Book Title: Atmanand Prakash Pustak 041 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધક જનો માટે વિવિક્ત સ્થાનની આવશ્યક્તા છે યોજકઃ મુનિ પુણ્યવિજયજી (સંવિપાક્ષિક) એકાન્ત નિરુપાધિક-નિર્જન સ્થાન જ મુનિરાજ મનુષ્યોને સંસર્ગ ત્યાગી એકાંત સાધકજનો માટે અધિક ઉપગી છે. સહુ કેઈ સ્થાનમાં વસે છે. કારણ વિના વિશેષ પ્રકારે શ્રેય સાધક જનેને શરીરબળ, મનોબળ અને કેઈની સાથે ભાષણ પણ કરતા નથી. જે મનુ હૃદયબળનું પિષણ આપનાર એકાન્તવાસ છે. એના પરિચયથી આત્માનું હિત નથી થતું જ્યાં ચિત્ત-સમાધિમાં ખલેલ પડે. ત્યાં તેમને પરિચય કેમ કરે ? વ્યાખ્યાન-શિક્ષાદિ અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ ઊભા થાય આ કારણે મનુષ્યના સંબંધમાં આવે, તે પણ અને જ્યાં વસવાથી સંયમ યેગમાં હાનિ પહોંચે અંતરથી ન્યારા વતે છે. એવા મુનિરાજ ઉપાધિ એવા સ્થળમાં નિવાસ કરવો-એવા ઉપાધિમય રહિત હોય તે અનુપમ આનંદના ભેગી બને છે. સ્થળ સમીપે વાસ કરવો એ સાધકને માટે લોક પરિચય-ગૃહસ્થ લોકો સાથે નિકટ હિતકર નથી. સંબંધ જોડી રાખતા સ્વહિત સાધક સાધુસમાધિશતકમાં વાચકવર પૂ, ઉ. ઉભી થાય છે. ગૃહસ્થ જાન-પુરુષાની જનેને સંયમમાર્ગમાં ઘણી આડખીલી નડે છેશ્રી. યશેવિજયજી કહે છે કે અધિક પરિચય કરવાથી સાધુગ્ય સમભાવબહેતવચન મનચપળતા, જનકે સંગનિમિત્ત; સમતા ટકી શકતી નથી. એટલે રાગદ્વેષ મહાદિ જન સંગી હવે નહિ, તાતે મુનિ જગમિત્ત.” દે ઊપજે છે. વિષયવાસના પણ કવચિત મનુષ્યના સંસર્ગથી વાણીની પ્રવૃત્તિ થાય જાગે છે અને જ્ઞાન, ધ્યાન, બ્રહ્મચર્ય વગેરે છે, અને તેથી મનની ચપલતા થાય છે અને અનેક અમૂલ્ય ગુણરત્નને લેપ થાય છે. તેથી ચિત્તવિશ્વમ થાય છે-નાના પ્રકારના એટલે સાધુ સહેજે સત્વહીન-શિથિલાચારી વિકપની પ્રવૃત્તિ થાય છે, માટે મુનિએ-ગીએ થઈ જાય છે. અજ્ઞાની મનુષ્યને સંસર્ગ તજ. જે ગી- બ્રહ્મચર્યવંત સાધુજનેને ભગવંતે જે નવ મુનિ મનુષ્યના સંસર્ગમાં આવે છે, તે માયાના વાડે બ્રહ્મચર્યની રક્ષા માટે પાળવા ફરમાવ્યું પ્રપંચમાં ફસાય છે અને માયાના પ્રપંચમાં છે, તે નવ વાડામાં મુખ્ય વાડ એ છે કે નિરફસાયાથી રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે અને વદ્ય-નિર્દોષ-નિરુપાધિક (સ્ત્રી, પશુ, પંડક, રાગદ્વેષ ભવનું મૂળ છે, માટે મનુષ્યને સંસર્ગ નપુંસક વગેરે વિષયવાસનાને જગાડનારા તજ. જે મુનિરાજ મનુષ્યસંસર્ગ રહિત છે કારણે વગરના) સ્થળમાં જ વિવેકસર નિવાસ તે મુનિ જગતના મિત્ર છે અને તે મુનિ કરે જેને ‘વિવિક્ત શય્યા' કહેવામાં આવે છે. પિતાનું હિત સાધી શકે છે. પ્રાય: મનુષ્યને પૂર્વકાળના મહાપુરુષ એવા જ સ્થળને પસંદ સંસર્ગથી ઉપાધિની પ્રાપ્તિ થાય છે, માટે કરી ત્યાં જ જ્ઞાન-ધ્યાનમાં પિતાને સમય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20