________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ,
તેના માટે કષાયની મંદતાની ઘણી જરૂરત છે. વિષયાભિનંદી જીવોના જીવવામાં અંતરાય નિષ્કષાયી, નિરપરાધી રહી શકે છે. મિથ્યા- નાખવાથી તેને દુઃખ થાય છે. ભિમાની ક્ષમા માગે તે ચે નિરપરાધી બની આ પ્રમાણે બહિરાત્માઓ એક બીજાના શકે નહિ, કારણ કે કષાયેનું મૂળ અભિમાન અપરાધી બને છે, તેની જ માત્ર અત્યારે ક્ષમા છે. અભિમાનીમાં નમ્રતા હેય નહિ, અને માગવાની પ્રથા છે. એટલે ક્ષમા માગવા છતાં તેથી તે સ્કર્ષ અને પરોપકર્ષવાળો હોવાથી પણ જીવે અપરાધથી મુકાતા નથી. અને પ્રથમ તે ક્ષમા માગતો જ નથી અને કદાચ નિરંતર અપરાધ કર્યો જાય છે, તેથી કઈ પણ માગે તો ય અહંતાગર્ભિત ક્ષમા હોવાથી તે જન્મમાં તેમને નિરપરાધી બનવાને વખત જ દેખાવ પૂરતી જ ક્ષમા હોય છે એટલે તે ફળ આવતો નથી અને અંતરાત્માની પ્રીતિ જાળવી શૂન્ય હોય છે.
શકાતી નથી. કેવળ અધ્યામલી-અંતરાત્માઆપણે આપણા આત્માના જ ઘણા અપ. બહિરાતમા–પરમાત્માની તથા વર્ગની-અપરાધી છીએ, માટે પોતાના આત્માની જ ક્ષમા વર્ગની વાત કરવા માત્રથી નિરપરાધી બની માંગવાની જરૂરત છે. જે પિતાના આત્માની શકાય નહિ. તેમજ પરમાત્મ દશા પ્રાપ્ત કરી સાચી રીતે ક્ષમા માંગે છે તેને અપરાધી શકાય નહિ. આમાં સત્ છે, જગત અસત બનવાને પ્રસંગ આવતી નથી. જે બીજા છે, કષાય-વિષય અકલ્યાણના હેતુ છે, વસંત જીવોની ક્ષમા માગે છે અને આત્માની ક્ષમા માત્ર ક્ષણવિનશ્વર છે, સંયોગ દુઃખનું મૂળ માંગતે નથી તે અપરાધેથી મૂકાતું નથી. છે, આત્મા એકલા છે, નિત્ય છે, શાશ્વત છે, આત્માની અનેક પ્રકારની માઠી ગતિઓમાં સુખસ્વરૂપ છે, વૈષયિક સુખ દુખસ્વરૂપ છે, રાગ, અનેક પ્રકારની યાતનાઓ ભેગવવી પડે છે. છેષ, મેહ આત્માના અહિતકર્તા છે, ઈત્યાદિ તે આપણી આત્મા પ્રત્યેની નિર્દયતાનું પરિ. વાત સાચી છે, પણ તે અંતરાત્મ દશાને ણામ છે. બહિરાત્મા અજ્ઞાનતાને લઈને પોતાના પ્રાપ્ત થયેલા માટે છે, બાકી બહિરાત્મ દશામાનેલા બનાવટી સુખ માટે અંતરાત્માનું વાળા માટે તે બધું વ્યર્થ છે. કેવળ બેલવા ઘણું જ અહિત કરીને અપરાધી બને છે માટે પૂરતું છે અને સ્વાર્થ સાધવા પૂરતું છે, માટે અંતરાત્માની ક્ષમા માગી નિરપરાધી બનનાર અંતરાત્મ દશાની ક્ષમા માગીને નિરપરાધી સંસારના જીવમાત્રના અપરાધોથી મુક્ત થાય બનવાની આવશ્યકતા છે. જે અંતરાત્માની ક્ષમા છે. તે સિવાય તો માત્ર બીજા જીની પાસે માગે છે તે અવશ્ય પરમાત્માના દર્શનને ક્ષમા માગવી તે એક રૂઢિ સચવાય છે. અત્યારની અધિકારી બની શકે છે અને નિરપરાધી બનીને રૂઢિમાં બહિરાત્મા બીજા બહિરાત્માની ક્ષમા શાશ્વત સુખને ભેગી બની શકે છે. માંગે છે તે માત્ર પૌગલિક સુખમાં પહોંચાડેલી બધાને આશ્રયીને છે. પાંચ ઇન્દ્રિયના વૈપયિક તે જ સાચું છે, નિશંક છે, જે જિનેશ્વસુખમાં મગ્ન અજ્ઞાની બહિરાત્માને તેના રોએ કહ્યું છે. આવી શ્રદ્ધાની ખામીને લઈને માનેલા વૈષયિક સુખમાં અંતરાય ઉો કરવાથી દેહાધ્યાસ સર્વથા છૂટતો નથી. આત્મા અમર તેને દુઃખ થાય છે. વર્ણ—ગંધ-રસ-પર્શ અને છે એમ જાણ્યું છે છતાં મોતને ભય છૂટતા શબ્દને અણગમો ઉપગ કરવાથી તેને દુખ નથી. પાંલિક વસ્તુઓના રોગથી મોનેલું થાય છે. પિતાની ક્ષુદ્ર વાસનાઓ પિષવાને સુખ તે સાચું નથી. કારણ કે તેનું પરિણામ
For Private And Personal Use Only