________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
શ્રી આત્માનંદ પ્રકાશ :
૧૩૫. મૃત્યુ અનિવાર્ય છે. એક પળને પણ કરવી. ખાધેલું બેસી નથી રહેતું, પણ ખવરાવેલું ભો કરી ભાવી તૃષ્ણામાં ફસાવું યોગ્ય નથી. બેસી રહે છે એમ જરૂર વિચારજો.
૧૩૬. જે જગતમાં આત્મજ્ઞાનને ફેલા ૧૪૩. જ્ઞાન બહારથી લેવું પડે છે તે “ઘેર થાય, કર્મનિયમનું જ્ઞાન લેકને આપવામાં ગંગા ને ગંગાની શોધમાં ખુવાર થવા જેવું છે. આવે તો અનેક અનર્થો જગતમાં થતાં અટકે. પરંતુ જેમ ઘરમાં દાટેલું ધન પિતાએ જણાવ્યું
૧૩૭. જગત દુઃખી થતું જાય છે તે આત્મ- નહિ, પરંતુ એક ચોપડાના પૂંઠે લખેલું તે જ્ઞાનની ખામીને લીધે, દુષ્કર્મ પ્રવૃત્તિ વધી વાચવાથી ધન પ્રાપ્ત થયું તેમ આપણા જવાથી, અજ્ઞાનતાથી, અધર્મ આચરણથી. આત્મામાં અનંતજ્ઞાન ખજાનો ભર્યો છે, પરંતુ
૧૩૮. શ્રીમંતાઈ ને ગરીબાઈ વચ્ચેના અજ્ઞાનતાથી આપણે જાણતા નથી. એટલે તે મધ્યમ જીવન જીવી જાણે તો ઘણું કર્તવ્ય કરી ?
જાણવા પૂરતું આપણે સદ્દગુરુ અને સ@ાસ્ત્રનું શકે. ફક્ત સંતેષ હો જોઈએ, નહિતર છે
શ્રવણ કરવું જોઈએ. પણ પછી તે પ્રાપ્ત કરવું ત્રિશંકુની જેવી દશા સમજવી.
તે તે આપણું જ કર્તવ્ય છે. ૧૩૯. ફળની આશા રાખ્યા વગર સત્ય
૧૪૪. જ્ઞાન તથા દર્શન જ્યાં સુધી ચારિત્રમાં તવ્ય કયે જ જવું. ફળની ઈચ્છાથી બંધ પડે * ૧
ન મુકાય ત્યાં સુધી તે કાર્યસાધક નથી થતા. છે અને મર્યાદિત ફળ મળે છે. આત્મદષ્ટિએ ૧૪૫. જીવન ટૂંકું છે ને જંજાળ લાંબી ફળની ઈચ્છા વગર કયપાલન સમજી કરી મૂકી છે. જે એમાં આત્મકર્તવય સાધવાની કર્તવ્ય કરતા બંધ પડતો નથી અને આત્મ- તક પ્રાપ્ત નહિ કરીએ તે અને ભવિષ્ય ઉપર મુક્તિ પામી શકાય છે.
એ આવશ્યક કર્તવ્ય છેડશું અને અધવચમાં જ , ૧૪૦. જગતમાં આજે જીવીએ છીએ ને જીવનદેરી તૂટી ગઈ તે પછી મનુષ્યજન્મ કાલે મરી જવાના છીએ એ તો એક્કસ જ છે, સિવાય કયારે અલ્મ ઓળખાણ થશે? તે આ દેહથી જેટલું સ્વ-પર હિત સધાય ૧૪૬. મધ્યસ્થભાવે વિવેકબુદ્ધિથી દરેક તેવી કરણુરૂપી કમાઈ શા માટે કરી ન લેવી? તત્વમાંથી સત્ય ગ્રહણ કરવું. રાગ-દ્વેષ કર્યો
૧૪૧. આપણે દિવસભરમાં દેહને લાલન- વગર, પ્રેમથી સમાધાનવાળી વૃત્તિ રાખી સત્ય પાલન કરવામાં કાંઈ બાકી રાખતા નથી. તે તારવવું. એ દેહ પાસેથી એટલી આશા રાખી ન શકાય ૧૪૭. આત્મા વિશ્લલતામાં હોય, રેષમાં કે આત્માને કર્મબંધનમાંથી છોડાવવા દેહ હોય ત્યારે અનંત કર્મબંધ કરે છે. એ વિષ ઈન્દ્રિની સેવા આત્માને આપે અને સંયમ ઉતારવા માટે શાંતિ ગ્રહણ કરવી. મૌન રહેવું તપ આરાધવામાં એ મદદગાર થાય? તે તેની દવા છે. - ૧૪૨. શહેરી જીવનની એક કરકસર ગ્રામ્ય ૧૪૮. ઈચ્છાઓ શમી જવી, કલ્પનાઓ
જીવન જીવનાર એક કુટુંબનું પિષણ કરી શકે. મટી જવી એટલે તરત આત્મશાંતિ. આત્મશાંતિ તેથી કરકસરથી જીવન નિભાવી પિતાના આશ્રિત પ્રાપ્ત થઈ એટલે ભક્તને ભગવાન મળ્યા એ તેમજ અન્ય દુઃખી બંધુઓની યથાશક્તિ સેવા ભાવાર્થ છે.
(ચાલુ)
For Private And Personal Use Only