SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - શ્રી આત્માનંદ પ્રકાશ, - - સિદ્ધત છે, તેનો ઘાત કરનાર છે તેમ આ કોન્ફરન્સ માને છે જે ઠરાવ જવાહરલાલ નાહટાના ટેકા સાથે પસાર થયો હતો. પ્રમુખસ્થાનેથી ધી બેબે પબ્લીક ટ્રસ્ટ એકટ (૧૯૪૯) થી શું નુકસાન છે તેને વિવેચનપૂર્ણ રફેટ કરી તેમાં યોગ્ય સુધારા કરવા સરકારને આગ્રા પૂર્વક વિનતિ કરે છે. ઠરાવ બીજે–અખીલ હિંદ જૈન વેતાંબર કેફરન્સ સમિતિની મુંબઈમાં તા. ૮-૯ સપ્ટેમ્બર સં. ૧૯૪૯ ના રોજ મળેલ સભામાં જૈન ધર્મ શિર્ષક થયેલ ઠરાવને આ જૈન મહેતાંબર કાકરસ બહાલી આપે છે અને જેન અને હિંદુ ધર્મ એક બીજાથી જુદે છે તે માટે વિવેચન કર્યા બાદ સર્વાનુમતે બંને ઠરાવો પસાર થયા હતા. ભીલા પ્રતિબંધક કાયદો-આ કાયદાને મુખ્ય ઉદ્દેશ માણસોને પ્રમાદી, ઉધમ વગરના અને સમાજ ઉપર બે જારૂપ થતાં તેમજ તેવા દુર્બસની થાય છે તેમને સુધારવાનું છે, જ્યારે આત્મક૯યાણા જેમણે સંસાર ત્યાગ કર્યો હોય તેઓને આ કાયદો લાગુ ન પડે એમ સ્પષ્ટ છે અને તે બંને વ્યક્તિઓને જુદા પાડવામાં કોઈ મુસીબત નથી અને સમાજમાં જેમનું સન્માન છે. તેમને ભીખારી ગણું અપમાન બરાબર છે વગેરે; જેથી આ કે સ મુંબઈ સરકારને આગ પૂર્વક વિનંતિ કરે છે કે તે કાયદાની કલમ ૨ (૧) બીજામાં યોગ્ય સુધારા કરી ત્યાગી મહાત્માઓને ખાનગી મકાનમાં જઈ ભીક્ષા લે તેને સામેલ કરવામાં ન આવે વગેરે ઉપર શેઠ શિલાલ તલકચંદ બેરીસ્ટરે દરખાસ્ત રજુ કરી હતી જેને શ્રી મણિલાલ જમલના ટેકાથી સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતે. મધ્યમ વર્ગને રાહત --હાલની વિષમ સ્થિતિ અને સખ્ત મેંઘવારીને લઈને જૈન સમાજનો મધ્યમવી અત્યંત મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગયેલ છે અને જીવનનિર્વાહ લગભગ મુશ્કેલ બની ગયેલ છે જેથી તેને પગાર કરવા, હુન્નર-ઉદ્યો ને અનેક ક્ષેત્રમાં કામે લગાડવા, તેમની સ્થિતિ સુધારવા તરતજ અમલમાં મૂકી શકાય તે માટે જીવનનિર્વાહની વસ્તુઓ ઓછા દરે આપવા, તે માટે જરૂરી ફંડ ઉભા કરવા, નાના હુન્નર-ઉદ્યોગો શિખવા, નાની શિક્ષા ગ શાળ રથાપવા, ઉદ્યોગમદિરો ખેલવા તેમજ ગૃવ શિક્ષ-સુશળ-રાવણ, ગુંથણું વગેરે માટે સ્ત્રી ઉગી શિક્ષા આપવા સંસ્થા સ્થાપવા વગેરે માટે જેન કેસને અપીલ કરવામાં આવે છે. વગેરે વિવેચન સાથે શ્રી નાથ લાલ પરિખે રજૂ કરેલ ઠરાવ શ્રી રતીલાલ નાણાવટીની કેટલીક સૂચના અને ટેકા સાથે દીપચંદ શાહ, શ્રી વરધીલાલ વમળશી, શાહ ફૂલચંદ હરિચંદ, કમળાબેન શેઠ, બાબુરામ વકીલ, શ્રી સુરજમલ સંઘવી, મોહનલાલ છ દેવલી, રતનચંદ કેકારી વગેરેના ટેકા સાથે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. આચાર્યશ્રીનું ઉદબોધન–આચાર્ય મહારાજે તે વખતે એકતા સંબંધી કરેલું પ્રભાવશાળી વિવેચન અસરકારક નિવડયું હતું. તે એકતાના ઠરાવ ઉપર શ્રી મેતીચંદ વીરચંદે ઠરાવ રજૂ કરતાં જણાવ્યું કે જેનધર્મ ઉપર ઘણા આવાતો થઈ રહ્યા છે તેવા વખતે એક માટે માલેગામ સમિતિએ અને સુરત મુકામે સ્ટેન્ડીંગ કમીટીએ પાય કરેલ ઠરાવ-અમદાવાદ મુકામે મળેલી સાધુ સંમેલને (સન ૧૯૩૪) For Private And Personal Use Only
SR No.531555
Book TitleAtmanand Prakash Pustak 047 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1949
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy