SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 314 છે 2 જ્ઞાનપ્રદીપ ભાગ બીજો, લેખક–આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિ મહારાજ - જ્ઞાનના પરિપાકરૂપે ધાર્મિક, નૈતિક અને સામાજિક વિષયો, લેબે કે જે સંસારમાં અટવાયેલા મનુષ્યને સાચી માનવતાના રાહ બતાવનાર, આબાલવૃદ્ધ સર્વજન સમૂહને હૃદયરપર્શ થતાં મનનપૂર્વક પઠનપાઠન કરનારને બોધપ્રદ અને સાથે આત્મિક આનંદ થવા સાથે મનુષ્ય જન્મની કેમ સફલતા પાય તેવી રીતે, સાચી સુગંધી પુષ્પમાળારૂપે ગુથી સાદી, સરલ, રોચકભાષામાં તૈયાર કરવામાં આવેલ 3. સાતમા વર્ષ ઉપર આ ગ્રંથના પ્રથમ ભાગનું ( એક હજાર કાપીન' ) પ્રકાશન થતાં જૈન જૈનેતર મનુષ્યને ઉદારતાપૂર્વક એ કેક કાપી ભેટ આપવામાં આવેલી હતી, તેની જ ફરી વખત એટલી બધી પ્રશંસા સાથે માંગણી થતાં તેની બીજી આવૃત્તિ (એક હંજાર કેપી)નું પ્રકાશન કરવામાં આવેલ તેને પણ ઉપરોક્ત રીતે ઉપયોગ કરવામાં આવેલ હતા. આ બીજા ભાગમાં પણ તેજ વિદ્વાન આચાર્ય મહારાજની કૃતિના નવા 77 વિવિધ વિષયોનો સમૂહ છે, તેની કિંમત રૂા. 4) છે. વિશેષ લખવા કરતાં પ્રકાશન થતાં વાંચીને લાભ લેવા નમ્ર સૂચના છે. ( બાઈડીંગ થાય છે. ) 3 આદર્શ જૈન સ્ત્રીરત્નો ભાગ બીજે.. જનસમૂહનું કલ્યાણ કરનારા મહાન પૂર્વાચાર્ય મહારાજાઓ રચિત કથાનુગ (કયા સાહિત્ય)માંથી જુદી જુદી આદર્શ (જૈન સ્ત્રીરત્નો ) શીલવતી વગેરે પવિત્ર આઠ રમણીઓનું સુંદર, રસિક, બહેને માટે આદરણીય, અનુકરણીય, આદર્શ સ્ત્રી –ગૃહિણી અને પવિત્ર સ્ત્રીરત્નો થવા માટે આ સતી ચરિત્રા આલબનરૂપ છે. દરેક સતી ચરિત્રાનું પઠનપાઠન કરતાં અનેકવિધ આદર્શ અનુપમરીતે જોવાય છે. વિશેષ લખવા કરતાં વાંચકને મનનપૂર્વક વાંચવા નમ્ર સુચના છે. સુંદર ટાઈપ અને સારા કાગળ ઉપર સરલ ગુજરાતી ભાષામાં મજબુત અને આકર્ષક બાઈડીંગથી તૈયાર કરવામાં આવેલ છે. કિંમત રૂા. 2-0-0 પાસ્ટેજ જુદું. (બંને ગ્રંથના ફેમ 37 પાના પ૯૨ શુમારે ) 4 જૈન મતનું સ્વરૂપ, લેખક-સગત ન્યાયાંનિધિ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ, ( સરલ હિંદી ભાષામાં ) | શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ અર્ધ શતાબ્ધિ પ્રકાશન ( ન’. 2 અને શ્રી લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા નાં. 25) આ ગ્રંથના લેખક મહાનવિભૂતિ છે. આ ગ્રંથમાં સંક્ષિપ્તમાં નવતર, પડદશ"ન, કર્મોનું સ્વરૂપ, સાધુ ગૃહસ્થાના ધર્મોત્રત સ્વરૂપ, દિનકર્તાય વગેરેનું સ્વરૂપ આપવામાં આવેલ છે. જે પ્રાથમિક જ્ઞાન માટે ઉપયોગી પુસ્તીકા છે. આવતી ૨૦૦૭ની સાલ માટે પેટ્રન સાહેબ તેમજ લાઇફ મેમ્બરને નવા ગ્રંથ નીચે લખેલાં - સચિત્ર જે છપાય છે તે ભેટ આપવામાં આવશે, 1 શ્રી શ્રેયાંસનાથ પ્રભુ ચરિત્ર સચિત્ર - 2 શ્રી દેવભદ્રાચાર્ય રચિત શ્રી કથાનકોષ પ્રથમ ભાગ જેમાં (સમ્યક્ત્વનું વિરતૃત સ્વરૂપ દરેક બોલ ઉપર સુંદર કથાઓ સહિત ) યોજનામાં નવા સચિત્ર સાહિત્ય પ્રથા. 1 શ્રી સુમતિનાથ ચરિત્ર શ્રી સોમપ્રભાચાર્ય કૃત 2 શ્રી કથારનઝેષ ભાગ 2 બીજો શ્રી દેવભદ્રાચાર્ય કૃત : ખી મહાદય પ્રિસ્ટિંગ પ્રેસ : દાણાપીઠ-ભાવસ્મર. For Private And Personal Use Only
SR No.531555
Book TitleAtmanand Prakash Pustak 047 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1949
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy