SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે અપરના મક જૈન ગ્રન્થકારે. Geocaman yang (લેખક – છે. હીરાલાલ રસિકલાલ કાપડિયા એમ. એ. ) કઈ પણ વ્યકિત કે વસ્તુની ઓળખાણ કરનાર નવપયપયરણ ઉપર શ્રાવકાનંદકારિણી નામની કરાવનારને તેના નામની જરૂરિયાત રહે છે. આમ પ૪ લઘુત્તિ રચી છે. હોવાથી પરાપૂર્વથી વ્યકિતઓનાં નામે યોજાતાં ઉપર્યુકત જિનચન્દ્રમણિએ નવતતપયરણ ૧૫ આવ્યા છે. એમાં પણ કારણવશાત અપર નામને ગાથામાં રચ્યું છે. એના ઉપર ઉપાધ્યાય યશોદેવે નામાંતરને સ્થાન મળતું રહ્યું છે. આજે પણ કેટ સંસ્કૃતમાં વિવરણ રહ્યું છે. આ વિવરણ (પત્ર લકનાં એક કરતાં વધારે નામ અને કેટલીક વાર ૭૧ આ) માં એમણે કહ્યું છે કે “ભગવતી’ ઉપનામ પણ જોવાય છે. આ લેખ તે જૈન ગ્રન્થ અંગના ઉપધાન છ મહિના વહન કરીને “ગણિ” કરે અને તે પણ પ્રાચીન ગ્રન્થકારો પૂરત બનનારનું પૂર્વ અવસ્થાનું નામ જિનચન્દ્ર છે, જ્યારે મર્યાદિત છે. ઉત્તર અવસ્થામાં એમનું નામ દેવકૃત આચાર્યું છે. જૈન મુનિવરે પૈકી કેટલાકને અંગે એ વાત (૨) ધનેશ્વર-જિનભદ્રસૂરિ જણાય છે કે એમનું “સૂરિ' થયા પૂર્વેનું નામ સુરિ થતાં બદલાયું છે. આમ પૂર્વ અવસ્થામાં એક જિનેશ્વરસૂરિના શિષ્ય અને “નવાંગતિકાર” નામ અને ઉત્તર અવસ્થામાં બીજું નામ પડ્યું અભયદેવસૂરિના ગુરૂભાઇ ધનેશ્વરે વિ. સં. ૧૦૯૫ માં હેય એવા પ્રકારો વિષે એક સંપૂર્ણ નોંધ થવી ચડાવલિ( ચન્દ્રાવતી)માં સુરસુંદરી કહા રચી છે. વટ. પણ એ કાર્ય તે અત્યારે મારાથી બને તેમ (૩) સાધારણ-સિદ્ધસેનસૂરિ. નથી એટલે હું દિશાસૂચનરૂપે આ લઘુ લેખ લખું છું. હરિભદ્રસૂરિત સમરાઈચચરિયના ઉદ્ધારરૂપે જે મુનિવરના નામના અંતમાં “વિજય’ શબ્દ ૧૧ સંધિમાં “અપભ્રંશ” માં વિલાસવઈકહા આ હોય તે સરિ બનતાં “વિજય ' પદ એમના નામની કવિએ વિ. સં. ૧૧૨૭ માં રચી છે. એમણે અનેક આગળ મૂક્વાની પ્રથા કેટલેક વખત થયા અનુસરાતી સ્વતિ-સ્તા રમાં છે. આ કવિ સિદ્ધસેનસૂરિ તરીકે જોવાય છે. આને લઇને ઉપસ્થિત થતાં નામાંતરે પ્રસિદ્ધિ પામ્યા છે. વિષે આટલું જ સૂચન બસ છે, કેમકે આ લેખ (સૈદ્ધાંતિકતે નામમાં થતા વિશેષ પરિવતનની નોંધ લેવા (૪) દેવેન્દ્રગણિ નેમિચરિ શિરોમણિ). લખાય છે. આધ્યદેવ ઉપાધ્યાયના શિષ્ય દેવેન્દ્રસિરિ થતાં (૧) કુલચન્દ્રગણિ-જિનચન્દ્રગણિ-ગુજર- નેમિચન્દ્ર' તરીકે પ્રસિદ્ધ થયા. એમણે ઉત્તરઝ ઊકેશ ગચ્છના કરિના શિષ્ય દેવગુપ્તરિ છે. પણ ઉપર વિ. સં. ૧૧રમાં સંસ્કૃતમાં સુખબધા એમના ગણિ-અવસ્થામાં કુલચન્દ્ર અને જિનચન્દ્ર નામની વૃત્તિ રચી છે. વિ. સં. ૧૧૪૧માં એમણે એમ બે નામે હતાં. એમણે વિ. સં. ૧૦૭૭ માં મહાવીરચરિય રચ્યું છે. For Private And Personal Use Only
SR No.531555
Book TitleAtmanand Prakash Pustak 047 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1949
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy