Book Title: Atmanand Prakash Pustak 047 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાસ સુધારે રૂપ યુગલને બહુબલિ ક્યાં અનશન કરી ધ્યાન- એ પ્રત્યક્ષ કરવું હોય તો હે પુર પ્રાં માં મન ખડા હતા ત્યાં મે કહ્યું. શું ય કયાં ડતી આવેલ શ્રવણ બે પુલમાં ટેકરી ઉપર એડએ યુગલને કહી હતી. યુગવે મધુરી વાણીમાં પશે ઉછેરી શ્રી ગોમતેશ્વર તરીકે ઓળખાતી સાદ પાડયે “ વીરા મારા ગજથકી ઉતરે, દિગંબર મૂર્તિ જે વી. દર્શન કરતાં જ હૃદયમાં ગજ ચલ્યા કેસલ ન હોય” યાનમગ્ન સતની અદ્દભુત મંથન જાગે છે. આ પ્રતિમા હજારે ના કર્ણધ માં એ શબ્દ પહોંચતાં જ વિચારણું આકર્ષણરૂપ છે, અમે માન, માન કે ગને ભભુકી ઉઠી “ગજ” વળી કેવો? એ પ્રથમ પ્રશ્ન. ઓળખાવવા જે મધુરો પ્રયાગ સરીયુગલે સાધીએ મૃ ન વધે. તરત જ પડદો ચીરો કર્યો અને જે અક્ષરો વડે આજે વયે લઘુ છતાં જ્ઞાને વડા એવા બે ધોને વદન પણ તે કાળના જેટલા જ ટંકશાળી છે અને કરવામાં શરમ કેવી? પગ ઉઠાવતાં જ કેવલજ્ઞાન, ભવિષ્ય માં રહેવાના છે. કેવી અભુતા ! મધુ છતાં માર્મિક શબે ચારશીલા રમg રનેમાં બ્રાહ્મી-મુંદીરૂપ એ સમયમાત્રમાં કામ કાઢી નાંખ્યું. અન- કુમારિકાયુગલ એ કારણે જ અગ્ર દે છે અને શનમાં આ બળવાન અમે કેવા દેખાતા હતા પ્રાતઃસ્મરણીય બન્યું છે. એક ખાસ સુધારે ગયા અંકમાં દેવગિરિ લેખમાં પૃ ૧૦૧ ૫ ૧૦ માં આવેલ વારિ શબ્દના ટિપ્પણમાં મેં જણાવ્યું હતું કે “બાલદિને “બલદગાડી” એ અર્થ સંભવિત છે.” આ દેશી પીને વાચક શબ્દ ઘર શબઢ ઉપરકી બચે હશે, એવી કે નાથી બાલદિને “બાદગાડી” અર્થ મેં જણાવ્યું હશે પરંતુ આ સંબંધમાં વઢવાણથી મારા માનનીય માત્ર મુનિરાજ શ્રી ચંદ્રભાગરજી મ. , ણાવે છે કે તમે “બાવદિનો અર્થ બળ ગાડી કર્યો છે તે બરાબર નથી કારણ કે મારવાડમાં ગધેડાં અને બળદ પર પેઠ-માલ લાદી, વેચનાર વણઝારાએને બાલદિયા કહે છે. એનું જ સંસ્કૃત રૂપાંતર ઉપદેશતરંગણમાં કર્યું છે એટલે એ લેકભાષાનો શબ્દ છે.” | મારા મિત્રના આ લખાણી એમ ફલિત થાય છે કે તારે શબ્દનો અર્થ પઠ ઊર્ફે વણઝાર છે, અને પેઠ ચલાવનાર કે જેને ગુજરાતમાં વણઝારા કહેવામાં આવે છે તે બાલદિયા છે. આથી “ગામ બહાર મીઠાથી ભરેલ બાલદિ આવ્યાની પેથડશાડને ખબર પડી” આ વાકયને “ગામ બહાર મીઠાથી ભરેલ પિઠ આવ્યાની પેથડશાહને ખબર પડી” એવો અર્થ કરે. આ સૂચના બદલ મારા મિત્ર મુનિરાજનો આભાર માનું છું. ताजनापेठ, जैनमंदिर मुनिराज श्री भुवनविजयान्तेवासी - મુ. ચાજોઢા . ૨૦૦૬ મદાશુદ્ધિ ૨૦ || मुनि जंबुविजय, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29