Book Title: Atmanand Prakash Pustak 041 Ank 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531485/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra LI પુસ્તક : ૪૧ મુ: અકઃ ૮ મા : www.kobatirth.org શ્રીઞાત્માનંદ પ્રકામા આત્મ સ. ૪૮ વીર સ', ૨૪૭૦ ચન્દ્રપ્રભુ સ્તવન ( ધીરે ધીરે આ રે બાદલ... ) ગાએ ગાઓ ભાવે, જિનવર ચન્દ્રપ્રભુ સુખકાર, મૂર્ત્તિ ન્યારી સૌમ્યભાવી, સ` દુ:ખ હરનાર..........ગાએ ટેક. કમળ-સવિતા, ચન્દ્ર-કુમુદે શુદ્ધ જે પ્રીતિ......શુદ્ધ જે પ્રીતિ, ચન્દ્રપ્રભુમાં વિમલ ધારા, પ્રેમની રીતિ......પ્રેમની રીતિ, જ્ઞાન જે પામે અજિત, હેમેન્દ્ર તે તરનાર, મૂર્ત્તિ ન્યારી સામ્યભાવી, Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ સ. ૨૦૦૦ : ફાગણ : ઇ. સ. ૧૯૪૪ : માર્ચ : For Private And Personal Use Only સર્વ દુ:ખ હરનાર.........ગા. રચયિતા : મુનિ હેમેન્દ્રસાગરજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર મ©©©©©©©©ey B009999999999999 geeeeeeee ઉઉઉઉઉઉઉઉઉ सिंहान्योक्ति। शार्दूलविक्रीडित वृत्त પણ શીતિ, રર નનતિ, જીવી = જરા કોઇ તિ, વારે ૪ સારા, વેહવત છે निःशंकः करिपोतकस्तरुलता मुन्मोटते लीलया। हंहो ! सिंह विना, त्वयाद्य विपिने, कीदृक् दशा वर्तते ॥ १ ॥ સૃષ્ટિનું લક્ષપૂર્વક અવલોકન કરતે કરતે કોઈ કવિજન ચાલ્યો જાય છે, ત્યાં એક વનમાં વિચિત્ર ઘટના જોઈ ત્યાં જરા થંભ્ય, અને સદાશ્રયપૂર્વક પિતાના મન સાથે કહેવા લાગ્યો કે – અહે! આ વનની આ શી દશા ! આ જ આ વનમાં હરણો નિર્ભયપણે દેડાદોડ અને રમતગમત કરી રહ્યા છે, ડુક્કરે પિતાની દાતરડીઓ વડે મરજી મુજબ જમીન ખોદી રહ્યા છે, દીપડાનાં નાનાં બચ્ચાંઓ વેગથી ગર્વિષ્ટ શબ્દ ગજાવી રહ્યાં છે, શિયાળીયાઓ સ્વછંદપણે ચીસો પાડી રહ્યાં છે, સસલાઓ એકબીજાને વળગી મેજ માણી રહ્યાં છે, અને રૂરૂ નામનું વનપ્રાણ જેસભેર આ છેડાથી પિલા છેડા સુધી દેડી રહ્યું છે, અને જરા પણ શંકા વિના સ્વેચ્છાનુસાર ઝાડની ડાળીઓને હાથીનાં બચ્ચાંઓ ઉખેડી–તેડી ફેંકી રહ્યાં છે, વિા ! જરા વારમાં જ મુસાફરને માલૂમ પડ્યું કે આ વનને મહાન–પ્રસિદ્ધ પરાક્રમી સિંહ-વનરાજ ચાલ્યો ગયો છે, તેનું અજબ-આશ્ચર્ય પમાડનારૂં આ અવ્યવસ્થિત ચિત્ર છે. મુસાફરના હૃદદગારે એક પછી એક ઊછળવા લાગ્યા, કે આ દશ્ય સંસારચ્યવહારમાં–જનસમાજમાં પણ એક સરખું જ લાગુ પડે છે. એક મઈ માણસ", પછી તે દેશપતિ હે, ગામધણી છે, કોઈ સંસ્થા કે ઘટનાને સંરક્ષક હે, એક શેરી-મહેલે કે ગૃહ(ઘર)ને નિયામક હે, કેઈ આશ્રમ કે અધિકારને માલેક હે, પણ તેની ગેરહાજરી થતાં જ ઉપરોક્ત વનની જે દશા થઇ, તે જ દશા જરૂર થતી જણાય છે. વહાલા વાચકે ! આવાં દશે આપણે નથી જોયાં? નથી અનુભવ્યાં ? કોઈ પણ કાર્યમાં એક મહા-માલેક કે ઉપરી અધિકારીની ગેરહાજરી કેટલી ભયંકર છે, તેનું આ અન્યક્તિ અચ્છું ચિત્ર દર્શાવે છે. રેવાશંકર વાલજી બધેકા 51 1 4916666666666666660* @@@@@@@@@@@@@@@@ @@@@@@@@@@ ©©©©©©©©©i For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra નિરપરાધી બના www.kobatirth.org લેખક , શ્રી વિજયસ્તૂરસૂરિજી મહારાજ અનેલા જ પ્રતિક્ષણે અપરાધના આશ્રિત સંસારવાસી સક ક આત્માને પ્રત્યેક જીવની ક્ષમાના અર્થી બનવાની આવશ્યક્તા છે તેટલી આવશ્યક્તા અન્ય આત્માઓને ક્ષમા આપવાના અથી બનવાની છે. ક્ષમા આપવી અને લેવી જેટલી અગત્યની ખાખત છે તેના કરતાં કરાડગણી અપરાધ ન કરવાની અગત્યની ખામત છે. અપરાધ કરવા, પછી ક્ષમા માગવી, વળી અપરાધ કરવા, વળી પાછી ક્ષમા માગવી તેના કરતાં અપરાધ ન કરવામાં લક્ષ આપવામાં આવે તેા કેવું સારું? મેહના દાસ માનવી નિરપરાધી અની શકતા નથી. જ્યારે જ્યારે મેહની સેવામાં માનવી તલ્લીન બને છે ત્યારે ત્યારે અપરાધને કન્ય માની મહુને રાજી રાખવા પાતાની જ્ઞાનદર્શનાદિ સપત્તિના ભાગે પણ અનેક આત્માઓના અપરાધી બને છે. અજાણપણે અપરાધ થયેા હાય તા ક્ષમા આપવાલેવામાં શ્રેય થાય ખરું; પણુ જાણીને અપરાધ કર્યો હાય તે કેવી રીતે બીજા ક્ષમા આપી શકે? અને જો બીજા ક્ષમા ન આપે તે વેરથી મુક્ત થઈને આત્મા શ્રેય કેવી રીતે સાધી શકે? તે કાંઇ સમજી શકાતું નથી. ક્ષમા આપવા લેવાની પ્રથા કરતાં અપરાધ ન કરવાની પ્રથાના પ્રચાર થયા હાત અથવા થાય તેા ઉત્તમ છે. બીજી વાત એ છે કે મેહુની આજ્ઞાથી જે માનવી અજ્ઞાનતાથી પાંચ ઇંદ્રિયાના વિષ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચીને પોષવા અનેક ક્ષુદ્ર જીવાના સંહાર કરે છે કે જે જીવા ભેગીએના ભાગના આનદુ માટે મરીને ક્ષુદ્ર જ ંતુઆપણે ઉત્પન્ન થયેલા છે, અને જેમનામાં ક્ષમા આપવા જેટલું ભાન પણ નથી તથા કેણુ મારી પાસે ક્ષમા માગે છે તેનું જ્ઞાન પણ નથી એવા પ્રકારના જીવા પાસેથી કેવી રીતે ક્ષમા મેળવવી ? કદાચ આપણે એમ માની લઈએ કે આપણા આત્માની કામળતાથી તથા પશ્ચાત્તાપથી તે જીવા ક્ષમા ન આપે તે પણ આપણે અપરાધથી મુકત થઈને આપણું શ્રેય સાધી શકીએ છીએ. આમ બની શકે ખરું; પણ તે ક્યારે ? કે જો આપણે મેહના સામે ખંડ ઉઠાવી પૂર્ણ સ્વતંત્રતા મેળવવા પ્રયત્નવાળા થયા હેાઇએ તથા ફરીને અપરાધ કરવા મળતે હૃદયે પ્રેરાઇએ ત્યારે તે આપણે કદાચ કરેલા અપરાધથી મુક્ત થઈએ અર્થાત્ અપરાધની સજા ભોગવવા દુતિના મહેમાન ન થવું પડે; પણ જે જીવાના અપરાધ કર્યા હાય તે જીવા જ્યાં સુધી ક્ષમા ન આપે ત્યાં સુધી તે તે જીવા પેાતાનુ વેર લીધા વગર છેડવાના નથી. અને જ્યાં સુધી તેઓ પેાતાનુ વેર ન લઇ લે ત્યાં સુધી આપણે સ'સારમાંથી મુક્તિ મેળવી શકતા નથી-ટી શકતા નથી. કદાચ આત્મવીર્યની પ્રખળતા થઈ જાય અને ક્ષેપકશ્રેણીમાં આરુઢ થઈ જઇએ તા ભાગવવા લાયક કર્મોના પણ ક્ષય કરીને આપણે બીજા જીવાના વેર લીધા વગર પણ મુક્તિ મેળવી શકીએ છીએ, નહિ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૮ 卐 તે ક્ષુદ્ર ગતિમાં ભ્રમણ કરતા વેરી જીવેા અવશ્ય પેાતાનુ વેર લેવાના જ, સંસારમાં ભ્રમણ કરતાં કેાઈને કાઇ ગતિમાં આપણને કનડવાના જ— દુ:ખ આપવાના જ. સંસારની કાઇ પણ ગતિમાં આપણે અવતર્યાં હાઇએ અને પૂજન્માના વેરીના ભેટા થઇ જાય અને તે આપણને પ્રાણાંત કષ્ટ આપે ત્યારે આપણે આપણા સ ંચિત કર્મના દોષ કાઢી જો શાન્તપણે દુઃખ લાગવી લઈએ તેા આપણે વેરમાંથી મુક્ત થઇ શકીએ; પણ જે તે વખતે આપણે તેને નિ ય માની, તેના ઉપર દ્વેષ કરી તેને દુ:ખ આપવા તૈયાર થઈએ, તેને દુઃખ દેવાના પરિણામ કરીએ તે તે વેરથી છૂટવાને બદલે તે વધારે મજબૂત થશે. આ બાબતમાં શ્રી પાર્શ્વનાથ સ્વામી અને કમઠના પાછલા ભવા વિચારીશું તે। સ્પષ્ટ થઇ જશે. શ્રી પાર્શ્વનાથસ્વામી ક્ષમા કરતા આવ્યા છે ત્યારે કમઠ દ્વેષ રાખી દુ:ખ દેતા જ આવ્યા છે. શ્રી પાર્શ્વનાથ સ્વામીએ ઘણા જન્મામાં ક્ષમા આપી ત્યારે તે તી કરના ભવમાં અપરાધેાથી છૂટ્યા. પોતે ક્ષમા આપતા રહ્યા અને ફરી નવે અપરાધ ન કર્યા ત્યારે જ તેઓ છૂટી શક્યા. તેા જેએ ખેલવા માત્રની ક્ષમા આપી નવા અપરાધ કરતા રહે, કદાચ સામેનેા આત્મા ક્ષમા ન આપતાં પેાતાનુ વેર લેવા તૈયાર થાય તે શાંતિપૂર્ણાંક સહન ન કરતાં-ક્ષમા ન આપતાં તેને નાશ કરવાના વિચાર લાવી તેના નાશ કરે અથવા તો તેને દુઃખમાં નાંખે તે પછી બીજાને અમે ખમાવીએ છીએ એમ કહેવા માત્રથી તેઓ કેવી રીતે છૂટી શકે? કેવી રીતે નિરપરાધી બની શકે ? પૂર્વે થઇ ગયેલા મહાપુરુષાએ પેાતાના અપરાધેાની ક્ષમા માગી, અનશનનાં પ્રાયશ્ચિત લીધાં, ફરી અપરાધી ન મનવા પાલિક સુખાના ભાગ આપી વિષ-પ્રાણ લે છે. ચાના સાથ છેડી કષાયાને માન્યા અને શ્રી આત્માનંદ પ્રકાશ દુર્ગતિમાં જવારૂપ સજામાંથી છૂટ્યા તે પણ જેના અપરાધ કર્યાં હતા તે જીવાએ તેા ન જ છેાડ્યા અને અસહ્ય દુઃખ દીધા. Acharya Shri Kailassagarsuri Gyanmandir માનવ જાતના ગુન્હા કરી માી માગવાથી કદાચ માનવી માફી આપી શકે અને વેરથી મુક્ત થઈ શકાય પણ તે માનવી પ્રાણહરણના ગુન્હા સિવાયના ગુન્હાની માફી આપી શકે છે અને આપણે નિરપરાધી બની શકીએ છીએ. તેમજ ફરી ગુન્હા ન કરવાની શરતે માફી મેળવી શકીએ છીએ અને વેરથી છૂટી શકીએ છીએ. પણ માણસ મારવાના ગુન્હો કરવાથી તે માણસ મરીને ક્ષુદ્ર ગતિમાં ગયેલા હેાવાથી આપણને માફી આપી શકતા નથી; તેમજ વેર પણ છેાડી શકતા નથી અને જન્માંતરમાં પણ આપણને પ્રાણાંત કષ્ટ આપવાના જ. વધારે દુ:ખદાયક હાય છે, કારણ કે માણુસ માણસ સાથે બંધાયેલાં વેર તિર્યંચા કરતાં બુદ્ધિપૂર્વક વેર બાંધે છે. પૈાલિક સુખા અને પૌલિક સુખ મેળવવાના સાધના માટે જે સૂક્ષ્મ તથા સ્થૂળ તિયાના સર્વથા નાશ કરવામાં આવે છે તેમના પ્રાણાનું હરણ કરવામાં આવે છે, તે ગુન્હામાંથી છૂટવું ઘણું જ કઠણ છે. તેમની પાસે માફી માગવી નકામી છે. આપણને તેઓ માફી આપી શકતા નથી તેમજ આપણે માફી માગવાને અયાગ્ય છીએ; કારણ કે વિષયાસક્ત, પરિગ્રહના પ્રેમી, કષાયાના દાસ પોતાના જીવ નના છેડા સુધી પોતાની ક્ષુદ્ર વાસનાએની તૃમિના માટે નિર ંતર અનંતા જીવના નિર્ધ્વસ પરિણામથી નાશ કરતા રહે છે, માટે આવી વ્યક્તિ ક્ષમા માગવાને અધિકારી જ નથી; કારણ કે તે જાણી બૂઝીને જીવાના ક્ષમા માગતાં પહેલાં ક્ષમા માગવાના અધિ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરપરાધી બને ૧૪૯ કારી બનવાની અત્યંત આવશ્યક્તા છે. આ છીએ અને ક્ષમા માગતી વખતે પણ આપણું અધિકાર ઇંદ્રિયો પર વિજય મેળવી વિષાથી ધ્યેય કેવળ પ્રથા જ જાળવવાનું હોય છે. હૃદય મુકત થવાથી, પરિગ્રહની મૂર્છા ઓછી કરવાથી, શુદ્ધિ કે અભેદભાવ હોતો નથી. માની લીધેલા મારા તારા સંબંધો ઓછા જેઓ પોતાના આત્મા ઉપર દયા રાખતા કરવાથી, કષાયની કડવાશ ન ચાખવાથી, શીખ્યા જ નથી તેઓ બીજાઓ ઉપર દયા જરૂરિયાતો ઓછી કરી નાખવાથી અને પ્રાણી- રાખી શકતા નથી. નિર્દયતાથી કરેલા અપમાત્રને પિતાના આત્મા સદશ ગણવાથી મેળવી રાધની મારી કેવી? "તેમ છતાં નિર્દયતાથી શકાય છે. આ અધિકારી માણસ જાણ કરેલા અપરાધની પણ માણી મળી શકે છે. જઈને કઈ પણ જીવને દુઃખ આપતો નથી. અર્થાત દુર્ગતિમાં જવાની સજા ભોગવવી પડતી પિતાની સ્થિતિના પ્રમાણમાં જ્યારે જાણીને નથી. પણ તે કેવી રીતે? ચિલાતી પુત્રની જેમ જીને ઉપદ્રવ કરવાને સમય આવે છે ત્યારે કરીએ અથવા અનમાલીની જેમ કરીએ તો. દુ:ખાતા દિલથી તે તરફ વળે છે, પણ તરત જ તે ય વેરી બનેલા તે વેર લેવાના જ. જેમ કે પશ્ચાત્તાપ અને ક્ષમાથી પિતે નિરાપરાધી બની પોતાના પુત્રને જ પોતાને સ્વાર્થભ્રષ્ટ થવાથી જાય છે. અધિકારીઓ મનથી પણ કોઈ પ્રાણીને ક્રોધાંધ બનીને માર મારે છે, અને તે મરી પીડા આપતા નથી. સર્વ જીવોના સુખના જાય પછી તેના પિતાની કેવી દશા થાય ? તેના અભિલાષી હોય છે. બીજા છો તરફથી હદયમાં આ કત્ય માટે પશ્ચાત્તાપ, દુઃખ અને પિતાને થતી કનડગત અને દુઃખના માટે શેક કેટલો થાય? થાય છે કેઈને ક્ષમા માંગતાંતરત જ ક્ષમા આપી દે છે. કોઈ પણ પ્રાણી ચોરાશી લાખ યોનિના જીવોને ખમાવતાં ઉપર દ્વેષ રાખતા નથી. માટે પ્રાણીમાત્રને નિર- એટલો પશ્ચાતાપ, દુ:ખ કે શેક? માટે જ નિરપરાધી બનતા શીખવાની ઘણી જ જરૂરત છે. પરાધી બનવાની અત્યંત આવશ્યકતા છે. જેમ નિરપરાધી બનવા માટે સમ્યક્ જ્ઞાન મેળવી બને તેમ એાછા અપરાધે અને વધુ લાભ વસ્તુસ્થિતિને જાણવી જોઈએ. તેમજ અપરાધી માનવજીવન વ્યતીત કરવું. કારણ કે જે ઉગ્ર બનવાના પ્રસંગોમાં સમ્યક્ જ્ઞાનને સારી રીતે પરિણામથી આપણે અપરાધ કરીએ છીએ, ઉપયોગ થવો જોઈએ તે જ આપણે ક્ષમાને તેટલા જ ઉગ્ર શુભ પરિણામ નિરપરાધી બનવા સફળ બનાવી આત્મવિકાસ સાધી શકીએ છીએ. ક્ષમા માગતી વખતે હોતા નથી-થતા નથી. નહિ તે આવી ક્ષમાથી તે આપણને દંભ માટે સુખના અથી એ ક્ષુદ્ર સ્વાર્થી જતા કરી સેવ્યાનું જ ફળ મળી શકે છે. માનવજાતની સ્વ-પરના શ્રેય માટે દયાદ્ધ હૃદયે જૂના અપક્ષમાઓમાં તે આપણે કેવળ દંભ જ સેવીએ રાધોની ક્ષમા આપવી. (સહન કરવું) અને છીએ. આજે ક્ષમા માગી અને કાલે કામ પડે નવા અપરાધો ન કરવા. તો તેનું કાસળ કાઢવા આપણે તૈયાર થઈએ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધક જનો માટે વિવિક્ત સ્થાનની આવશ્યક્તા છે યોજકઃ મુનિ પુણ્યવિજયજી (સંવિપાક્ષિક) એકાન્ત નિરુપાધિક-નિર્જન સ્થાન જ મુનિરાજ મનુષ્યોને સંસર્ગ ત્યાગી એકાંત સાધકજનો માટે અધિક ઉપગી છે. સહુ કેઈ સ્થાનમાં વસે છે. કારણ વિના વિશેષ પ્રકારે શ્રેય સાધક જનેને શરીરબળ, મનોબળ અને કેઈની સાથે ભાષણ પણ કરતા નથી. જે મનુ હૃદયબળનું પિષણ આપનાર એકાન્તવાસ છે. એના પરિચયથી આત્માનું હિત નથી થતું જ્યાં ચિત્ત-સમાધિમાં ખલેલ પડે. ત્યાં તેમને પરિચય કેમ કરે ? વ્યાખ્યાન-શિક્ષાદિ અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ ઊભા થાય આ કારણે મનુષ્યના સંબંધમાં આવે, તે પણ અને જ્યાં વસવાથી સંયમ યેગમાં હાનિ પહોંચે અંતરથી ન્યારા વતે છે. એવા મુનિરાજ ઉપાધિ એવા સ્થળમાં નિવાસ કરવો-એવા ઉપાધિમય રહિત હોય તે અનુપમ આનંદના ભેગી બને છે. સ્થળ સમીપે વાસ કરવો એ સાધકને માટે લોક પરિચય-ગૃહસ્થ લોકો સાથે નિકટ હિતકર નથી. સંબંધ જોડી રાખતા સ્વહિત સાધક સાધુસમાધિશતકમાં વાચકવર પૂ, ઉ. ઉભી થાય છે. ગૃહસ્થ જાન-પુરુષાની જનેને સંયમમાર્ગમાં ઘણી આડખીલી નડે છેશ્રી. યશેવિજયજી કહે છે કે અધિક પરિચય કરવાથી સાધુગ્ય સમભાવબહેતવચન મનચપળતા, જનકે સંગનિમિત્ત; સમતા ટકી શકતી નથી. એટલે રાગદ્વેષ મહાદિ જન સંગી હવે નહિ, તાતે મુનિ જગમિત્ત.” દે ઊપજે છે. વિષયવાસના પણ કવચિત મનુષ્યના સંસર્ગથી વાણીની પ્રવૃત્તિ થાય જાગે છે અને જ્ઞાન, ધ્યાન, બ્રહ્મચર્ય વગેરે છે, અને તેથી મનની ચપલતા થાય છે અને અનેક અમૂલ્ય ગુણરત્નને લેપ થાય છે. તેથી ચિત્તવિશ્વમ થાય છે-નાના પ્રકારના એટલે સાધુ સહેજે સત્વહીન-શિથિલાચારી વિકપની પ્રવૃત્તિ થાય છે, માટે મુનિએ-ગીએ થઈ જાય છે. અજ્ઞાની મનુષ્યને સંસર્ગ તજ. જે ગી- બ્રહ્મચર્યવંત સાધુજનેને ભગવંતે જે નવ મુનિ મનુષ્યના સંસર્ગમાં આવે છે, તે માયાના વાડે બ્રહ્મચર્યની રક્ષા માટે પાળવા ફરમાવ્યું પ્રપંચમાં ફસાય છે અને માયાના પ્રપંચમાં છે, તે નવ વાડામાં મુખ્ય વાડ એ છે કે નિરફસાયાથી રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે અને વદ્ય-નિર્દોષ-નિરુપાધિક (સ્ત્રી, પશુ, પંડક, રાગદ્વેષ ભવનું મૂળ છે, માટે મનુષ્યને સંસર્ગ નપુંસક વગેરે વિષયવાસનાને જગાડનારા તજ. જે મુનિરાજ મનુષ્યસંસર્ગ રહિત છે કારણે વગરના) સ્થળમાં જ વિવેકસર નિવાસ તે મુનિ જગતના મિત્ર છે અને તે મુનિ કરે જેને ‘વિવિક્ત શય્યા' કહેવામાં આવે છે. પિતાનું હિત સાધી શકે છે. પ્રાય: મનુષ્યને પૂર્વકાળના મહાપુરુષ એવા જ સ્થળને પસંદ સંસર્ગથી ઉપાધિની પ્રાપ્તિ થાય છે, માટે કરી ત્યાં જ જ્ઞાન-ધ્યાનમાં પિતાને સમય For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - સાધક જેને માટે વિવિત સ્થાનની આવશ્યક્તા ૧૫૧ પસાર કરતા. વર્તમાનમાં મોટા ભાગની સ્થિતિ સ્થાન ઘણું ઉપયોગી છે. સંસાર પરિભ્રમણ ગૃહસ્થના ગાઢ પરિચયવાળી ઉપાધિ સદશ કરવાથી જેઓ થાય છે, કંટાળ્યા છે, આત્માનું હાઈ પ્રભૂત સુધારની વિચારણું માગી લે છે. ભાન ગુરુકૃપાથી મેળવ્યું છે, મનને નિર્મળ સંયમવંત સાધુજનેએ પ્રથમ આત્મસંયમની તથા સ્થિર કરવાના સાધને જાણી લીધા છે, રક્ષા તથા પુષ્ટિ નિમિત્તે ઉક્ત દેષ વગરની અને તે પ્રમાણે વર્તન કરવા તૈયાર થયેલ છે નિર્દોષ અને નિરુપાયિક એકાન્ત વસતિ-નિવા- તેવા આત્માઓને મનુષ્ય, પશુ, સ્ત્રી, નપુંસસસ્થાન પસંદ કરવા ગ્ય છે. એથી સ્થિર કાદિ વિનાનું સ્થાન સુખદાયી છે. શાન્ત ચિત્તથી જ્ઞાન-ધ્યાન વગેરે સંયમ કરણીમાં મનુષ્ય ઉપરથી બધી વસ્તુનો ત્યાગ કર્યો ઘણી અનુકુળતા થાય છે. તે કરતા અન્યથા હોય છે, બ્રહ્મચર્ય પાળવાને તથા ક્રોધાદિ વર્તવાથી તથા પ્રકારના ઉપાધિ દોષવાળા કષાયે ન કરવાનો નિયમ લીધે હોય છે, સ્થાનમાં વસવાથી મન-વચનાદિક યાગની ખ- છતાં સત્તામાં તે તે કર્મો રહેલાં તે હોય છે. લના થઈ આવે છે. એટલે કે ગૃહસ્થ લોકેના ગાઢ કાંઈ નિયમ લેવાથી કર્મો ચાલ્યા જતાં નથી, પરિચયથી તેમની સાથે નકામી અનેક પ્રકા- પણ નિયમ પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે રની વાતચીતમાં ભાગ લેવાથી આત્મહિત તે તે કર્મનો થતો ઉદય નિષ્ફલ કરવામાં નહિ થતાં સાધુજનેને સંયમ માર્ગની રક્ષા આવે છે અને તે દ્વારા કર્મને ક્ષય થાય છે. થતી નથી. સંયમમાર્ગની રક્ષા અને પુષ્ટિ પરંતુ નિમિત્ત બળવાન છે. નિમિત્તેને લઈને કરવાની પ્રબળ ઈચ્છા ગે વિવિક્ત–એકાન્ત- સત્તામાં પડેલા કર્મો ઉદીરણારૂપે થઈને જે સ્થાનમાં વસવાથી તે અટકી શકે છે. મેડા ઉદય આવવાના હોય તે વહેલા બહાર આ બધી સાધકદશાની વાત થઈ. બાકી આવે છે. આ વખતે સાધકની જે પૂરેપૂરી જેમણે મન, વચન અને કાયાનું સમ્યગ નિયં- તૈયારી ને હાય-ઉદય આવેલ કર્મને નિષ્ફળ ત્રણ કરી દીધું છે અને જેમને સ્વરૂપ રમણતા કરવા જેટલું બળ તેની પાસે ન હોય તે ઉદય જ થઈ રહી છે એવા સિદ્ધ ગી અધિકારીની આવેલા કને જીવને તેના માર્ગથી ભ્રષ્ટ કરે વાત જુદી છે. તેમને તે વન અને ઘર સર્વત્ર છે. એટલા ખાતર આવાં નિમિત્તથી દર રહેસમભાવ જ પ્રવર્તે છે. વાની જરૂર છે. જેમ ઘાસ વિનાનાં સ્થાનમાં હવે આપણે નિર્જન-અનિર્જન સ્થાનસેવ પડેલે અગ્નિ બાળવાનું કાંઈ ન હોવાથી પિતાની મેળે બુઝાઈ જાય છે, તેમ નિમિત્તોના નના ગુણદેષના વિવેચનમાં દષ્ટાંતપૂર્વક જરા જોઈ લઈએ. અભાવે સત્તામાં રહેલું કર્મ દબાઈ રહે છે અને ધીમે ધીમે આત્મબળ વધતાં જીવને તેને બુદ્ધિમાન સાધક પુરુષ સુખદાયી નિર્જન માર્ગથી પતિત કરવાનું બળ ઓછું થઈ જાય સ્થાનને સેવે છે તે ધ્યાનમાં અને સંયમ છે અને આત્મજાગૃતિ વખતે ઉદય આવેલ ભ્યાસમાં સાધન૫ છે તથા રાગ દ્વેષ અને કર્મ આત્મસત્તા સામે પિતાનું જોર વાપરી મેહને શાન્ત કરનાર છે. શતું નથી. જેને આત્માનું સાધન કરવાનું છે, ધર્મ જેમ કેઈ બળવાન છતાં ગફલતમાં રહેલા શાસ્ત્રોને અભ્યાસ કરવાનું છે તથા ધ્યાન રાજાના શહેર ઉપર બીજે રાજા ચડી આવે, કરવાનું છે તેઓને મનુષ્યાદિ સંસર્ગ વિનાનું એ વખતે રાજાની પાસે લડવાની સામગ્રીની For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ક ૧૫૨ શ્રી આત્માનંદ પ્રકાશ : તૈયારી ન હોવાથી પિતાનો બચાવ કરવા સાથે સત્તામાં પડેલા કર્મોની ઉદીરણા કરીને જે ખાતર તે રાજા પિતાના શહેરના દરવાજા બંધ મોડા ઉદય આવવાનાં હોય તેને તે તે નિમિત્તકરે છે, અને અંદરખાનેથી તેટલા વખતમાં વડે બહાર લાવી સમભાવે નિર્જરી નાખે બધી તૈયારી કરે છે અને શત્રુને હઠાવવાની છે. આવા સમર્થ આત્માઓ માટે નિર્જન શક્તિ મેળવીને પછી તે રાજા પોતાના શત્રુ ઉપર પ્રદેશમાં રહેવાને હેતુ કર્મથી ડરવાને કે તે એક વખતે હલ્લો કરે છે અને શત્રુને હરાવે. હઠાવવાના સાધને પિતાની પાસે ઓછાં છે તે છે તેવી રીતે આત્માની આગળ ઉપશમ મેળવવા માટે નથી, પણ પિતાના કર્મક્ષય ભાવનું કે કર્મક્ષય કરવાનું બળ નથી હોતું કરવાના આત્મધ્યાનાદિ સાધનામાં મનુષ્ય વિજ્ઞતેવા પ્રસંગે મેહશત્રુ તેના પર ચડાઈ કરે છે, રૂપ ન થાય-વિક્ષેપ કરનાર ન થાય તે હોય તે વખતે આ જીવ અમુક અમુક જાતના વ્રત, છે અને તેટલા માટે પણ નિર્જન સ્થાન તેવા જપ, તપ, નિયમ, જ્ઞાન, ધ્યાનાદિના વ્રતે મહાત્માઓને વિશેષ ઉપયોગી છે. ગ્રહણ કરીને એકાંત સ્થાનમાં જાય છે કે જ્યાં પોતાના કાર્યની સિદ્ધિ માટે શત્રુ જય રાગદ્વેષમોહાદિને પ્રગટ થવાના કારણે હતાં પર્વતની ગુફામાં શક રાજા છ મહિના સુધી નથી. આ નિમિત્તાના અભાવે સત્તામાં પડેલા પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિર્જન કર્મોને ઉપશમ કે પશમ થાય છે અને સ્થાનમાં રહ્યા હતા. નેમિનાથ પ્રભુ આત્મધ્યાન તેટલા વખતમાં નિર્મળતારૂપ આત્મબળ વધારે માટે ગિરનારજીના પ્રદેશમાં રહ્યા હતા. પ્રભુ છે. આ વ્રતાદિ લેવાં તે મેહશત્રુની સામે કિલ્લો મહાવીર પણ આત્મધ્યાન માટે શૂન્ય ઘરે, બંધ કરવા જેવું છે. કિલ્લો બંધ ક્યથી કાંઈ સ્મશાન, પહાડે, ગુફાઓ અને નિર્જન પ્રદેશત્રુ ચાલ્યો જતો નથી કે શત્રુને નાશ થતા શવાળા વનાદિમાં રહ્યા હતા. મહાત્મા અનાથી નથી. તેની સામે ખુલી લડાઈ તો કરવી જ મુનિ વૃક્ષોની ગીચ ઝાડીમાં ધ્યાનસ્થ રહ્યાં પડવાની છે, પણ તેટલા વખતમાં અશુભ હતા. ક્ષત્રિય મુનિ અને ગર્દભાલી મુનિ પણ નિમિત્તાના અભાવે મેહને ઉપદ્રવ જીવને વનના શાન્ત પ્રદેશમાં ધ્યાનસ્થ રહ્યા હતા. ઓછા હોય છે અને તે વખતમાં રાજા જેમ આ શાન્ત પ્રદેશના અભાવે મહાત્મા પ્રસન્નચંદ્ર લડાઈની સામગ્રી મેળવી લે છે, તેમ આ જીવ - આ છે રાજર્ષિએ શ્રેણિક રાજાના સમુખ અને દુર્મુખ ઉપશમ ભાવનું બળ વ્રત, તપ, જપ, ધ્યાના નામના દૂતના મુખથી પોતાની પ્રશંસા અને દિથી મેળવે છે. આ એકઠું કરેલું બળ જ્યારે તું - નિંદાના વચને સાંભળીને રૌદ્ર સ્થાને સાતમી જ્યારે સત્તામાં પડેલ કામ ઉદયમાં આવે છે, જે - નરકનાં દલીયાં એકઠાં કર્યા હતાં. એમના ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી ? થી ધ્યાનની ધારા ધર્મ અને શુક્લ યાનને બદલે કર્મને ઉદય નિષ્ફળ કરીને કર્મની નિજર આર અને રૌદ્ર સ્થાનના રૂપમાં બદલાઈ ગઈ કરે છે. નવા કર્મો ન બાંધવા અને જૂના હતી. છેવટે પાછી અન્ય નિમિત્તોના ચાગે સત્તાગત ઉદય આવેલ કર્મો સમભાવે ભેગવી લાલ ધ્યાનની ધારા બદલાણું ત્યારે જ કેવળજ્ઞાન લેવાં તે કર્મના ઉદયને નિષ્ફળ કરવા બરાબર છે. પામ્યા હતા. ભગવાન મહાવીરદેવની માફક કેઈ ગિરનારજીની ગુફામાં ધ્યાન ધરતાં શ્રી આત્મા વિશેષ બળવાન હોય તો તે ઉદય રહનેમિ મુનિના ધ્યાનની ધારા પણ શ્રી આવેલા કર્મોને ભેગવી નિષ્ફળ કરે, પણ તે રામતીના નિમિત્તથી બદલાણી હતી, પરંતુ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધક જન માટે વિવિક્ત સ્થાનની આવશ્યક્તા + ૧૫૩ શ્રી રાજીમતીની આત્મજાગૃતિએ પાછા તેને ચિંતારહિત મન, નિગી શરીર અને મનસ્થિર કર્યા હતા. વચનકાયાને નિરોધ એ સર્વ મુનિઓને ચૌદપૂર્વધર મહાત્મા નદીષણની ધર્મધ્યા- મેક્ષને અર્થે ધ્યાનના પ્રબળ નિમિત્તો છે, નની ધારા વેશ્યાના નિમિત્ત બદલાણી હતી, વિકપ દૂર કરવા સંગત્યાગની જરૂર છે. મહાત્મા મસા મુનિની આત્મધારા બ્રાહ્મણે મનુષ્યની સેનત કાંઈને કાંઈ સ્મરણું કરાવ્યા ગામનાં ઘરની ભીંતેવાળે પાછલા તપેલા માર્ગ વગર રહેતી નથી. એકી સાથે વળગેલા બતાવવાથી ક્રોધના રૂપમાં બદલાઈ હતી. વીંછીઓ જેમ મનુષ્યને પીડા ઉત્પન્ન કરે છે આવા આવા