ્ધ કરે ખરા? ધરતી કેઈની નથી. મોક્ષ માર્ગ તે ઉભય માટે ખુલ્લો છે. ત્યાં સાથે ગઈ નથી એટલે સાર ગ્રહણ કરે તો ? નર-નારીના ભેદ નથી. મોટો આધાર તો અરે એ રાજ્યપાટ, બાગબગીચા કે રમણિય આત્માના ક્ષપશમ પર અવલંબે છે. ખરું પ્રાસાદમાં સારભૂત કંઈ ન હોવાથી એ સર્વ કામ તો ભાવનાની ઉત્કૃષ્ટ દશા કાઢે છે. આ તજી જનારા પિતાનું ઉદાહરણ દયે તે ? અરે ! અવસર્પિણ કાળમાં ઓગણીશમાં તીર્થકર પિતાના જ અઠ્ઠાણુ ભ્રાતાઓના જીવન સામે મલ્લીકમારી થનાર છે. નારીગણના ભૂષણ સમા નજર કરે તે ઘડીભર પણ પોતે જે કરી રહ્યા એ બપોરે પ્રવ્રજ્યા લેશે અને સાંજે કેવલી છે તે વાસ્તવિક નથી એમ સમજ્યા વગર બનશે. એમના જેટલી ઝડપ કેવલ્યમાં બીજા રહે ખરું ? પણ તીર્થકર નથી નેધાવતા. આ પછી પણ અજ્ઞાન પડળ જેમના નેત્રો પર ઉભય સાધ્વીઓએ આત્મશોધનમાં દિવસો છવાયા હોય, કેવલ સ્વાર્થ વૃત્તિ જ જર કરી વ્યતીત કરવા માંડયાં. પરમાર્થની એક પણ તક બેઠી હોય, અને માત્ર પોતાનું પગલું જ સાચું નકામી જવા ન દીધી. સ્વપરના કલ્યાણમાં સદા છે એવો એકાંતવાદ ગળું પકડી બેઠા હોય ત્યાં રત રહેનાર એવા એ યુગલ માટે એક સોનેરી સત્યના દર્શન અસંભવિત છે. એ ઉભયના પ્રભાત ઊગી. ભગવંતનું તેડું આવ્યું. મનપ્રદેશમાં કર્મરાજે સખત જાળ પાથરી ભરત બાહુબલિના યુદ્ધમાં બળવાન તો દીધી છે તેથી જ કર્તવ્ય-અકર્તવ્યનું ભાન , બાહુબવિ ગણાયા. ઉગામેલી મુઠ્ઠી જે મારી હેત તેઓ ગુમાવી બેઠા છે. હજારો ના પ્રાણની તે ભરતરાજ હતા નહતા થી પણ વડિલનો હળી કરી રહ્યા છે. કર્મની લીલા વિચિત્ર છે. • વનય યાદ આવતાં જ બાહુબલિએ એ મુઠ્ઠીથી સામુદાયિક કર્મના કારણે એક સાથે પ્રાણ માથાના વાળને લેચ કરી વાળે અને સાધુ જવાને વેગ હોવાથી સુદ્ધભૂમિ પરના મરણ બની જંગલમાં પહોંચ્યા. વિચાર આવે કે પ્રભુ હાહાકાર મચાવે છે. તેઓ એમાં નિમિત્ત સમિપ હમણા જઈશ તે લઘુ બંધને વંદન કારણરૂપ છે. સમજુ પુરુષનો પ્રયત્ન એ કરવું પડશે, એ કરતાં કેવલી થઈને જવું જ સ્થિતિ નિવારવા અંગે ચાલુ હતા અને જે સારું. વાત નાનકડી જણાય છે. એને તો આ સમાચાર આવ્યા છે તે આનંદજનક છે. ઉભય બલાઢયને વર્ષભર રખડાવી માર્યો. માનની એ બંધુઓએ સિનિકનું યુદ્ધ અટકાવી જય-પરા. રેખાએ કેવલ્યની રેખા દોરી દીધી. કાયાનું જયનું માપ કહાડવા પાંચ પ્રકારના કંદ્વ યુદ્ધ કલેવર સઈ નાખ્યા છતાં પણ કૈવલ્યની ભૂખ નકકી કર્યા છે. ન ભાંગી. સાચી સમજણ પર છવાયેલ પડદો ભગવંત, તે પછી અમારા હાથે આ કાર્ય. ન ઉચકાયા ! માં કંઈ જ સેવા નહીં થાય? ઉપદેશના મુખ્ય ભગવંતે એ પડદે ઉચકવા બ્રાહ્મી-સુંદરી For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાસ સુધારે રૂપ યુગલને બહુબલિ ક્યાં અનશન કરી ધ્યાન- એ પ્રત્યક્ષ કરવું હોય તો હે પુર પ્રાં માં મન ખડા હતા ત્યાં મે કહ્યું. શું ય કયાં ડતી આવેલ શ્રવણ બે પુલમાં ટેકરી ઉપર એડએ યુગલને કહી હતી. યુગવે મધુરી વાણીમાં પશે ઉછેરી શ્રી ગોમતેશ્વર તરીકે ઓળખાતી સાદ પાડયે “ વીરા મારા ગજથકી ઉતરે, દિગંબર મૂર્તિ જે વી. દર્શન કરતાં જ હૃદયમાં ગજ ચલ્યા કેસલ ન હોય” યાનમગ્ન સતની અદ્દભુત મંથન જાગે છે. આ પ્રતિમા હજારે ના કર્ણધ માં એ શબ્દ પહોંચતાં જ વિચારણું આકર્ષણરૂપ છે, અમે માન, માન કે ગને ભભુકી ઉઠી “ગજ” વળી કેવો? એ પ્રથમ પ્રશ્ન. ઓળખાવવા જે મધુરો પ્રયાગ સરીયુગલે સાધીએ મૃ ન વધે. તરત જ પડદો ચીરો કર્યો અને જે અક્ષરો વડે આજે વયે લઘુ છતાં જ્ઞાને વડા એવા બે ધોને વદન પણ તે કાળના જેટલા જ ટંકશાળી છે અને કરવામાં શરમ કેવી? પગ ઉઠાવતાં જ કેવલજ્ઞાન, ભવિષ્ય માં રહેવાના છે. કેવી અભુતા ! મધુ છતાં માર્મિક શબે ચારશીલા રમg રનેમાં બ્રાહ્મી-મુંદીરૂપ એ સમયમાત્રમાં કામ કાઢી નાંખ્યું. અન- કુમારિકાયુગલ એ કારણે જ અગ્ર દે છે અને શનમાં આ બળવાન અમે કેવા દેખાતા હતા પ્રાતઃસ્મરણીય બન્યું છે. એક ખાસ સુધારે ગયા અંકમાં દેવગિરિ લેખમાં પૃ ૧૦૧ ૫ ૧૦ માં આવેલ વારિ શબ્દના ટિપ્પણમાં મેં જણાવ્યું હતું કે “બાલદિને “બલદગાડી” એ અર્થ સંભવિત છે.” આ દેશી પીને વાચક શબ્દ ઘર શબઢ ઉપરકી બચે હશે, એવી કે નાથી બાલદિને “બાદગાડી” અર્થ મેં જણાવ્યું હશે પરંતુ આ સંબંધમાં વઢવાણથી મારા માનનીય માત્ર મુનિરાજ શ્રી ચંદ્રભાગરજી મ. , ણાવે છે કે તમે “બાવદિનો અર્થ બળ ગાડી કર્યો છે તે બરાબર નથી કારણ કે મારવાડમાં ગધેડાં અને બળદ પર પેઠ-માલ લાદી, વેચનાર વણઝારાએને બાલદિયા કહે છે. એનું જ સંસ્કૃત રૂપાંતર ઉપદેશતરંગણમાં કર્યું છે એટલે એ લેકભાષાનો શબ્દ છે.” | મારા મિત્રના આ લખાણી એમ ફલિત થાય છે કે તારે શબ્દનો અર્થ પઠ ઊર્ફે વણઝાર છે, અને પેઠ ચલાવનાર કે જેને ગુજરાતમાં વણઝારા કહેવામાં આવે છે તે બાલદિયા છે. આથી “ગામ બહાર મીઠાથી ભરેલ બાલદિ આવ્યાની પેથડશાડને ખબર પડી” આ વાકયને “ગામ બહાર મીઠાથી ભરેલ પિઠ આવ્યાની પેથડશાહને ખબર પડી” એવો અર્થ કરે. આ સૂચના બદલ મારા મિત્ર મુનિરાજનો આભાર માનું છું. ताजनापेठ, जैनमंदिर मुनिराज श्री भुवनविजयान्तेवासी - મુ. ચાજોઢા . ૨૦૦૬ મદાશુદ્ધિ ૨૦ || मुनि जंबुविजय, For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર, સાક્ષરરન, સાહિત્યશિરોમણિ પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજને જૈન સાહિત્ય યાત્રાધામ શ્રી જેસલમેર (માવાડ) મુકામે સુખશાંતિપૂર્વક થયેલે પ્રવેશ સાહિત્યશિરોમણિ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પાટણ પ્રાચીન જૈન ભંડારોના ૧૯૦૦૦) સાહિત્ય પ્રતો, ગ્રંથોનું સંશોધન વગેરે કાર્યો અથાગ પરિશ્રમ કરી રહ્યા છે, છતાં પાટણ પ્રાચીન જૈન ભંડાર છે તે કરતાં નવા સાહિત્ય સંપડાવા, અપૂર્ણતાની પૂર્ણતા કરવા જેસલમેર જૈન પ્રાચીન ભંડાર, પાટણ કરતાં વધારે પુરાતની હોવાથી, તેના કરતાં અમૂલ્ય સાહિત્યના અનેક ગ્રંથની હસ્તી ધરાવે છે, જે ખરેખર સત્ય છે, તેમાં શું શું નવીન પ્રાચીન, તેમજ અપૂર્વ રને હજી પણ વણશોધાયેલા, વણનોંધાયેલી સ્થિતિમાં મોજુદ છે; તે છે કે ગમે તે કારણે ત્યાંના શ્રી સંધના જૈન બંધુઓ જાળવી રહેલ છતાં પૂર્ણ તપાસ કરવા વ્યવસ્થિત કરવા તાદી લેતા નહિં, અન્ય બે કેની તપાસ કરવા રજા માગવાની અભિલાષા છતાં ત્યાંના શ્રી સંઘ કોઈ કારણે તેમ કરવા રજા આપતા નથી, પરંતુ સાહિત્યરત્ન મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજની વિદ્વતા, પ્રમાણિકપણું, સાક્ષરતા અને અપૂર્વ જ્ઞાનભક્તિ જગજાહેર હેવાથી જેટલમેર શ્રી સંઘે આવા મહાન પુરુ પરમ ઉપકારી પુણ્યવિજયજી મહારાજને કૃપા કરી નિરીક્ષણ કરવા આપવાનું નકકી થતાં, અમદાવાદથી વિદાય થયા બાદ અઢી ત્રણ મહિના દરરોજના ચોક, સેળ અને અઢાર ભાઈલનો ( તબીયત પણ જોઈએ તેવી ન છતાં, અવસ્થા પણ ગણાય તેવા અાગો વચ્ચે) વચ્ચે તીર્થયાત્રાઓ કરતાં, જેનસમાજ ઉપર ઉપકાર કરતાં કરતાં માહ સુદ ૧૨ સોમવારના રોજ જેસલમેરમાં સુખશાંતિપૂર્વક સાઝે ચાર વાગે પ્રવેશ કર્યો છે. ધન્ય છે મુનિરાજ આપની જ્ઞાનભક્તને! સારા શુકન જેવું ગણતું અને ઉત્તમ વિધાગે તે રળેિ તે જ વખતે સાથેના સાધનો સાથે જરૂરીયાતવાળા સંસારીયે, સર્વ સામગ્રીઓ સહિત પણ આવી પહોંચવાથી આ અણધાર્યો પ્રસ ગ આનંદવાળે સંભારણુંરૂપ થયેલ છે. હાલ દશ માઈલ ઉપર પ્રાચીન લેદ્રવ તીર્થની યાત્રા અને મેળે છે ત્યાં છેલ્લે દિવસે પહોંચશે, પછી સતત કરેલા વિહારને અંગે પરિશ્રમ ઉતરતાં જેસલમેર જ્ઞાનકુંડારોનું નિરિક્ષણ કાર્ય શરૂ થશે. જેસલમેર શ્રી સંઘને વિનંતિ કરીયે છીયે કે આપ જ મુનિરાજ પુણ્યવિજયજી મહારાજની તબીયત સાચવવા સાથે સઘળા ભંડાર જેવા કેવા કૃપા કરશે. (સભા). ( વિશેષ હકીકત હવે પછી) For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણું જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું ૧૭ મું અધિવેશન ફાલના–(મારવાડ) - - - - કઈ ૫ણું સમાજ, દર્શન, સંસ્થા અમુક વખત ચાલી નિકાણ થતાં તેને સજીવન કરવી હોય અથવા પ્રાણ પૂરવા હોય ત્યારે તે સમયે તેને ભવ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય (શાસ્ત્રકથન પ્રમાણે પાંચ શુભ નિમિત્તો-કારણો સાંપડે) ત્યારે જ તે બની શકે છે (એટલે પુરુષાર્થ કામ નથી) અને તેવા નિમિતે આ પણામાં કાળની પરિપકવતા સાથે ત્યાગી મહામ, પુણ્યપ્રભાવક પુરુષો, પુરુષાથ નરોના સંચાલન વડે જ બને છે. આ કેન્ફરન્સ માટે ભાવિ શુભસૂચક દેખાય છે. પરમાત્માની અને પ્રાર્થના કરીએ છીએ કે ભાવિ કાળમાં આપણે જૈન ધર્મના ત્યાગી, વિદ્વાન, બ્રહ્મચારી, તપસ્વી, શિક્ષણદ્વારા શ્રાવકક્ષેત્રની ઉન્નતિ કરવા મહાન પ્રયત્ન સેવી ઉપકારક બનેલ જોતિધર મહાન વિભૂતિ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણા અને હદયપૂર્વકના આશીવંદવડે શેઠ કસ્તુરભાઈ લાલભાઇના ઉદ્દઘાટનપૂર્વકની વિધિવડે, રાવબહાદુર શેઠશ્રી કાન્તિલાલ ઈશ્વરલાલના પ્રમુખ પણ વડે આ કોન્ફરન્સને આ શુભ નિમિત્તે પ્રાપ્ત થવાથી ભાવિમાં ફલદાથી પ્રેરણાદાયક નિવડશે એમ આગાહી સૂચવે છે. સૌ વિચારક, શ્રીમતિ, સેવાભાવીઓ અનેક ત્યાગી મહાત્માઓના આશીર્વાદ સાથે કેન્ફરસ સચેતનવંત થઈ જૈન ધર્મનો ઉત્કર્ષ થવા અને સેવા કરવા આ કોન્ફરન્સ આશીર્વાદઆચાર્ય મહારાજશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ. રૂપ નિવડે. ક . * 2 આ '' - . . ( આ અધિવેશનને પૂર્ણ હેવાલ, પ્રમુખો વગેરેના ભાષણો અને ઠરાની વિસ્તૃતધ અનેક પિપરમાં આવી ગયેલ છે. જેથી સંક્ષિપ્તમાં માત્ર દિગદર્શન કરાવીએ છીએ ). For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ શ્રી આત્માનંદ પ્રકાશ આ અધિવેશનમાં હજારોની સંખ્યા જેન બહેને બંધુઓની હતી અને નિર્વિને તેની સમાપ્તિ થઈ છે એ પણ એક આનંદને વિષય છે. આ અધિવેશનમાં કોન્ફરન્સ પ્રમુખ રાવસાહેબ કાન્તિલાલ ઈશ્વરલાલ અને જેને નરરત્ન શેઠ કસ્તુરભાઈ લાલભાઈનું ત્યાં આવતાં સ્વાગત હાથીની સ્વારી, બેન્ડ વગેરવડે પૂર્ણ કાઠમાઠથી કરવામાં આવ્યું હતું. અધિવેશનના વિશાળ સુંદર મંડપને જેનોના પરમ ઉપકારી મહાન વિભૂતિ આચાર્યશ્રી વિજયવલ્લભસુરીશ્વરજીની યાદગી નિમિત્તે “વલ્લભનગર” નામ આપવામાં આવ્યું હતું. તેને પાંચ પ્રવેશદ્વાર બનાવ્યા હતા જેના આત્મ, કાંતિ, વલ્લભ, લલિત અને ગુલાબ ગેટ નામ આપવામાં આવ્યા હતા અને ગુલાબી રંગથી સ્થાન, અનુષ્ઠાન, પોષાક, પડદા વગેરેથી ગુલાબી નેમર શોભતુ હતું. પરંતુ ખેદ અને ખામી એટલી જ જોવાતી હતી કે પૂજય આચાર્યશ્રી લલતસૂરિજી મહારાજ કે જે સહાય ને પ્રેરક હતા, તેઓને છ દિવસ પહેલાં સ્વર્ગવાસ થયો હતો. એ ખામી જરૂર દેખાતી હતી, પરંતુ ભાવિ માવ બળવાન છે, જેથી ઉપરોક્ત જણાવેલ શુભ નિમિત્તા સાંપડ્યા છે તે ખુશી થવા જેવું છે. સં. ૧૯૫૮ ની સાલમાં કેન્ફરન્સનું અધિવેશન ગુલાબચંદજી ઠઠ્ઠાના પ્રયત્નવડે શ્રી ફલે ધી પાર્શ્વનાથ ભગવાનની તીર્થછાયા નીચે મળ્યું, જે મારવાડની ભૂમિ હતી. આજે કોન્ફરન્સને સચેતન કરવાના સમયે તે જ મારવાડ ભૂમિમાં જયાં પાર્શ્વનાથ ભગવાન અંકિત વિદ્યાલય છે તે કાલના-મારવાડમાં મળેલ છે. ભાવિભાવ ઉચ્ચ બળવાન ગ્રડેમાં હશે તે ભાવિમાં કોન્ફરન્સ પ્રગતિશીલ થશે તે તે મભૂમિ માન ખાટી જશે. પ્રથમ પરમાત્માના સ્મરણપૂર્વક શ્રી વિજયવલ્લભસુરીશ્વરજીના આશીર્વાદ સાથે બેઠક શરૂ થાય છે. કોન્ફરન્સની બેઠકની શરૂઆતમાં પ્રથમ શેઠ સાહેબ કસ્તુરભાઈ શેઠે ઉદ્ઘાટન કરતાં કરેલું સુચન બહુ મહત્વનું, દિશામાર્ગ સૂચક અનુભવવાળું હતું. તેઓ સાહેબ કેફિરન્સ અત્યાર સુધી તિક્રિય બની છે તેમ સમય જણાવતાં તેના કારણે અને સક્રિય કેમ થાય તેના ઉપાયોમાં જણાવ્યું કે તેમની પાસે કઈ સંગીન કાર્યું હતું નહિ, કેટલાક ધાર્મિક સવાલે ચર્ચા મનરય કેમમાં ઊભું કર્યું અને જૈન કોન્ફરન્સ જૈન સિદ્ધાંતને માન્ય રાખી ચાલનારી હેવી જોઈએ, તેથી ધાર્મિક વિષયો તેમાં લાવવા ન જોઈએ. સેવાભાવી કાર્યવાહક ઊભા કરવા જોઈએ વગેરે. મૂળભૂત મુદ્દાઓ ઉપર કેફિરન્સની નીતિ ઘડાશે નહિં ત્યાંસુધી કોન્ફરન્સ લોકપ્રિય બનશે નહિ વગેરે વક્તવ્યમાં કહી કોન્ફરન્સ ખુલ્લી મૂકી જાહેર કરી હતી. કેન્ફરન્સના સંચાલકે ઉપરોક્ત મુદ્દા પર કોન્ફરન્સને સક્રિય બનાવવી હશે, જીવનવાળી રાખવી હશે, તે તે થા માં રાખી નાવ ચલાવશે તે જરૂર લેબિય, સેવાભાવી બની શકશે. ત્યારબાદ સ્વાગત કમીટીના પ્રમુખ શેઠ મૂળચંદજીએ છજમલજી મારવાડમાં શું નથી અને શું છે તે જણાવ્યું હતું અને હવે પછી સક્રિય કરવાના કેટલાક કાર્યો વગેરે મહત્વતાવાળા જણાવી પિતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું. આ અધિવેશનના પ્રમુખ રાવસાહેબ કાતિલાલ ઈશ્વરદાસે પોતાના વકતવ્યમાં જણાવ્યું છે કેગોડવાડ સંઘના મારવાડી બંધુઓએ પિતાને આંગણે જરૂરી વખતે આમંત્રણ આપ્યું તે તેને આભારી છે. પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજશ્રીની જેને સમાજ અને ધર્મ માટે For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન શ્વે. ફ્રાન્સ સત્તરમું અધિવેશન ઉદાત્ત ભાવના આપણે સમજી શકયા નથી. કેળ×ણીતી અનેક તેથી નવી પ્રજા આરે ફળ ચાખવા માંડી છે. દેશની ચાલુ સ્થિતિ સૂચન કરી, કાન્ફરન્સે અત્યારસુધી કરેલી પ્રત્તિની હકીકત જણાવી વગેરે સબંધી વિવેચન કર્યાબાદ મુંબઇ સરકારના ટ્રસ્ટએકટ ખીલથી આપણા પવિત્ર દેવદ્રવ્યની હૈયાતિ ભયમાં આવી પડી છે, નિંક્ષા સબંધી ખીલથી ત્યાગી મહાન આત્માઓના વિકાસમાં અંતરાય ઊભ થશે, આવા આવા ઠરાવો કરતાં સરકારે કન્ફરન્સ જેવી સસ્થાને પુછાવે, તેની સલાહ લે, તેની સાથે વાટાધાટ કરે તેવા પગલા લે તે જ યેગ્ય માગ નીકળે, ઊંડાપોહ થા જોઇએ વગેરે સંબંધી તે સહેબે પેતાના અનુભવપૂર્યું તે બુદ્ધિમત્તાએ કદી શું કરવુ જોઇએ તે જણાવ્યું હતું. પછી જૈત વિદ્ય.પીઠની જરૂરીયાત સબંધી વિલેયત કરી, આપણી સાધુ સંસ્થાએ હાલના સમયે સુશિક્ષિત, સનડી વ્યવહાકિ કળવણી લીધેલા, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને સાયન્સનું યેગ્ય શિક્ષણ મેળવેલ તેવા મુનિએ તા ઉમેર। થાય તે પ્રજાતે ધમને માર્ગે વાળવામાં ખૂબ સરલતા પ્રાપ્ત થાય, તથા સાધુસંગઠનની ખામી છે તેવા ચિન્ડ્રા હાલ જણુતા નથી તેની પણ તે સમાજમાં જરૂરીયાત છે તેમ જણાવી, વ્યાપાર જૈના હાથમાંથી સરી પડયા છે તે સમજી તેને ખેડવાના પ્રયને કરવાના છે, તેમજ આપણા મધ્યમ વર્ગની મેધારીને લતે ન કલ્પી શકાય તેવી ભયાનક સ્થિતિ જણાવી તેને મટે લક્ષ્મી તે પૈસા આપે, કોન્ફરન્સ વ્યવસ્થા કરે, આચાર્યાં દેરવણી આપે તેને મળ્યેથી સમિતિ રચવા પેાતાનું નમ્ર સૂચન કર્યા બાદ હવે કન્ફરન્સે શું શું કરવું, કયા કાર્યાં કરવા તેને ફેટ કરી પેાતાનું વકતવ્ય પૂરું કર્યું" હતું. પ્રમુખી કાન્તિલાલભાઇના ભાષમાં સેવાની ધગા, ચાણુની તાપરતા એવી જણાતી હતી કે આ કાન્ફરન્સના તેમેને મુગટમણી સ્થપાવાથી ભાવી પ્રગતિશીત્ર જણાય છે. આ કેન્ફરન્સમાં નીચેના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. પ્રથમ રાવ, એકતાને બહુમતિયી શ્રી મેતીય મગનલાલ મૂળદુના ટેકાથી પસાર થયા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ સંસ્થાએ ખાલવા પ્રેરણા આપી અને આપણી ફ્રજ માટે દિશાસપ-ઐકયતા સબંધી જરૂરીયાત વીરય માલેગામવાળાની દરખાસ્ત, થાઇ આ ઠરાવ માટે નવ મતવાદીઓએ પ્રયડ વાંધા ઉડાવ્યા છતાં શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની આજ્ઞાને વ ચઇ તેમાએ સિદ્ઘાંતને ભેગ આપી ઠરાવ કરવામાં આવ્યા હતા. તે ઠરાવ ઉપર આચાય મહારાજે પ્રવચન કરતાં જણાવ્યુ હતું કે આ ઠરાવથી સધા તથા સાધુ સમુદાય એક થશે અને તેથી મુંઝવી રહેલા પ્રશ્નોતા આપણે ઉડ્ડલ કરી શકીશું. ઠરાવ બીજો-મધ્યમ વર્ગના ધંધા રોજગારે ચડાવવા સંબધી હતા. For Private And Personal Use Only રાવ ત્રીજો-સ્વતંત્ર લેાતંત્રને આવકારતા શેઠ રતનચંદ ગેલેયા જયપુરે રજુ કર્યાં હતા. તે પર વિવેચનથી ભારત અને પ્રાંતિક સરકારે તે જૈનાના ધર્મોમાં હસ્તક્ષેપ નહિ' કરવાની અરજ કરી હતી. શ્રી લાલચંદ્રજી ઢઢ્ઢાના ટેકાથી પસાર થયા હતા. દેવદ્રવ્ય ઉપર ઠરાવ શેડ ભાયંદ નગીતભાઇ ઝવેરીએ વિવેચન સાથે રજૂ કર્યાં હતા. અને દેવદ્રવ્ય મીલ્કતના કાયમ માટે માત્ર મૂત્તિ અને જિનમંદિર માટે ઉપયોગ કરવા જોઇએ તેની વિરૂદ્ધ કાઈપણું સંધમાંડુની વ્યક્તિ તેની વિરૂદ્ધ મતવ્ય રજુ કરે, પ્રચાર કરે તે જૈનધર્મના મૂળભૂત Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - શ્રી આત્માનંદ પ્રકાશ, - - સિદ્ધત છે, તેનો ઘાત કરનાર છે તેમ આ કોન્ફરન્સ માને છે જે ઠરાવ જવાહરલાલ નાહટાના ટેકા સાથે પસાર થયો હતો. પ્રમુખસ્થાનેથી ધી બેબે પબ્લીક ટ્રસ્ટ એકટ (૧૯૪૯) થી શું નુકસાન છે તેને વિવેચનપૂર્ણ રફેટ કરી તેમાં યોગ્ય સુધારા કરવા સરકારને આગ્રા પૂર્વક વિનતિ કરે છે. ઠરાવ બીજે–અખીલ હિંદ જૈન વેતાંબર કેફરન્સ સમિતિની મુંબઈમાં તા. ૮-૯ સપ્ટેમ્બર સં. ૧૯૪૯ ના રોજ મળેલ સભામાં જૈન ધર્મ શિર્ષક થયેલ ઠરાવને આ જૈન મહેતાંબર કાકરસ બહાલી આપે છે અને જેન અને હિંદુ ધર્મ એક બીજાથી જુદે છે તે માટે વિવેચન કર્યા બાદ સર્વાનુમતે બંને ઠરાવો પસાર થયા હતા. ભીલા પ્રતિબંધક કાયદો-આ કાયદાને મુખ્ય ઉદ્દેશ માણસોને પ્રમાદી, ઉધમ વગરના અને સમાજ ઉપર બે જારૂપ થતાં તેમજ તેવા દુર્બસની થાય છે તેમને સુધારવાનું છે, જ્યારે આત્મક૯યાણા જેમણે સંસાર ત્યાગ કર્યો હોય તેઓને આ કાયદો લાગુ ન પડે એમ સ્પષ્ટ છે અને તે બંને વ્યક્તિઓને જુદા પાડવામાં કોઈ મુસીબત નથી અને સમાજમાં જેમનું સન્માન છે. તેમને ભીખારી ગણું અપમાન બરાબર છે વગેરે; જેથી આ કે સ મુંબઈ સરકારને આગ પૂર્વક વિનંતિ કરે છે કે તે કાયદાની કલમ ૨ (૧) બીજામાં યોગ્ય સુધારા કરી ત્યાગી મહાત્માઓને ખાનગી મકાનમાં જઈ ભીક્ષા લે તેને સામેલ કરવામાં ન આવે વગેરે ઉપર શેઠ શિલાલ તલકચંદ બેરીસ્ટરે દરખાસ્ત રજુ કરી હતી જેને શ્રી મણિલાલ જમલના ટેકાથી સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતે. મધ્યમ વર્ગને રાહત --હાલની વિષમ સ્થિતિ અને સખ્ત મેંઘવારીને લઈને જૈન સમાજનો મધ્યમવી અત્યંત મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગયેલ છે અને જીવનનિર્વાહ લગભગ મુશ્કેલ બની ગયેલ છે જેથી તેને પગાર કરવા, હુન્નર-ઉદ્યો ને અનેક ક્ષેત્રમાં કામે લગાડવા, તેમની સ્થિતિ સુધારવા તરતજ અમલમાં મૂકી શકાય તે માટે જીવનનિર્વાહની વસ્તુઓ ઓછા દરે આપવા, તે માટે જરૂરી ફંડ ઉભા કરવા, નાના હુન્નર-ઉદ્યોગો શિખવા, નાની શિક્ષા ગ શાળ રથાપવા, ઉદ્યોગમદિરો ખેલવા તેમજ ગૃવ શિક્ષ-સુશળ-રાવણ, ગુંથણું વગેરે માટે સ્ત્રી ઉગી શિક્ષા આપવા સંસ્થા સ્થાપવા વગેરે માટે જેન કેસને અપીલ કરવામાં આવે છે. વગેરે વિવેચન સાથે શ્રી નાથ લાલ પરિખે રજૂ કરેલ ઠરાવ શ્રી રતીલાલ નાણાવટીની કેટલીક સૂચના અને ટેકા સાથે દીપચંદ શાહ, શ્રી વરધીલાલ વમળશી, શાહ ફૂલચંદ હરિચંદ, કમળાબેન શેઠ, બાબુરામ વકીલ, શ્રી સુરજમલ સંઘવી, મોહનલાલ છ દેવલી, રતનચંદ કેકારી વગેરેના ટેકા સાથે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. આચાર્યશ્રીનું ઉદબોધન–આચાર્ય મહારાજે તે વખતે એકતા સંબંધી કરેલું પ્રભાવશાળી વિવેચન અસરકારક નિવડયું હતું. તે એકતાના ઠરાવ ઉપર શ્રી મેતીચંદ વીરચંદે ઠરાવ રજૂ કરતાં જણાવ્યું કે જેનધર્મ ઉપર ઘણા આવાતો થઈ રહ્યા છે તેવા વખતે એક માટે માલેગામ સમિતિએ અને સુરત મુકામે સ્ટેન્ડીંગ કમીટીએ પાય કરેલ ઠરાવ-અમદાવાદ મુકામે મળેલી સાધુ સંમેલને (સન ૧૯૩૪) For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭મી જેન વતાંબર કોન્ફરન્સ ૧૪૧ કરેલા દીક્ષા સંબંધી કરાવને વધાવી લે છે અને વડોદરા રાજયના દીક્ષા સંબંધીના અને તેના લગતા બીજા ઠરાવો આથી રદ થાય છે અને જૈનશાસ્ત્ર સિદ્ધાંત અને પ્રચલિત અનુણને જે પ્રમાણે માન્ય રખાયા છે તે માન્ય રાખશે જેથી તેને કોઈ કાળે તે હેત લગાડે તેવું બેલશે કે લખશે નહિં. તે ઠરાવ શા મગનલાલ મૂળચંદના ટેકા સાથે સર્વાનુમતે પસાર થયું હતું. તે પછી જેને આચાર્ય મહારાજે સંપ અને એકય અને સ્વામીવાત્સલ્યના સ્વરૂપ ઉપર હૃદયદ્રાવક અમૃતમય વાણી વડે ઉપદેશ આપ્યો હતો અને જૈનકે મને દંભરી અપીલ કરી હતી, ઉ પસંહાર કરતાં જૈન સમાજમાં એકતા થતી હોય તે એ ખાતર હું મારી આયાર્ય પદવી બાજુ ઉપર મૂકી દેવા તૈયાર છું, એ દીન જોવા હું ભાગ્યશાળી થાઉં તેમ ઈચ્છું છું. સંધને જયારે મારી જરૂર પડે ત્યારે હું તૈયાર છું વગેરે માટે કરેલું વિવેચન સર્વના હદયમાં કોતરાઈ રહ્યું હતું. ધન્ય છે આચાર્ય મહારાજ !!! તરણતારણ મહાત્મા ! તેના ઉપર શ્રી મેહનલાલ ચેકસીએ સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું કે-વડેદરા સરકારે અઢાર વર્ષની વયે દીક્ષા આપવાનો ઠરાવ અને તે કાયદાનો ભંગ કરનારને છ માસની શિક્ષા તે કાયદો શ્રદ્ધાસંપન્ન જેને સ્વીકારી શકે તેમ નથી, કારણ કે આ મોમાં આઠ વર્ષની દીક્ષાનું ફરમાન છે, આ વડેદરાનો કાયદે કરાવવાથી અખિલ હિંદની આ કોન્ફરન્સ હોવાથી સામુદાયિક દષ્ટ રાખવી જોઈએ. તે પ્રમાણે નહિં રાખવાથી કોન્ફરન્સમાં ભંગાણ પડયુ છે અને સાધુ સમાજની નજરમાં તે ઉતરી પડી છે વગેરે. અહિં જે વાત છે તે વડોદરા રાજે કરેલા ઠરાવને રદ કરાવવાની છે, મધ્યમવર્ગને ટટ્ટાર કરે હોય તે એકતાની જરૂર છે ને આ ઠરાવધારા જ તે સિદ્ધ થશે. આ વિવેચન થઈ રહ્યા બાદ ચમકારી અસર થવા સાથે ઠરાવ (વિરોધ પક્ષને વિરોધ ઓગળી જવા સાથે સર્વાનુમતે ઠરાવ પસાર થયો હતે. જૈન ધમ સંબંધી આલેખન, આગામી વસ્તી ગણત્રી, તીર્થો, જિનમંદિર અને સરકારી કાનૂન ને સાહિત્ય ઉડ અને દતિહાસના અભ્યાસ વિના વિવેચન અને રેડીયેઠારા વક વહેતું મૂકવામાં આવે છે, તે માટે આ કેન્ફરન્સ ભારપૂર્વક જણાવે છે કે-તેવું બોલતાં, લખતા પૂર્વ જરૂરી જ્ઞાન મેળવાય તે પરંપરા મન દુખવવાને પ્રસંગ ન આવે વગેરે હકીકત જણાવતાં અને જૈનતીર્થો વગેરે અંગે કાયદા કરતાં પહેલાં જૈન પ્રતિનિધિ સંસ્થાઓનો અભિપ્રાય મેળવવા વગેરે માટે આ કોન્ફરન્સ સરકારનું ધ્યાન ખેંચે છે. તે પછી કનફરન્સની સ્થાયી સમિતિ નવી નીમવામી ચૂંટણી થઈ હતી. વગેરે કરો પછી કેલ્ફરસની પૂર્ણાહુતી થઈ હતી. આ કોન્ફરન્સની સફળતા થવામાં આચાર્ય મહારાજની પ્રેરણું, આશીર્વાદ, વિવેચન, પ્રભાવશાળી વકતવ્યું, શેઠ કરતુરભાઈના મુબારક હાથે ઉદ્દઘાટન, રાવસાહેબ અને કાતિલાલ શેઠની ધગશ, કુનેહ વગેરેવડે પ્રમુખસ્થાન અને કાળની પરિપકવતા થવાથી આ શુભ નિમિત્તો સાંપડ્યા છે. પરમાત્માને પ્રાર્થના છે કે-જૈન કોન્ફરન્સ ભાવિમાં પ્રગતિશીલ થઈ જેને ધર્મને ઉત્કર્ષ-પ્રગતિ કરવા ભાગ્યશાળી થાય. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ શ્રી આત્માનંદ પ્રકાશ.. આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીને ખેદકારક સ્વર્ગવાસ. આચાર્ય શ્રી વિજયલલિતરિજી મહારાજની શારીરિક પરિસ્થિતિ છેલ્લાં પાંચ છ મહિનાથી વધુ બગડી રહી હતી છતાં સાધુક્રિયામાં બરાબર પૂરે ખ્યાલ રાખતા હતાં. સૂતા સૂતા પણ હાથમાં માળા લઈ ફેરવચૂકતા ન હતા, આચાર્યશ્રીજી પણ તેમને ઉપદેશદ્વારા શાંત્વન આપતા અને ઉપચાર કરાવતા પરંતુ ખંડાલા મારવાડ)માં મહા સુદી ૮, તા. ૨૭મી જાન્યુઆરી શુક્રવારે સવારના દશ વાતે સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. દરરોજની પેઠે સવારે પ્રતિક્રમણ કર્યું. નવસ્મરણ સભળ્યા. પ્રભુ પ્રતિમા મંગાવી દર્શન કર્યા. નૌકારસીનું પચ્ચકખાણ પાવું. એવધી વાપરી. શ્રી ગુદેવ આચાર્ય ભગવાન એમની ઓરડીમાં સુખસાતા પૂછવા પધાર્યા. શ્રી ગુરદેવને દ્વાદશાવતું વંદન કર્યું અને વ્યાખ્યાનમાં પધારવા સૂચવ્યું. વ્યાખ્યાન સભામાં પધારી પાટ ઉપર બિરાજ્યા હશે એટલામાં એ શ્રીજીના મુખમાંથી લેહી નીકળ્યું. પાસે બેઠેલા પં. સમુદ્રવિજયજીને કહ્યું કે ગુરુદેવને બોલાવો. ગુરુદેવ પધાર્યા. પંન્યાસજી નવકારમંત્ર, ચાર મંગળ જેરથી સંભળાવા લાગ્યા. એટલામાં તે ગુરુદેવ શબ્દચાર સાથે જ આ ફાની દુનિયાને ત્યાગી સ્વર્ગમાં પધાર્યા. સ્વર્ગવાસી આચાર્યશ્રી, આચાર્યવર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જમણી ભૂલ સમાન દરેક કાર્યમાં સહાયક હતા. તેઓશ્રીમાં ગુરુભકિત પૂરેપૂરી ભરેલી હતી. જેના પ્રખર વિદ્વાન હતા તેવા જ મધુરી હિન્દી ભાષાના પ્રખર વકતા પણ હતા. એએને સ્વર્ગવાસ થવાથી જૈન સમાજને એક પ્રખર પ્રચારકની ખોટ પડી છે. ખાસ ગોળવાડ ( મારવાડ ) પ્રાત ઉપર એઓશ્રીજને ઘણો જ ઉપકાર હોવાથી એઓશ્રીજીના સ્વર્ગગમનના સમાચાર સાંભળતાં જ પાલી, સાદડી, ઘારાવ, વિજેતા, વરાણા, ખીમેલ, રાણી વગેરેથી લગભગ ત્રણથી ચાર હજાર માણસ ભેગું થયું. બુલા શ્રીસ ઘે સ્વર્ગવિમાન તૈયાર કરાવ્યું. ત્રણ વાગ્યે હજારો જેને જૈનેતર માનવીઓ સાથે ભારી જુલુસ કાઢી એઓને અગ્નિ સંસ્કાર કરવા સારૂ ફાલ મુકામે લઈ ગયા. વાજિંત્ર સાથે સુલુસમાં શ્રી પાનાથ જે ઉમેદ હાઇસ્કુલનું બેન્ડ ઢેલ વગેરે હતાં. શ્રી સંધના તરફી અને જુદા જુદા સચ્ચર સેકડે રૂપીયા આદિ ઉછાળતા હતા. જૈનધર્મશાલાના બગીચામાં નિરા- અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો નિર્વાણ મહેચ્છમાં ૩૧ મણ ઘી બોલી હીરાચંદજી, વાદદાસજી, નવદાજી અને ચુનીલાલજીએ પાલખી ઉપાડી હતી, શેઠ પૃથ રાજજી, ભભૂતમલજી, ઓટરમજીએ ૯પ મળું બેસીને પાલખી ચિતા ઉપર મૂકી હતી ૫૦ ૧) મે સુની બેલી! બાલીનિવાસી શેઠ જીવરાજ સામરમલ, ખીમરાજ ચોપડાએ અગ્નિદાહ આપ્યો હતો. - ખુડાલા શ્રી સંઘે એ વાસી આચાર્યશ્રીઓની સેવા સારી રીતે બજાવી હતી. શ્રી મહાવીર વિદ્યાલય, ઉમેદપુર, વરાણા વગેરે શિક્ષણના ધામેના સંરક્ષક ઉપાયન સહાયક બની મારવાડ પર પણ ઉપકાર કર્યો હતો. ખુડાલામાં શેકસભા, અગીયારસે ઉપાશ્રય પાસેના ખુલ્લા ચોકમાં શ્રી જૈન ભવેતાંબર કોન્ફરન્સના પિતા ગુલાબચંદજી હદ્રાની અધ્યક્ષતામાં જાહેર સભા ભરવામાં આવી. શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં એઓ ત્રીજીની જીવનઘટનાઓ ઉપર સારો પ્રકાશ પામે તે મુંબઈ પધારી શ્રી મહાવીર જૈન વિદ્યાલયને મજબૂત For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યશ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજ, સ્વર્ગારોહણ તિથિ માહ સુદી ૯ શુક્રવાર તા. ૨૭-૧-૧૯૫૦ ગામ ખુડાલા-(મારવાડ ) For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખેદકારક વર્ગવાસ - ૧૪૩ બનાવ્યું. ૫૦૦) માઈલના લાંબા વિહારમાં જે જે કષ્ટો સહન કર્યા આદિનું વર્ણન આકર્ષક હતું. લલિત ગુરૂ લાલિત્ય છિન ગયા. અધ્યક્ષસ્થાનેથી ઠઠ્ઠાજી સાહેબે પણ સુંદર વિવેચન કર્યું હતું. ઓશ્રીજીનો જન્મ ૧૯૩૬ માં ગુજરાંવાલા શહેરની નજીક ભકરીયાલી ગામમાં થયો. નામ લક્ષ્મણસિંહજી, ૧૯૫૪ માં નારાવાલમાં આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજની પાસે દીક્ષા લીધી, અને એ ઓશ્રીજીના જ શિષ્ય થયા. નામ મુનિ શ્રી લલિતવિજયજી રાખવામાં આવ્યું. પન્યાસપs ૧૯૭૫ વાલી સારવા, ૧૯૯૨ માં આચાર્યપદ, મીયાગામ ગુજરાત. તે વ્યાકરણ, કાવ્ય, કે સાહિત્યાદિ આગમ-ગ્રંથાદિનો અભ્યાસ કરી અમિત પરમતમાં નિપુણ બન્યા. પૂજ્ય આચાર્યશ્રી વિજયલલિતસૂરિજી મહારાજનો સ્વર્ગવાસ, સં. ૨૦૦૬ નાં માહ સુદી ૧૧ રવિવાર તા. ૨૯-૧-૫૦ નાં રોજ સાંજના પાંચ વાગે ભાવનગર શ્રી જૈન આત્માનંદ સભાની એક મીટીંગ શેઠ કી ગુલાબચંદ આણંદજીનાં પ્રમુખપદે મળી હતી. જેમાં પૂજ્ય આચાર્ય શ્રી વિજયલલિત રિજી મહારાજના સ્વર્ગવાસ માટે નીચે મુજબ દિલગિરીને ઠરાવ કરવામાં આવ્યો હતો. ઠરાવ, આચાર્ય નારાજશ્રી વિજ વલ્લભસૂરીશ્વરજી મહારાજના પર દિવ્ય આચાર્ય વિજય લલિતસૂરિજી મહારાજ ઘણું જ દક્ષીત, બાલારારી, સાહિત્યકાર, જ્ઞાન, ચારિત્રાત્ર, વ્યાખ્યાનકાર, ગુરુભક્ત અને સતત વિવાર હતા, તેમજ સં. ૨૦૦૪ ની સાલમાં ભાવનગર થી સંધની વિનંતિથી ચાતુર્માસ પધાર્યા હતા જે વખતે તેઓની માંદગી હોવા છતાં વ્યાખ્યાન વગેરેથી શ્રી સંધ ચાહ પણ સારો મેળવ્યો હતો. તેઓશ્રીની માખ્યાનશી માટે જેને ઉપરાંત જૈનેતરો પણ ઘણા ખુશી થયા હતા. તેઓશ્રી તા. ૨૧-૧-૧૯૫૦ નાં રોજ ખુડા (મારવાડ) મુકામે કાળધર્મ પામ્યા તે માટે આ સભા પિતાને અતિ ખેદ પ્રદર્શિત કરે છે અને તેમનાં પવિત્ર આત્માને અખંડ-મત શાંતિ પ્રાપ્ત થાઓ તેમ પરમાર સાની પ્રાર્થના કરે છે.” સમાના મુખ્ય સંક્રેટરી ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસે આચાર્ય મહારાજ બોનાં જીવનપ્રસંગો પર ખેર સહિત વિવેચન કર્યું હતું અને ઉપરનો ઠરાવ સર્વાનુમતે પસાર થયે હતા. શેઠ જાદવજીભાઈ નરશીદાસને સ્વર્ગવાસ. શહેર ભાવનગરના જે સમાજના અગ્રગણ્ય શેઠ શેઠશ્રી જાદવભાઈ નરશીદાસ કે જેઓ મધ્યમ વર્ગમાંથી આગળ આવેલા એક વેપારી હતા, તેમનું સમગ્ર જીવન બાહોશ વ્યાપારી સાહસિક ઉદારતા વગેરેથી ભરેલું હતું, તેમજ માત્ર આપબળ અને બુદ્ધિમતા અને જાતમહેનતવડે વેપારી આલમમાં આગળ પડતું સ્થાન મેળવવા લાગ્યશાળી થયા હતા. તેઓ નું ખેદજનક અવસાન મુંબઈ માં તા. ૪-૨-૫૦ નાં રોજ થયું હતું. મૃત્યુ સમયે તેમની ઉમર લગભગ એમ સાઠ વર્ષની હતી. તેઓ અભાવે રાાંત અને ધર્મશ્રદ્ધાળુ હતા. તેઓ આ સમાના માનવ તા ન હતા. તેમને અવશાન થી સભામાં એક લાયક પેનના ખેટ પડી છે પરમકૃપાળુ પરમાતમાં તેમના આ મને અખંડ અનંત શાંતિ આપે એમ આ સભા મથે છે. તેમના સુપુત્રને તથા કુટુંબને દિલાસો આપણે સાથે તેઓના સુપુત્રો કુશળ વ્યાપારી બની ઉદારત્તાપૂર્વક પિતાનાં સંસ્કાર સાથે કીર્તિમાં વધારો કરે તેમ ઈચ્છીએ છીએ. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪૪ www.kobatirth.org ખેદજનક અવસાન. શાહ મગનલાલ તારાચંદ્ર શિહેરનિવાસી કે જેઓ આ સ. ૨૦૦૬ નાં પાસ સુદી ૧૦ ને શુક્રવારે ૭૩ વર્લ્ડની ઉમ્મરે મીલનસાર સ્વભાવના અને ધર્માંશ્રદ્ધાળુ હતા. આ સમાનાં તેએ સદ્ગતનાં આત્માની શાંતિ પ્રુચ્છીએ છીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ સભાનાં લાક્રૂ મેમ્બર હતા તેમનુ ખેદજનક અવશાત થયું છે. તે ધણુા વર્ષથી લાઈફ્ મેમ્બર હતા. શાહ કપુરચંદ ભાણજી ભાવનગરનિવાસી કે જેમા આ સમાના લાઇક્ મેમ્બર હતા તેમનું સ. ૨૦૦૬ ના પેશ વદી ૧૧ ને શનવારે ખેદજનક અવસાન થયુ છે. તેમે માયાળુ અને ધમ શ્રદ્ધાળુ હતા. આ સભાના તેમે ઘણા વર્ષથી લાઇફ મેમ્બર હતા. સદ્ગતનાં આત્માની શાંતિ ઇચ્છીએ છીએ. સ્વીકાર–સમાલેાચના. નૂતન સ્તવનાવલી-રચિયતા આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ આ ગ્રંથમાં આચાર્ય' મહારાજ વિચિત અત્યાર સુધીની બધી કૃતિમાને તને, સજ્ઝાયા, ચૈત્યવદના અને રતુતિબેને સંગ્રહ ગવાતા રાગેામાં, સરલ ભાષામાં પ્રચલિત મધુર વિવિધ રોગોથી ખનેલ સોંમડ છે કે જેતેા લાગ લગુા સ્થળે એ લેશમાં આવે છે. જે વાચકને રસ ઉત્પન્ન કરે તેવુ છે. આચાર્ય મહારાજશ્રીનું જીવનવૃત્તાંત, ફેટા અને કૃતિની સંગીત સરલતા, પ્રતિભા વગેરે આ ગ્રંથમાં શ્રીવિજયજીવનતિલકસૂર મદ્યારાજે આપી ગુરુક્તિ બળવી છે. આ મંથમાં ભક્તિ, વૈરાગ્ય, આધ્યાત્મિક વગેરેવડે પાંચ વિસગમાં તેની સંકલના કરવામાં આવી છે. લાસ લેવા જેવુ છે. સારા કાળે, સુંદર ટાઇપે, બાઈડીંગ કાર ને જેકેટ વગેરેડે ગ્રંથનો સુંદરતામાં વૃદ્ધે કરી છે. પ્રકાશક શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા, છાણી-વડેદરા પિત ચાર રૂપૈયા. શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ મૂળ શ્રી રત્નોખરસૂરિષ્કૃત અને તેની સ્વેપણ શ્રાદ્ધવિવિધ કૌમુદી નામની ટીકા, For Private And Personal Use Only ગુજરાતી ભાષામાં કરેલ અનુવાદ ગ્રંથ (સાદા મુનિરાજ શ્રી વિક્રમવિજયજી તથા મુર્ખનરાજ શ્રી ભાસ્કરવિજયજી મહારાજ), આ ગ્રંથ ગુરૂ મહારાજ જૈન ગ્રંથમાળાના નંબર ૨૩ તરીકે પ્રકાશકે કરેલી છે. જૈતત્વ પ્રાપ્ત કરવા માટે માનવસમૂર્ત માટે આવા પૂર્વાચાર્ય રચિત મૂળ કૃતિના આધારે અનુવાદમાં ઉતરવાને પ્રયત્ન અને પ્રકાશન અંતે ઉપયેગી છે. આ ગ્રંથની અનુવાદ પ્રથમ એ વખત થયેલ હાવા છતાં આ પ્રકાશનમાં વિશિષ્ટના જોવાય છે. તેમ ભાષાની સરલતા અને સુલમતા પશુ છે. શ્રાવકાચિત તવ ઉપયોગી આ ગ્રંથમાં દિન, રાત્રિ, પર્વ, ચાતુર્માંસક, વ અને જન્મ એ નામક છ કૃત્યે થ!)નું વન છે. કેટલેક સ્થળે સુદર કથાએ પદ્મ આપવામાં આવી છે, મનનપૂર્વક વાંયતાં બંધી હુકતો તે પ્રમાણે ચાલતા ( વર્તતા ) માનવતા વધતાં મનુષ્ય જન્મનું પ્રથક કરવા માટે આવા પૂજ્ય પુરૂષની કૃત માટે ઉપકાર સાથે માન ઉત્પન્ન થાય તેવુ છે. જૈન સાહિત્યમાં માવા ઉત્તમ પંચે પૈકી એક ઉમેાગી સાહિત્ય છે. રૂા. પાંચ રૂપિયા, પ્રકાશક, છાણી-વડોદરા. Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશના ગ્રાહુકાને નમ્ર સુચના. આપને પુસ્તક ૪૮મા ( સં. ૨૦ ૦૬ ના શ્રાવણથી સં'. ૨૦ ૦૭ ના અપાડ માસ એક વર્ષ )ની ભેટની બુક થી માદશ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જો ( કિંમત બે રૂપીયાની ) આપવાનો નિર્ણય થયેલ છે, જે અશાડ માસમાં લવાજમ અને પાસ્ટેજ પૂરતા વી. પી.યી ભેટ મોકલવામાં આવશે. લવાજમ જેમનું આવેલ હશે તેમને પોસ્ટેજ પુરતા વી. પી.થી ભેટ મોકલીશુ. આત્માનંદ પ્રકાશના ગ્રાહકોને અત્યાર સુધી ભેટ આવેલા સુંદર પ્રથાની નામાવલી આ ગ્રંથની પાછળના ભાગમાં આપેલ છે, જેથી નવા ગ્રાહકો થનારને માસિક સાથે કેવા સુંદર ગ્રંથે દરવર્ષે ભેટ અપાય છે તે જાણી જૈન બંધુઓને ગ્રાહક થવા સૂચના કરીએ છીએ. 'આગલા અ કૅમાં જણાવ્યા પ્રમાણે ત્રણ વર્ષોમાં અમારા માનવતા સને મળેલા અનુપસ ગ્રંથાની ભેટનો લાભ. - શ્રી સંધપતિ ચરિત્ર, શ્રી મહાવીર ભગવાનના યુગની મહાદૈવીએ, શ્રી વસુદેવ હિંડી ભાષાંતર, શ્રી શાંતિનાથ ચરિત્ર અને શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર જેવા ગ્રંથો સં. ૨૦૦ ૩૨૦૦૪-૨૦૦૫ એ ત્રણ વર્ષોમાં રૂા. ૪૫) ના ભેટ આપવામાં આવ્યા છે અનેક પ્રશંસાના પત્રો સભાને મળ્યા છે. વળી :અમને પુછવામાં આવે છે કે – છે આ સભામાં નવા સભાસદાની વૃદ્ધિ કેમ થતી જાય છે ? સ્થિતિ સંપન્ન જૈન બ ધુઓ અને મહેનતાએ જાણવા જેવું:રે આ સભાના પ્રમાણિક વહીવટ, દર વર્ષે રિપોર્ટ, સરવૈયુ' વગેરેનું પ્રકાશન, સદ્ધર જામીનગીરીમાં નાણાનું રોકાણ અને ગયા અ કેમાં જણાવ્યા પ્રમાણે ગયા ત્રણ વર્ષોમાં રૂા. ૪૫) ના પુસ્તકે (જે (આરમકલ્યાણના ઈચ્છુકને તે રીતે,-આર્થિક લાભની દૃષ્ટિવાળાને તે રીતે ) દર વર્ષે પેટૂન, તથા લાઈફ મેમ્બરને પૂર્વાચાર્ય મહારાજકૃત મહાપુરુષ અને સ્ત્રી રનના સચિત્ર સુંદર