________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.......... વર્તમાન સમાચાર
પંજાબના વર્તમાન
આવેલ, અહીં આચાર્યશ્રી છના ચાર દિવસના પ્રભાવઆચાયવર્ય શ્રીમદિયવલ્લભસરીશ્વરજી મહા- શાળી વ્યાખ્યાનેથી તેરાપંચિયના હૃદય પીગળ્યાં. રાજ આદિ આરમંડીમાં ચાર દિવસ ધર્મોપદેશામૃતનું શ્રી જિનેશ્વરદેવના મંદિર માનવાની ભાવના થઈ. પાન કરાવી પિષ વદિ અમાવાસ્યાઓ વિહાર કરી અત્રેથી વિહાર કરી બેડાયેલ બે વ્યાખ્યાનને લાભ મહા સુદિ ત્રીજે શ્રી ગંગાનગર પધાર્યા.
આપી મહા વદિ ત્રીજે સૂરતગઢમાં પ્રવેશ કર્યો. શ્રી ગંગાનગરમાં વેપારાર્થે રહેતા શેઠ નરોતમ આખા નગરને શણગારેલ હતું. પંજાબ અને
- બિકાનેરથી દેઢ એક ભાવિક ગૃહસ્થાએ પધારી ભાઈ મુનછ લીમ્બી નિવાસી અને તહસીલદાર સાહેબ
પ્રવેશની શોભા વધારી હતી. છગનલાલજી તથા દૌલતરામજી જૈન નૌહરવાલાએ
દેવવંદન અને શેકસભા. આચાર્યશ્રીજીને ધામધૂમથી નગર પ્રવેશ કરાવ્યો,
આચાર્યશ્રીજીના પ્રથમ શિષ્ય મુનિરત્ન તપસ્વીજી પ્રવેશમાં સનાતની, આર્યસમાજી બ્રાહ્મણ, ક્ષત્રી આદિ
* શ્રી વિવેકવિજયજી મહારાજનો વલાદમાં સ્વર્ગવાસ અને તેરાપથી વગેરે ભાઈઓએ સંચલિત થઈ સામૈયાની શોભા વધારી હતી.
થયેલ તેને તાર મહા સુદિ ચૌદશે બેડાપળમાં મળેલ.
તે જ વખતે આચાર્યશ્રીની અધ્યક્ષતા નીચે સૌએ વ્યાખ્યાન માટે સ્ટેશન પાસે વિશાળ ધર્મશાળામાં દેવવંદન કર્યા, ઉક્ત મુનિરત્ન વિદ્વાન, સ્વભાવે શાંત ખુલ્લા મેદાનમાં મંડપ બનાવ્યું હતું એને ધ્વજા, અને મિલનસાર હતા, તેમજ તપસ્વી પણ હતા. પતાકા, વલ્લભગેટ આદિથી સુશોભિત કરવામાં નિર્દોષ ચારિત્ર પાળી પિતાનું કલ્યાણ સાધી ગયા. આવ્યો હતો.
મહા વદિ એથે સૂરતગઢમાં સરકારી સ્કૂલમાં આચાર્યશ્રીજીએ અહીં ત્રણ દિવસની સ્થિરતા આચાર્યશ્રીની અધ્યક્ષતા નીચે પંજાબ-મારવાડની કરી પ્રભાવશાલી વ્યાખ્યાને આપ્યા. વિદ્વાન વર્ગે સંયુક્ત જાહેર શોક સભા ભરવામાં આવી હતી. ઇશ્વર કdવ વિષયમાં પ્રશ્નોત્તર કરી પિતાનું સમા સૌથી પ્રથમ ગજરાંવાલા નિવાસી લાલા બાગધાન કર્યું. રાતના શ્રી આત્માનંદ જૈન ગુરુકુલના રામજી ત્રીપંખીયાએ ઊભા થઈને જણાવ્યું કે એક અધ્યાપક લાલા પૃથ્વીરાજજી જેન એમ. એ. ના
ચમત્કારી ઘટના અમેએ અનુભવી છે તે આપ ભાલણે અને ભજને થયાં.
સેને સંભળાવ્યા વિના હું રહી શકતું નથી. સનાતન ધર્મ મહાવીરદલ આદિએ સામૈયા
અમે ગુજરાંવાલાથી ત્રેવીસ જણે અત્રે વગેરેમાં સારો પ્રબંધ રાખેલ હેવાથી શેઠ નતમ
Rામ આવવા માટે ગુજરાવાલાના સ્ટેશને આવ્યા, ત્યાં મુનજીભાઈએ રૂા. ૫૧) રૂપીયા બક્ષિસ આપ્યા હતા. અમારા જાણવામાં આવ્યું કે વછરાવાદના નજીકમાં
આ તરફ આચાર્યશ્રીજીના વિચરવાથી લોકોના અકસ્માત થવાથી બધી ગાડીઓ રોકાઈ ગઈ છે અને જાણવામાં આવ્યું કે જેનસાધુએ આવા હોય છે. જૈન ભઠંડા જવા માટે કોઈ પણ ગાડી મળી શકશે નહીં. ધર્મમાં આવા મહરવશાળી તત્વ હોય છે વગેરે વગેરે. આથી સૌને ઘણું જ દુઃખ થયું કે વખતસર
મહા સુદિ સાતમે શ્રી ગંગાનગરથી વિહાર કરી સૂરતગઢ પહોંચી શકાશે નહીં, પરંતુ અમારા સૌમાં નેતાવાળા, ગણેશગઢ, સુસંવાલી આદિ ગામોમાં સૌથી વિશેષ દુખ લાલા માણેકચંદજીના સુપુત્ર જૈનધર્મને પ્રચાર કરતાં અગીયારસે મીલીબંગ લાલ છોટાલાલ કે જેમના પ્રયાસથી અમે સૌ મંડી પધાર્યા, અને પણ મકાનને ઠીક શણગારવામાં અને બીજા સેંકડો પંજાબીભાઇ દર સંક્રાન્તિએ
For Private And Personal Use Only