સેંકડો દષ્ટાંતે સારા નિમિ- તેમ વિકલ્પ આત્માને પીડા કરનારા છે. આ તોથી આત્મબળ જાગ્રત થવાના અને ખરાબ વિક જયાં સુધી હોય ત્યાં સુધી આત્માને નિમિત્તોથી આત્મમાર્ગમાંથી પતિત થવાનાં શાંતિ કયાંથી હોય? જે બાહ્ય સંગના ત્યાગથી શાસ્ત્રોમાંથી મળી આવે છે. તેમજ આપણે આ જીવને આટલું સુખ થાય છે તે પછી પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ. માટે સાધક આત્માના સંગથી ખરું સુખ તેણે શા માટે ન આત્માને નિર્જન સ્થાનની આત્મચિંતન કર ભેગવવું? અજ્ઞાની છો બાહ્ય વસ્તુના સંગથી નારને બહુ જરૂર છે એ વાત નિર્વિવાદ છે. સુખ માને છે, ત્યારે જ્ઞાનીઓ તેના ત્યાગમાં જ સદ્દબુદ્ધિ, સમભાવ, તત્વાર્થનું ગ્રહણ, મન- સાચું સુખ અનુભવે છે. વચનકાયાનો નિષેધ, વિરોધી નિમિત્તોને જેઓ નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ અભાવ, સારા નિમિત્તાની હયાતી, રાગદ્વેષાદિને પ્રકારે સાધ્ય થતા અધ્યયન અને સધ્યાનરૂપ ત્યાગ અને આત્મજાગૃતિ એ સર્વ આત્માની આત્યંતર ને બાહા તપ કરે છે તે મુમુક્ષુઓને વિશુદ્ધિના જેમ પ્રબળ નિમિત્તે કારણે છે, ધન્ય છે! તેઓ ગુણ છે, વંદનીય છે અને તેમ આત્મચિતન માટે નિર્જન સ્થાન એ પણ વિદ્વાનેમાં મુખ્ય છે કે જેઓ નિરંતર શુદ્ધ એક ઉત્તમ નિમિત્ત કારણ છે. ' આત્મજ્ઞાનમાં મગ્ન થઈ નિર્જન પ્રદેશ સેવે છે. ચંદ્રને દેખીને જેમ સમુદ્રમાં વેળાવૃદ્ધિ જ્ઞાનધ્યાનમાં વિહ્મરૂપ ન હોય એવા નિર્જન પામે છે, મેઘની વૃષ્ટિથી નદીઓમાં પાણીનો સ્થાનને પુરુષ અમૃત કહે છે. વધારે થાય છે, મેહથી જેમ કર્મમાં વધારો તે મહાત્માઓને ધન્ય છે કે જેઓ ભૈયથાય છે, અનિયમિત ભજન કરનારમાં રેગ રામાં, ગુફાઓમાં, સમુદ્ર યા સરિતાના કિનારે, વધે છે, અને ઈન્દ્રિયેના વિષયમાં વિશેષ સ્મશાનમાં, વનમાં અને તેવા જ શાંત પ્રદેશમાં પ્રવૃત્તિ કરનારમાં દુ:ખને વધારે થાય છે શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે. તેમ મનુષ્યોના સંસર્ગથી વિકલપોને, આશ્ર- આવો શાંત પ્રદેશના અભાવે યોગીઓને વવાળા વચનો તથા પ્રવૃત્તિને વધારો થાય મનનો સમાગમ થાય છે, તેમને જેવાવડે છે. લાકડાંથી જેમ અવિન વધે છે, તાપથી અને વચનથી બોલાવવાવડે મનનું હલનચલન તૃષા અને ઉકળાટ વધે છે, રેગથી પીડા વધે થાય છે તેમાંથી રાગદ્વેષાદિ પ્રગટે છે, તેમાંથી છે તેમ મનુષ્યોની સોબતથી વિચારો અને કલેશ થાય છે અને છેવટે વિશુદ્ધિને નાશ ચિતા વધે છે. થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિદ્રુપનું ચિંતન વિષયને ત્યાગ, નિર્જન સ્થાન, તત્વજ્ઞાન, બરાબર થતું નથી અને તેના વિના કર્મોને For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir EL (Faith) (ગતાંક પૃષ્ઠ ૧૩૭ થી શરુ) લેખક–રા. રા. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ, બી. એ., એલએલ. બી. સાદ. આગળ જણાવ્યા મુજબની તુલના કરતી અને પરમ શ્રદ્ધાળુ સજજને જ તેનાથી બચી વખતે ભયાભઢ્ય જેવી સામાન્ય પણ મેક્ષા. શકે છે. આવા સંગમાં આ વસ્તુ કંઈક થીને સફળ જીવનના ઘડતર માટે ઘણી જ વધારે મીમાંસા-ઊડી વિચારણા માગી લે છે ઉપયોગી થઈ પડે તેવી બાબતો માટેના શાસ્ત્રના અને તે એ જ કે શાસ્ત્રકારોને જનકલ્યાણની વચનમાં શ્રદ્ધા મૂક્તાં પહેલાં ઊંડી વિચારણા- ભાવના કે પરોપકારવૃત્તિ સિવાય તેને નિષેધ પૂર્વક અનેક દષ્ટિથી ઉહાપોહ કરી શકીએ અને કરવામાં બીજે કંઈ હેતુ હોઈ શકે ખરે? આવી તે ઉહાપોહ આપણને સત્ય માર્ગ તરફ જ વસ્તુના નિષેધથી–તેમના પિતાના શિષ્ય પ્રશિષ્યો દોરી જાય એવી આશા રાખીએ. દાખલા તરીકે કે અનુયાયીઓને અગર તે ગૃહસ્થદશાના જૈન શાસ્ત્રકારે અભક્ષ્ય વસ્તુની ગણનામાં કંદ પુત્ર, પ્રપત્રો અને પેઢી દર પેઢીના વારસાને મૂળનો પણ સમાવેશ કરે છે અને તેના સર્વથા સીધી રીતે અગર આડકતરી રીતે નાના-મોટા ત્યાગ માટે આપણને ફરમાન કરે છે. સામાન્ય લાભની કઈ પણ પ્રકારની સ્વાથી ગણતરી બુદ્ધિથી વિચાર કરતાં જેનેતો તેને બહુ હેવાનું–અન્ય કે શાસ્ત્રકારના સંબંધમાં છૂટથી ઉપયોગ કરે છે–પવિત્ર પર્વના દિવસોમાં આપણને કઈ કઈ કિસ્સામાં જણાઈ આવે છે તો ફલાહારમાં તેને અગ્રસ્થાન આપવામાં તેમ જૈન શાસ્ત્રકારોના સંબંધમાં પણ જણાતું આવે છે. વળી, વૈજ્ઞાનિક-વૈદકીય દષ્ટિએ તેમાં હોય તો તેમની આજ્ઞામાં એકદમ શ્રદ્ધા મૂક્તાં વધારે પિષ્ટિક તો (Vitamins) હોવાનું કંઈક સંકેચનું કારણું ખરું, પરંતુ તે લેશ કહેવામાં આવે છે. કેટલાક જૈન ભાઈઓ પણ માત્ર સંભવ ન જણાતો હોય તો પછી આપણી પિતાને ઘેર તેને લાભ લેવા જેટલી હિંમત બાદ દષ્ટિને કે અંતરંગ વિચાર શક્તિને તેમજ નથી ધરાવતા ત્યારે જાણતા હટિલા અને સૂક્ષ્મ બુદ્ધિશક્તિને જેમ પામર દશાવશાત્ લાજેમાં ખાસ તેની જ પૃચ્છા કરતા અને કંઈક મર્યાદા હોઈ તે આગળ વધી શકે તેમ તેનો ઉપયોગ કરતા જણાય છે. કંઈક ભવભીરુ નથી એમ માની લઈ, તેઓની જ્ઞાનદષ્ટિએ નાશથી પ્રગટ થતી આત્માની અનંત શક્તિઓ જ જણાતા વસ્તસ્વરૂપના સૂક્ષમ ભાવના સ્પષ્ટ બહાર આવતી નથી. માટે જ વિવિક્ત સ્થાન દર્શનમાં આપણે પરમ શ્રદ્ધા-ભક્તિ જ રાખકલેશનું નાશ કરનાર અને મુમુક્ષુ રોગીઓને વાની રહે છે અને તે સિવાય આપણે કોઈ પરમ શાંતિનું કારણ છે એમ મહાત્માઓએ રીતે જીવનના વિકાસક્રમમાં આગળ વધી સ્વીકારેલું છે. શકીએ તેમ નથી. આવી આવી ઘણી બાબતો સૂમ દષ્ટિપૂર્વકની પરમ વિશાળ વિવેકબુદ્ધિથી For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રદ્ધા (Faith ) 卐 આગળ કરી શકાય તેમ છે અને તે બધી ખાખતામાં આપણે આગમપ્રમાણને જ અગ્રસ્થાન આપી આપણી શ્રદ્ધા મજબૂત કરવાની રહે છે. રાગી અનુયાયીઓ, અંધશ્રદ્ધાળુ ભક્તજના ગમે તેવી દલીલ પૂર્ણાંકના પ્રવચનાને માન્ય રાખે, પરંતુ સ્વતંત્ર વિચારકા માટે ન્યાયપૂર્ણ યુક્તિ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૫ પુર:સરનીજ દલીલે થવી જોઇએ અને તે પણુ કોઇ પ્રકારના આવેશ-અભિમાન કે તિરસ્કાર રહિતની હાવી જોઈએ. તેમણે સમજવુ જોઇએ કે અતીદ્રિય વિષયની પ્રરૂપણામાં વિચારશીલ શ્રોતાજનાને એકદમ આસ્થા બેસે નહીં. નિઃસ્વાર્થ ભાવે જગતજનના કલ્યાણાર્થે કામ કરતા ઉપદેશકે અને તેમાં પણ પાતે તે કઇ કહે તેને અમલમાં મૂકતા શુદ્ધ-ચારિત્રશીલ ઉપદેશકેામાં જ લેાકેાને શ્રદ્ધા હાય છે. આ પ્રકારની પરિસ્થિતિ છતાં પણ અત્ ભગવાન અને કેવળજ્ઞાની મહાત્માઓના વિરહના કારણે-સૈકાના સૈકાઓ અજ્ઞાનદશામાં વીતી જવાથી આપણી વિશુદ્ધ શ્રદ્ધા ડાળાઈ જવાના પણ અનેક પ્રસંગે બની ગયા છે અને અન્ય જાય છે, તેની એકદમ અવગણના થઇ શકે તેમ નથી. આવા પ્રસંગે। અને કિસ્સાઓના સદ્. ભાવના કારણે જ આપણે શ્રહ્ના જેવી પરમ પોથીમાંના રીંગણા અને બજારૂ રીંગણા વચ્ચેના ભેદ આગળ કરતા-દેખાડવાના જુદા અને ચાવવાના જુદા હાથીદાંતના જેવા દેખાવ ઉપયાગી અને હિતકારક વસ્તુને તદ્દન હીન-કરતા ઉપદેશકાનું પાગળ તરત જ ઉઘાડું પડી કાટીમાં—અંધશ્રદ્ધાની દશામાં ઊતરી જતાં જાય છે. મનુષ્યાને કેવળ રંજન કરવા માટે જ બચાવી લેવાનું રહે છે અને તે માટે યાપ- ધર્મોપદેશની ધારા વહેવરાવતા ડાળધાલુ ઉપશમના પ્રમાણમાં પ્રાદુભૂત થતી વિવેકશક્તિ દેશકેાનું શાસન–વસ્વ દ્વી કાળ પ ત ટકી અને તુલનાત્મક બુદ્ધિના હિંમતપૂર્વક નીડર- રહેતુ નથી. તાથી ઉપયાગ કરવાના રહે છે. આવી શક્તિના પ્રભાવે ઉત્પન્ન થતી પ્રશ્નપર પરાને પૂજ્ય મુનિમહારાજાએ સભ્યતા અને સમન્વયસાધક વૃત્તિપૂર્વક ઉકેલ કરવા તૈયાર રહેવું જોઇએ. પરમ ઉદારભાવ અને વિશાળ મનેાદશાપૂર્વકના જુદા જુદા અનેક દર્શનશાસ્ત્રો, મતમતાંતરો અને વિચારસરણીના અભ્યાસથી જ આવી તૈયારી તેમણે કરી લેવી જોઇએ. ગમે તેવા પ્રશ્ન પૂછનાર, શંકા કરનાર કે સંશય ઉઠાવનારને પોતાના બિનઅનુભવ, અણુાવડત કે અજ્ઞાનદશા યાને અકુશળતા છુપાવવા ખાતર કષાય વિવશ થઇ, ધર્મદ્રોહી કે શાસનદ્રોહી કહેવા તૈયાર થઈ જવુ' તેના કઈ અર્થા જ નથી. કોઇ પણ પ્રશ્નનું વિવેક અને સભ્યતાપૂર્વક જ્ઞાનયુગના સમયમાં એક જ ધર્મોના તેમજ જુદા જુદા અનેક ધર્મોના સ ંખ્યાબંધ શાસ્ત્રગ્રંથા વિધવિધ વિષયાની છણાવટ કરતા, તર્કવાદ્યની અનેક કાટીએ આગળ ધરતા, ગ્રંથકારની અનુપમેય શક્તિ-સામર્થ્ય ના આવિર્ભાવ કરતા, વસ્તુ સ્વભાવનું યથાર્થ સ્વરૂપદર્શન કરાવવાને દાવા કરતા અનેકાંતવાદ, દ્વૈતવાદ, અદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ,વિશિષ્ટાદ્વૈતવાદ જેવા અનેક પ્રકારના વાદોનુ સામાન્ય પુરુષને શુષ્ક, રસહીન અને અગમ્ય લાગતું વિવેચન આગળ કરતા, મત-મતાંતર અને ગાના ભેદ-પ્રલેદાની ચર્ચા કરતા, કેવળ સંપ્રદાય સૃષ્ટિના પ્રવાહમાં તણાઈ જઈ સમન્વયસાધક સુંદર પ્રેરણા( inspirations )જન્ય શૈલીથી વિ સમાધાન કરવામાં જ સાધુતાનુ ભૂષણ છે. ષ્ટિ-મુખ રહેતા દનકારાની કલમથી લખાયેલા For Private And Personal Use Only અનેક ધર્મના શાસ્ત્રીય ગ્રન્થાના ઢગ આપણી સન્મુખ પડ્યા છે. તે બધા ગ્રન્થામાં ગ્રથિત કરવામાં આવેલા અનેક પ્રકારના વિષયાના Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ i શ્રી આત્માનંદ પ્રકાશ : ઉહાપોહ થતાં અને ખાસ કરીને એક-બીજા હડધૂત કરવાને બદલે શાસ્ત્રવિશારદ સજજનેએ પક્ષને કટ્ટર વિરેાધ દષ્ટિસન્મુખ ખડો થતાં મધુર વચનપૂર્વક બની શકતી તમામ દલીલથી કયા વિષયોમાં કઈ રીતે શ્રદ્ધા મૂકવી તે એક તેમને સમજાવવા પ્રયાસ કરવો જોઈએ. મહાન જટિલ પ્રશ્ન થઈ પડે છે. ગાડરિયા શ્રદ્ધા માટે અપ્રતિમ માન ધરાવતા સજપ્રવાહની માફક અંધશ્રદ્ધાનું શરણ શોધવાનું- નેએ પણ ધેય વિષય પિતાને ગળે ન ઊતરતે જતાનુમતિ રોડ ના સૂત્રને અનુસરી કેવળ હોય તો તે માટે એકદમ ઉતાવળ કરી મનફાવત સંપ્રદાયદષ્ટિથી કે દષ્ટિરાગથી આંખે મીંચીને અભિપ્રાય ન બાંધી દેતાં, તે વિષયના પ્રખર આસ્થા રાખવાનું સૌ કોઈને પાલવે નહિ, એટલે અભ્યાસીથી પોતાની શંકાનું સમાધાન કરી લેવા તે કઈ પ્રસંગે ઉપસ્થિત થતાં તેમને ઉપરને હંમેશા તૈયાર રહેવું જોઈએ. બેટા અભિમાનપ્રશ્ન વધારે જટિલ થઈ પડે છે. માં ન તણાતા પિતાની બુદ્ધિ કંઈક મર્યાદાશીલ અબધુત યોગનિષ્ઠ મહાત્મા શ્રી આનંદ છે એવી ભાવનાને જ વળગી રહેવું જોઈએ. ઘનજીના નીચેના પદે સ્મરણપથમાં ખડા શ્રદ્ધાના આટલા લાંબા વિસ્તારપૂર્વકના થાય છે ત્યારે આ ગૂંચવાડે-મૂંઝવણ વધી વિવેચનથી સહેજે સમજી શકાશે કે શ્રદ્ધા એ જીવનના વિકાસ માટે અતીવ ઉપયોગી છે, છતાં “મત મત ભેદે રે જે જઈ પૂછીએ, પણ અંધશ્રદ્ધા કદી પણ વિશુદ્ધ શ્રદ્ધાની સહુ થાપે અહમેવ.” ગરજ સારે તેમ નથી. અંધશ્રદ્ધા ધરાવતા ગચ્છના ભેદ બહુ નયણે નીહાલતાં, મનુષ્યને વસ્તુના સ્વભાવનું સત્ય દર્શન કરી - તત્ત્વની વાત કરતાં ન લાજે; પણ થતું નથી. વળી તેવી શ્રદ્ધા વિદ્વાન પુરુઉદરભરણુદિ નિજ કાજ કરતાં થકાં, ષના સંસર્ગમાં આવવાનું થતાં તરત ઓગળી મેહ નડીયા કલિકાલ રાજે.” જાય છે એટલે તે લાંબી મુદત ટકી શકતી નથી. તીવ્ર મતભેદ ધરાવતા તિથિચર્ચા જેવા ધર્મઘેલડા ગણાતા દષ્ટિરાગી મનુષ્યની પ્રશ્નો ખડા થાય ત્યારે આપણે કહેવાતા ધુરંધર શ્રદ્ધાને ઘણેભાગે અંધશ્રદ્ધાની કેટીમાં જ મૂકી આચાર્યોમાંના ક્યા આચાર્યની બાજુમાં ઊભા શકાય અને તેવી શ્રદ્ધાવાળા મનુષ્યની બુદ્ધિનું રહેવું? કેનામાં શ્રદ્ધા ધારણ કરવી? મૂલ્યાંકન