આકર્ષક હોટા માથાના ભેટના લાભ પુકુળ રીતે આ સભા ઉદારતાથી આપે છે. જેથી જૈન મહેતા અને બંધુઓને ગુરૂ, જ્ઞાન, તીય અને સાહિત્ય ભક્તિનો લાભ મળવા સાથે આમ કલ્યાણ અને આર્થિક લાભ બંને દૃષ્ટિએ લાભ મળતા હોવાથી સ્થિતિ સંપન્ન બહેનો અને બંધુઓએ આ સભામાં નવા લાઈફ મેમ્બર થઈ સુકૃતની લખીને હલાવે લેવા જેવું છે, તે માટે વાંચે. ભેટ આપવાના ગ્રંથોની જાહેર ખબર નીચે મુજબ: ૧ મહાસતી શ્રી દમયંતી ચરિત્ર. શ્રી માણિકયદેવસૂરિ વિરચિત મૂળ ઉપરથી અનુવાદ, સચિત્ર ' 6" પૂર્વને પૂયાગ' અને શીલનું માહભ્ય સતી શ્રી દમયંતીમાં અસાધારણ હતું, તેના શુદ્ધ અને સરલ ભાષામાં અનુવાદ કરાવી અમારા તરફથી પ્રકાશનનું કાર્ય શરૂ કરેલ છે. આ અનુપમ રચનામાં મહાસતી દમયંતીના અસાધારણ શીલ મહાત્મ્યના પ્રભાવનડેના ચમત્કારિક અનેક પ્રસંગે, વર્ણને આવેલ છે, સાથે નળરાજા પ્રત્યે અપૂર્વ પતિભકિત, સતી દમયંતી સાસરે સીધાવતાં માબાપે આપેલી સોનેરી શિખામણો, જુગારથી થતી ખાનાખરાબી, ધૃત જનની ધૂર્તતા, પ્રતિજ્ઞાપાલન, તે વખતની રાજ્યનાત, સતી દુમતાએ વેન નિવો સના વખત, માતા સુખ દુ:ખી વખતે ધીરજ, શાંતિ અને તે વખતે કેટલાયે મનુષ્યોને ધમ” પમાડેલ છે તેની ભાવભરી નોંધ, તેમજ પુણ્યશ્લેક નળરાજાના પૂર્વના અસાધારણ મોટા પુણ્યબંધના એગે તેજ ભવમાં તેમના માહાત્મ્ય, મહિમા, તેમના નામ સ્મરણથી મનુષ્યને થતા લાભ વગેરેનું અદ્ભુત પઠન પાઠન કરવા જેવું વર્ણન આચાર્ય મહારાજે આ ગ્રંથમાં આપ્યું છે. બીજી અંતર્ગત સુબોધક કથાઓ પણ આપવામાં આવેલી છે. ફેમજ ૩૯ પાના ૩૧૨ સુંદર અક્ષરે, સુંદર બાઈડીંગ કવર ઝેકેટ સહિત કિંમત રૂા. ૭-૮-૦ પરટે જ જુદું', For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 314 છે 2 જ્ઞાનપ્રદીપ ભાગ બીજો, લેખક–આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિ મહારાજ - જ્ઞાનના પરિપાકરૂપે ધાર્મિક, નૈતિક અને સામાજિક વિષયો, લેબે કે જે સંસારમાં અટવાયેલા મનુષ્યને સાચી માનવતાના રાહ બતાવનાર, આબાલવૃદ્ધ સર્વજન સમૂહને હૃદયરપર્શ થતાં મનનપૂર્વક પઠનપાઠન કરનારને બોધપ્રદ અને સાથે આત્મિક આનંદ થવા સાથે મનુષ્ય જન્મની કેમ સફલતા પાય તેવી રીતે, સાચી સુગંધી પુષ્પમાળારૂપે ગુથી સાદી, સરલ, રોચકભાષામાં તૈયાર કરવામાં આવેલ 3. સાતમા વર્ષ ઉપર આ ગ્રંથના પ્રથમ ભાગનું ( એક હજાર કાપીન' ) પ્રકાશન થતાં જૈન જૈનેતર મનુષ્યને ઉદારતાપૂર્વક એ કેક કાપી ભેટ આપવામાં આવેલી હતી, તેની જ ફરી વખત એટલી બધી પ્રશંસા સાથે માંગણી થતાં તેની બીજી આવૃત્તિ (એક હંજાર કેપી)નું પ્રકાશન કરવામાં આવેલ તેને પણ ઉપરોક્ત રીતે ઉપયોગ કરવામાં આવેલ હતા. આ બીજા ભાગમાં પણ તેજ વિદ્વાન આચાર્ય મહારાજની કૃતિના નવા 77 વિવિધ વિષયોનો સમૂહ છે, તેની કિંમત રૂા. 4) છે. વિશેષ લખવા કરતાં પ્રકાશન થતાં વાંચીને લાભ લેવા નમ્ર સૂચના છે. ( બાઈડીંગ થાય છે. ) 3 આદર્શ જૈન સ્ત્રીરત્નો ભાગ બીજે.. જનસમૂહનું કલ્યાણ કરનારા મહાન પૂર્વાચાર્ય મહારાજાઓ રચિત કથાનુગ (કયા સાહિત્ય)માંથી જુદી જુદી આદર્શ (જૈન સ્ત્રીરત્નો ) શીલવતી વગેરે પવિત્ર આઠ રમણીઓનું સુંદર, રસિક, બહેને માટે આદરણીય, અનુકરણીય, આદર્શ સ્ત્રી –ગૃહિણી અને પવિત્ર સ્ત્રીરત્નો થવા માટે આ સતી ચરિત્રા આલબનરૂપ છે. દરેક સતી ચરિત્રાનું પઠનપાઠન કરતાં અનેકવિધ આદર્શ અનુપમરીતે જોવાય છે. વિશેષ લખવા કરતાં વાંચકને મનનપૂર્વક વાંચવા નમ્ર સુચના છે. સુંદર ટાઈપ અને સારા કાગળ ઉપર સરલ ગુજરાતી ભાષામાં મજબુત અને આકર્ષક બાઈડીંગથી તૈયાર કરવામાં આવેલ છે. કિંમત રૂા. 2-0-0 પાસ્ટેજ જુદું. (બંને ગ્રંથના ફેમ 37 પાના પ૯૨ શુમારે ) 4 જૈન મતનું સ્વરૂપ, લેખક-સગત ન્યાયાંનિધિ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ, ( સરલ હિંદી ભાષામાં ) | શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ અર્ધ શતાબ્ધિ પ્રકાશન ( ન’. 2 અને શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા નાં. 25) આ ગ્રંથના લેખક મહાનવિભૂતિ છે. આ ગ્રંથમાં સંક્ષિપ્તમાં નવતર, પડદશ"ન, કર્મોનું સ્વરૂપ, સાધુ ગૃહસ્થાના ધર્મોત્રત સ્વરૂપ, દિનકર્તાય વગેરેનું સ્વરૂપ આપવામાં આવેલ છે. જે પ્રાથમિક જ્ઞાન માટે ઉપયોગી પુસ્તીકા છે. આવતી ૨૦૦૭ની સાલ માટે પેટ્રન સાહેબ તેમજ લાઇફ મેમ્બરને નવા ગ્રંથ નીચે લખેલાં - સચિત્ર જે છપાય છે તે ભેટ આપવામાં આવશે, 1 શ્રી શ્રેયાંસનાથ પ્રભુ ચરિત્ર સચિત્ર - 2 શ્રી દેવભદ્રાચાર્ય રચિત શ્રી કથાનકોષ પ્રથમ ભાગ જેમાં (સમ્યક્ત્વનું વિરતૃત સ્વરૂપ દરેક બોલ ઉપર સુંદર કથાઓ સહિત ) યોજનામાં નવા સચિત્ર સાહિત્ય પ્રથા. 1 શ્રી સુમતિનાથ ચરિત્ર શ્રી સોમપ્રભાચાર્ય કૃત 2 શ્રી કથારનઝેષ ભાગ 2 બીજો શ્રી દેવભદ્રાચાર્ય કૃત : ખી મહાદય પ્રિસ્ટિંગ પ્રેસ : દાણાપીઠ-ભાવસ્મર. For Private And Personal Use Only