________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 164 F શ્રી આત્માનંદ પ્રકાશ : આચાર્યશ્રીજીના દર્શનાર્થે આવી લાભ લઈએ છીયે. પહોંચાડી દઉં. આથી અમે ચકિત થયા. શું આ અમે સૌ ઉદાસ વદને વિચારવા લાગ્યા કે સમય ગુરુદેવની જ કૃપા છે ? આમ મનમાં વિચારતાં ડે છે, લાહેર કર માઈલ છે, અહિં નથી ચૂપચાપ એકદમ અમે મેટરમાં બેઠા અને મેંટર કે નથી લૈરી અથવા નથી બીજું કઈ પહોંચ્યા લાહેરને સ્ટેશને. ત્યાંથી રેલગાડીમાં બેસી, સાધન. લાલ છોટાલાલજી હતાશ થઈ બેલા કે અમે ગુરુદેવના પ્રતાપનું સ્મરણ કરતાં કરતાં અને ગુરુદેવ ! હજુસુધી અમારી કઈ સંક્રાતિ ખાલી હસતાં હસતાં આવી પહોંચ્યા. શ્રી ગુરુદેવના ચરણેનાં ગઈ નથી. શું આ સંક્રાન્તિ ખાલી જશે ? ગુરુદેવ! દર્શન કર્યા, પ્રસન્ન થયા. અને તે પૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા તમે જ તારણહાર છે, તમારું જ શરણ છે, શું છે કે ગુરુદેવ જ આવી રીતે સહાયતા આપી રહ્યા છે. અમારી પરીક્ષા લેવા લાગ્યા છે બસ આટલા બાબૂ જશવંતરાય ન વૈો સ્વર્ગવાસી મુનિરત્ન શબ્દો ઉચ્ચારતાં વેંત જ કેણ જાણે ક્યાંથી અચા- શ્રી વિવેકવિજયજી મહારાજના સંબંધમાં વિવેચન નક એકદમ એક લેરી આવી અને તેને ડ્રાઈવર કરી સુંદર શબ્દોમાં શોક પ્રસ્તાવ મૂકો, એને શેઠ અમારી પાસે આવીને બેલ્યો કે જુએ છે શું? રૂપચંદજી સુરાણાએ અનુમોદન આપ્યું. સર્વ સમ્મચાલે બેસી જાઓ. લૈરીમાં હું તમને લાહોર (જુઓ અનુસંધાન ટાઈટલ પેજ 3 ). શાંતમૂર્તાિ તપસ્વી શ્રી વિવેકવિજયજી મહારાજને સ્વર્ગવાસ, પ્રાતઃસ્મરણીય શાસનપ્રભાવક આચાર્ય મહારાજ શ્રીમદ્વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજના પદધર વયોવૃદ્ધ શાંતમૂર્તિ તપસ્વી મહારાજશ્રી વિવેકવિજયજી મહારાજ વલાદ ગામે મહા શુદિ 12 ના રોજ સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા છે. ' અમદાવાદ નજીકના વલાદ ગામે સં. ૧૯૨૪ના ફાગણ વદિ 2 ના રોજ જન્મ્યા હતા. 24 વર્ષની યુવાનવયે સંસારની મેહજાળ તેડી આ. શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ચારિત્ર ગ્રહણ કર્યું હતું. તેઓ સ્વભાવે શાંત, ચારિત્રશીલ, સમતાભાવી અને ગુરુભક્ત હતા. ધર્મ પ્રત્યે સંપૂર્ણ ભક્તિભાવ ધરાવતા હતા. પર વર્ષના લાંબા દીક્ષા પર્યાયમાં તેઓએ ધર્મ અને સમાજની ઉન્નતિ સાધી છે. તેઓશ્રીના સ્વર્ગગમનથી જૈન સમાજને અને આ સભાને ન પૂરાય તેવી ખોટ પડી છે. ગુરુમહારાજના અંતકાળે તેઓશ્રીના શિષ્ય રત્ન આ. શ્રી વિજયઉમંગસૂરીશ્વરજી મહારાજ આદિ હાજર હતા. સદ્દગતના આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ તેમ આ સભા શાસનદેવને પ્રાર્થના કરે છે. ગુરુમહારાજના સ્વર્ગારોહણ નિમિત્તે વલાદ ગામે અઠ્ઠાઈમહત્સવ તેમજ શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. For Private And Personal Use Only