Book Title: Atmanand Prakash Pustak 047 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન શ્વે. ફ્રાન્સ સત્તરમું અધિવેશન ઉદાત્ત ભાવના આપણે સમજી શકયા નથી. કેળ×ણીતી અનેક તેથી નવી પ્રજા આરે ફળ ચાખવા માંડી છે. દેશની ચાલુ સ્થિતિ સૂચન કરી, કાન્ફરન્સે અત્યારસુધી કરેલી પ્રત્તિની હકીકત જણાવી વગેરે સબંધી વિવેચન કર્યાબાદ મુંબઇ સરકારના ટ્રસ્ટએકટ ખીલથી આપણા પવિત્ર દેવદ્રવ્યની હૈયાતિ ભયમાં આવી પડી છે, નિંક્ષા સબંધી ખીલથી ત્યાગી મહાન આત્માઓના વિકાસમાં અંતરાય ઊભ થશે, આવા આવા ઠરાવો કરતાં સરકારે કન્ફરન્સ જેવી સસ્થાને પુછાવે, તેની સલાહ લે, તેની સાથે વાટાધાટ કરે તેવા પગલા લે તે જ યેગ્ય માગ નીકળે, ઊંડાપોહ થા જોઇએ વગેરે સંબંધી તે સહેબે પેતાના અનુભવપૂર્યું તે બુદ્ધિમત્તાએ કદી શું કરવુ જોઇએ તે જણાવ્યું હતું. પછી જૈત વિદ્ય.પીઠની જરૂરીયાત સબંધી વિલેયત કરી, આપણી સાધુ સંસ્થાએ હાલના સમયે સુશિક્ષિત, સનડી વ્યવહાકિ કળવણી લીધેલા, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને સાયન્સનું યેગ્ય શિક્ષણ મેળવેલ તેવા મુનિએ તા ઉમેર। થાય તે પ્રજાતે ધમને માર્ગે વાળવામાં ખૂબ સરલતા પ્રાપ્ત થાય, તથા સાધુસંગઠનની ખામી છે તેવા ચિન્ડ્રા હાલ જણુતા નથી તેની પણ તે સમાજમાં જરૂરીયાત છે તેમ જણાવી, વ્યાપાર જૈના હાથમાંથી સરી પડયા છે તે સમજી તેને ખેડવાના પ્રયને કરવાના છે, તેમજ આપણા મધ્યમ વર્ગની મેધારીને લતે ન કલ્પી શકાય તેવી ભયાનક સ્થિતિ જણાવી તેને મટે લક્ષ્મી તે પૈસા આપે, કોન્ફરન્સ વ્યવસ્થા કરે, આચાર્યાં દેરવણી આપે તેને મળ્યેથી સમિતિ રચવા પેાતાનું નમ્ર સૂચન કર્યા બાદ હવે કન્ફરન્સે શું શું કરવું, કયા કાર્યાં કરવા તેને ફેટ કરી પેાતાનું વકતવ્ય પૂરું કર્યું" હતું. પ્રમુખી કાન્તિલાલભાઇના ભાષમાં સેવાની ધગા, ચાણુની તાપરતા એવી જણાતી હતી કે આ કાન્ફરન્સના તેમેને મુગટમણી સ્થપાવાથી ભાવી પ્રગતિશીત્ર જણાય છે. આ કેન્ફરન્સમાં નીચેના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. પ્રથમ રાવ, એકતાને બહુમતિયી શ્રી મેતીય મગનલાલ મૂળદુના ટેકાથી પસાર થયા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ સંસ્થાએ ખાલવા પ્રેરણા આપી અને આપણી ફ્રજ માટે દિશાસપ-ઐકયતા સબંધી જરૂરીયાત વીરય માલેગામવાળાની દરખાસ્ત, થાઇ આ ઠરાવ માટે નવ મતવાદીઓએ પ્રયડ વાંધા ઉડાવ્યા છતાં શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની આજ્ઞાને વ ચઇ તેમાએ સિદ્ઘાંતને ભેગ આપી ઠરાવ કરવામાં આવ્યા હતા. તે ઠરાવ ઉપર આચાય મહારાજે પ્રવચન કરતાં જણાવ્યુ હતું કે આ ઠરાવથી સધા તથા સાધુ સમુદાય એક થશે અને તેથી મુંઝવી રહેલા પ્રશ્નોતા આપણે ઉડ્ડલ કરી શકીશું. ઠરાવ બીજો-મધ્યમ વર્ગના ધંધા રોજગારે ચડાવવા સંબધી હતા. For Private And Personal Use Only રાવ ત્રીજો-સ્વતંત્ર લેાતંત્રને આવકારતા શેઠ રતનચંદ ગેલેયા જયપુરે રજુ કર્યાં હતા. તે પર વિવેચનથી ભારત અને પ્રાંતિક સરકારે તે જૈનાના ધર્મોમાં હસ્તક્ષેપ નહિ' કરવાની અરજ કરી હતી. શ્રી લાલચંદ્રજી ઢઢ્ઢાના ટેકાથી પસાર થયા હતા. દેવદ્રવ્ય ઉપર ઠરાવ શેડ ભાયંદ નગીતભાઇ ઝવેરીએ વિવેચન સાથે રજૂ કર્યાં હતા. અને દેવદ્રવ્ય મીલ્કતના કાયમ માટે માત્ર મૂત્તિ અને જિનમંદિર માટે ઉપયોગ કરવા જોઇએ તેની વિરૂદ્ધ કાઈપણું સંધમાંડુની વ્યક્તિ તેની વિરૂદ્ધ મતવ્ય રજુ કરે, પ્રચાર કરે તે જૈનધર્મના મૂળભૂત

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29