વિચારણીય થઈ પડે છે; આમ છતાં આવા મુશ્કેલીના પ્રસંગે વિવેકી-વિચાર પણ ભલા-ભેળા-સરલ હૃદયના મનુષ્યની શીલ બંધુઓની ખરી કસોટી થતી જણાય છે. શ્રદ્ધાને એકદમ અંધશ્રદ્ધાની કોટીમાં મૂકી સૂક્ષમ બુદ્ધિશક્તિ અને સ્વતંત્ર પણ વિવેકી દેતાં પહેલાં બહુ બહુ વિચાર કરવાની જરૂર છે. વિચારવૃત્તિ જ તેવા પ્રસંગે સૌ કેઈને મદદગાર ક્વચિત્ આવા પુરુષોની શ્રા, અંધશ્રદ્ધાની થઈ પડે છે. કક્ષામાં નહિ આવતાં વિશુદ્ધ શ્રદ્ધા કરતાં પણ વિચારશીલ મનુષ્યને અંધશ્રદ્ધાથી તે સે વધારે ફળદાયક થઈ પડે છે, એટલે બાહ્યા નજરે ગાઉ દૂર રહેવાની જ વૃત્તિ રહે છે. બાબા વાક્ય જણાતી શ્રદ્ધાને પ્રત્યેક કિસ્સો તેના ગુણ, દેષ પ્રમાણનું સૂત્ર તેમને ગળે કદી ઊતરતું જ નથી. અને હૃદયની ભાવના ઉપર આધાર રાખે છે; પવિત્ર ધર્મ પુસ્તકની કઈ સૂમ બાબત છતાં પણ શાસનદેવ સી કેઈને વિશુદ્ધ શ્રદ્ધાથી તેમને ન સમજાતી હોય તે તે માટે તેમને વિભૂષિત કરે એ જ અભ્યર્થના. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयं मा पमाए। (ગતાંક પૃષ્ઠ ૧૪૧ થી શરુ) વજલંઘ અને શ્રીમતી” લેખકઃ મોહનલાલ દીપચંદ શેકસી કાળરુપી પક્ષીની બે પાંખે તે ઉદય અને લેવાતાં અંતરથી ન્યારા રહેવાની સૂચના આપી અસ્ત. અવારનવાર એને ફફડાટ ચાલુ જ હોય છે. અરે ! જળ-કમળ જેવું જીવન જીવવાની છે. દરેક આત્મા એ ફફડાટ અનુભવે છે. મહા- અને સમય પ્રાપ્ત થતાં સાપ જેમ કાંચળીને સાગરમાં સતત ભરતી–એટ થયા જ કરે છે ત્યજી જાય છે તેમ આ સંસારવાસને તિલાંઅને ચડતી-પડતીના આ નિયમની અવિચળતા જલિ દઈ આત્મકલ્યાણને માર્ગ ગ્રહણ કરચૌદ રાજલોકના એક છેડાથી બીજા છેડા પર્યત વાની અને એ દ્વારા આ દુર્લભ માનવફેરો પથરાયેલી છે. એમાંથી બાકાત રહેવાપણું નથી સફળ કરવાની વાત વારંવાર ઉપદેશી છે. તે સ્વર્ગના ફાળે નેંધાયું કે નથી તે નરકના સંસારના છીછરાં-રમણીય વિલાસ પાછળ ઊંડા અંધારામાં આવરાયું! અલબત, એ કાનૂન આસપાસના સંચાગેને લઈ આછો-પાતળો ઘેલો બનેલ જીવડે એ પ્રમાદી છે કે તારક બને છે કિવા એમાં અમુકાશે તરતમતા પ્રવર્તે સંતેના ઉપદેશને એક કાને સાંભળી બીજેથી છે. દેવેલેકમાં સુખની માત્રા વધુ પ્રમાણમાં કાઢી નાંખે છે, ન કરવાનું કરે છે, અને દષ્ટિગોચર થાય છે અને એથી ઊલટું નરક સંચિત કર્મોના ઉદય કાળે પિક મૂકીને રે નિમાં દુઃખનું પ્રમાણ વધુ જોવાય છે છતાં છે ! “બંધ સમય ચિત્ત ચેતીએ રે, ઉદયે શે તડકા પાછળ છાંયાની સંભાવના નિશ્ચિત હોય સંતાપ સલુણા જેવા કિંમતી વચનો કર્મ છે એ અનુસાર વિમાનવાસીના સુખોની પછ ઉપાર્જનકાળે એને યાદ આવતા નથી. વાડે ચ્યવન કાળના શોકની કાલિમા ડોકિયાં લગભગ આજ દશામાં કથાનાયક લલિતાંગકરતી જ હોય છે અને એવી જ રીતે દુ:ખની દેવ જીવન વિતાવે છે. વિમાનવાસી દેને ઝડી વરસતી હોય છે–સતત કલેશ અને પરિ. સુલભ એવા વિલાસમાં એકવાર ફરીથી લીન તાપ પ્રવર્તતા હોય છે એવી મારક ભૂમિઓમાં બન્યો છે. દુખિયારી બાળા નિર્નામિકા પણ પ્રભુકલ્યાણકના દિવસોમાં સુખના કિરણે પ્રસરી દેવીભવમાં આવતાં પૂર્વજીવન વીસરી ગઈ છે. રહે છે. એ ઉભયના વચગાળે આવેલ માનવ- ભૂખ્યાને ઘેબર મળ્યા જેવી તેણીની દશા થઈ લેક તે સુખદુ:ખના યુમથી એવી રીતે સંકટ છે. ઉભય આત્માઓ કીડાકેલિમાં જીવન ખરળાયેલ છે કે એના દર્શન રથના ચક્રોની ગતિ ચતા મનહર બગીચાઓમાં વિહરતા, વિવિધ માફક જેવાના મળે છે. આટલા કારણથી જ્ઞાની વર્ણ અને સુવાસિત કુસુમથી ભરચક લેતા ભગવંતેએ સંસારને અનિત્ય બતાવ્યો છે મંડપમાં વિશ્રામ કરતા, દૈવીભવન અવણય એમાં આકંઠ ન બૂડતાં કે અતિગાઢપણે ન સુખના ઉપગમાં એક્તાર બન્યા છે. આ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ ti શ્રી આત્માનંદ પ્રકાશ : જેડલાને ભવિષ્યની જરા પણ ફિકર નથી, અને સંયમી થઈ જા. દેવલોકમાં ‘વિરતિ’ જેવી વસ્તુ નથી પરભવના પાથેય ગ્રહણની પણ ચિંતા. શક્ય નથી ત્યાં ત્યાગ-વિરાગની વાત ક્યાં રહી? આ ભવ મીઠા” ની ભાવનાવાળા તેઓ પર- બાકી આવશ્યક ક્રિયા સે કરે છે એ માટે ભવને વીસરી ગયા છે, એટલું જ નહિં પણ તારે ખાસ જાહેરાત કરવાપણું ન ગણાય. એક દિન આવતાં “આ પણ ચાલ્યું જ જવાનું મારા કથન પાછળનો ભાવ તે એ છે કે સારો છે” એ ટંકશાળી વાક્યને સાવ ભૂલી ગયા છે. એ સમયે આ રંગવિલાસ પાછળ વ્યતીત ન - અજ્ઞ માનવી જ વિલાસામાં રાચીમાચીને કરવા, કેમકે ભલે આજે એ મીઠા જણાતા હોય મુગ્ધ બને. સુજ્ઞ માનવી એ ભેગવે છતાં ય છતાં એ પૂરેપૂરા કડવા ઝેર જેવા છે! પરિણામે ન ચકે. જ્યારે પ્રાજ્ઞતા આ કર્મરાજે વિસ્તારેલા આત્માને છેહ દેનારા છે. તેથી એમાં રસગૃદ્ધિ તંત્રને સારી રીતે પિછાની એની સાથે કાયમના ઓછી કરી ચિત્તને તીર્થભ્રમણ કિંવા યાત્રાછૂટાછેડા કરવાના પ્રયાસ સેવે. અર્થકામ કરતાં ગમન જેવા પવિત્ર કાર્યમાં પરોવવું જોઈએ. ધર્મપુરુષાર્થ સાધનામાં એ દત્તચિત્ત હોય. એવા કાર્યમાં અંતરના ઉમળકાભેર હૃદયની . સાચી લગનીપૂર્વક ભાગ લેવો જોઈએ. જ્યારે દ્રઢ મિત્ર ઉપરની વાત પ્રત્યે લલિતા - ભવનાશિની અને ભાવવર્ધિની એ પ્રકારની ગનું લક્ષ્ય ખેંચવા કેશિશ કરવામાં કચાશ ક્રિયામાં ચાળમજીઠના રંગ જેવો પાશ બેસે નહોતી રાખી. એક કરતાં વધુ વેળા યાદ કરી અને સ્વપરના ભેદ સમજાય ત્યારે સમજવું કે જન્મમરણના ફેરા ટાળવા હાય, શાશ્વત કે જીવન કંઈક અંશે સફળ થયું. મારા સુખના ભક્તા બનવું હોય, તો દૈવી જીવનમાં આશય ઉપાલંભ દેવાને નહીં પણ મારા એવી કરણ જમે માંડવી ઘટે કે જેથી એ પૂરું વહાલા મિત્રનું જીવન નિર્મળ બનાવવાનું છે. થતાં તિર્યંચગતિના સ્થાને માનવભવ અને થોડા સમયમાં જ નંદીશ્વર યાત્રાનો પ્રસંગ આર્યભૂમિમાં જન્મ મળે, વીતરાગ પ્રભુની વાણી આવે છે એ માટે તું તૈયાર રહેજે. “સમય શ્રણ કરવાને વેગ સાંપડે અને એ આચર માત્ર પ્રમાદ સેવીશ નહીં.” એ સૂત્ર યાદ કરજે. ણમાં ઉતારવાની અનુકૂળતા લાભે. જ્યાં સમય મિત્રની વાત પછી કેટલાય દિવસો વીતી માત્રને પ્રમાદ ન કરવાની સલાહ હોય ત્યાં ગયા. આ યુગલના જીવનમાં ઝાઝે ફેર ન વર્ષોના વર્ષો આ પ્રકારના વિલાસ માણવામાં પડ્યો. સમયનું ચક્ર તે અસ્મલિત ગતિએ ખરચી નાંખવા કેમ પિષાય ? વહ્યું જાય છે. લલિતાંગ દેવના આવાખાની મિત્ર દ્રઢધર્મ, તારું કહેવું ગળે ઊતરે ઘટિકાઓ ભરાઈ રહેવા આવી. દેહ પર એના તેમ નથી. પ્રાપ્ત થયેલ સુખ ન ભોગવવું તા ચિન્હો વિસ્તરવા માંડ્યા. આ જોતાં દેવી સ્વયંકરવું શું? દેવભવમાં પણ પૂજન અને ધર્મ પ્રભા તે હેબતાઈ ગઈ. રસવૃત્તિમાં મશગુલ ગ્રંથવાચન તો ચાલુ જ છે. ઉપરાંત કેઈની રહેતા સ્વામીમાં આ ફેરફાર નો ભાસ્ય. રિદ્ધિસિદ્ધિની અસૂયા કે કઈ પ્રત્યે માર “ નાથ. મારે કંઈ અપરાધ તે નથી થયે ધરવાપણું અમારા બેમાંથી એકમાં પણ નથી. ૨૦ - ને? પહેલાંની જેમ તમારું મન આનંદપ્રમોદમાં તો આ ઉપાલંભનું કારણ શું ?” કેમ મગ્ન નથી થતું? દેહ પર આ શ્યામતા સહદ લલિતાંગ, મારું કહેવું એમ નથી કે કેમ જણાય છે? અહર્નિશ ચિંતાતુર શા તું સદંતર ત્યાગી બની જા અર્થાત્ પૂર્ણ કારણે રહો છો? For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयं मा पमाए। ૧૫૯ પ્રિયા, એનું કારણ તને નહીં સમજાય. થાય શું? માર્ગમાં જ દેવ પંચત્વ પામ્યા. દેવી દરબારને કે વાગવાના એ નિશાને છે. મેં નિરાશ વદને પાછી ફરી ! આરંભ્યા અધવચ મારી પ્રથમની ભાર્યાનું મૃત્યુ જોયું છે. એ રહ્યાં અને દૈવનું ધાર્યું થયું! આવતાં પૂર્વે દૈવીભવની કાયા જે રીતે પલટો ઉભયની આશાઓ અધૂરી રહી. દેવે ભેગલે છે અને એની જે જે અસરે તનમન પર વ્યું ઘણું છતાં તૃપ્તિ ન વળી અને યાત્રાને થાય છે એને અનુભવ હું કરી રહ્યો છું. મને ભાવ અધરો મૂક્યો. બીજી તો માંડ સુખ પામી સમજાય છે કે મારો જીવનદીપ બુઝાવાની હતી. નિયાણું કરવા છતાં પૂરો લહાવો લઈ શકી ચેઘડીયા વાગી રહ્યાં છે. મિત્રની વાત સાચી નહીં. પરસ્પરની પ્રીત સજજડ જામેલી છતાં હતી એમ મને જણાય છે, વિલાસમનતામાં એમાં વિરહ આવી પડ્યો. નેહ અને વેર તે ડબેલો હું સાચી કમાણી કરી નથી શક્યા. ભવની મર્યાદા કુદાવી જાય છે અર્થાત્ ભવોભવ નંદીશ્વર યાત્રા પણ અધૂરી રહેશે એમ સુધી પહોંચે છે. અહીં પણ એમજ બન્યું. જણાય છે! માનવેલકમાં સુવર્ણ જંઘ રાજવી, ભાર્યા સ્વામીનાથ ! નિરાશ થવાની જરૂર નથી. લકમીવતી એની કુક્ષિએ પુત્રપણે લલિતાગની મનુષ્ય ન તે ભૂતકાળને બહુ વગોવવા અને ન જીવ ઊપજે. જન્મતાં જ રાજ્ય ભુવનના સુખો તે ભવિષ્યની વ્યર્થ ચિંતામાં રક્ત બનવું. ) મળ્યા. નામ પડયું વાજંઘ. વર્તમાનને નજર સામે રાખી યથાશક્તિ એને પેલી સ્વયંપ્રભા પણ સૌભાગ્ય લુપ્ત થતાં લાભ ઉઠાવે રાખે. આશા અમર છે અને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું એમાં ડહાપણ થોડા જ સમયમાં મૃત્યુ પામી. એ પણ સુવર્ણ છે. પ્રયાસ ચાલુ રાખવા અને હિંમતથી કદમ , જંઘ રાજવીના રાજ્યથી અતિ દૂર નહીં એવા આગે ભરવા એ જ જીવન સુધારવાનો અણુ : 'પ્રદેશના વાસેન રાજાને ઘેર ગુણવતી ભાર્યાની મૂલો મહામંત્ર છે. હવે યાત્રાને ગણત્રીના મુખ પુત્રપિણે ઉત્પન્ન થઈ. નામ પડયું શ્રીમતી. દિવસો બાકી છે. એમાં આપણે જરૂર સામેલ ઉભય વનના આંગણે આવી ઊભા. એમને થઈશું જ.’ યાગ થવામાં એક મુનિશ્રીને કેવળજ્ઞાન થવાઅહા! દેવ કે માનવ આખરે તે કર્મરા- રૂપ પ્રસંગ નિમિત્તરૂપ બન્યો. એ પ્રસંગે જના પ્રચંડ હાથમાં રમતાં નાનકડાં રમકડાં હાજર તે માત્ર શ્રીમતી જ હતી. પ્રથમ એને જ ને? વિધિના વિચિત્ર રાહ પારખવાની જાતિસ્મરણ થયું. પિતાના પૂર્વ ભવ દીઠી. એમાં શક્તિ એ મગજેમાં કયાંથી સંભવે? જ્ઞાની લલિતાંગ સાથે અધૂરો દાંપત્યભાવ આંખે મહાત્માઓ સિવાય વિધાતાના વલણને સાચે ચઢ્યો. એક જ રઢ લાગી એને શોધવાની અને તાગ કેણ કાઢી શકે ! પુન: છેડા ગાંઠવાની. યુવાન બાળા પાસે લલિતાંગ કયાં જમ્યો છે ? અને હાલ કયા નામે જીવન કમળ કેષગત ભ્રમર વિચારે કરશું પ્રભાતે પ્રયાણ, જીવી રહ્યો છે? એ જાણવાની શક્તિ હતી જ કાળમતંગ જ કરે કેળિય, સમજે નહી નાદીન. નહીં. એટલે કાર્ય પાર કેમ ઉતારવું એની એ કવિ ઉક્તિ સાચી પડી. યાત્રાના ઢેલ મૂંઝવણ થઈ ! પણ “મન ચંગા તે કથરોટમાં ગડગડ્યા. લલિતાંગ ને સ્વયંપ્રભા ઉભય એમાં ગંગા” જેવો ઘાટ થયે. દક્ષ એવી પંડિત જોડાયા, પણ ભવિતવ્યતાના લેખ જુદા ત્યાં સખીને સધિયારે મળી ગયે. સખીની અભિ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અમર આત્મમંથન ( ગતાંક પૃષ્ઠ ૧૨૩ થી શરુ) www.kobatirth.org ૧૨૪. અપ્રમાદી થવું-આત્મજાગૃતિ રાખવી. પેાતાની છુ ફરજ છે? પાતે શું કરી રહ્યો છે? પાતે જે કંઇ પ્રવૃત્તિ કરે છે તે આત્માને અંધનકર્તા તા નથીને ? એ રીતે સંવર અને નિરાભાવે દિવસરાત લીન રહેવું તેમાં સામાયિક ને પ્રતિક્રમણના ભાવ સમાઇ જાય છે. ૧૨૫. ખીજાની આબરૂ જતી જોઇતુ હુસે છે? ખીજાને દુ:ખી થતા જોઇ તુ ખુશી થાય છે ? હસી લે ! ખૂબ પેટ ભરીને હસી લે ! પણ જોજે કાલે એવા જ સમય તારા આવે ત્યારે પાક મૂકતા નહિ. તે સમયે પણ હસજે ! તાજેમ હું તારું હસવું-ખુશી થવું સમજપૂર્વકનું સમજીશ. કાઇના એક સરખા દિવસ રહ્યા નથી– Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક : અમચંદ્ર માવજી શાહે રહેવાના નથી, માટે સમજીને રાગદ્વેષ રહિતપણ્ વજે. ૧૨૬. જેટલા બહાર પવિત્ર રહેવા માગે છે તેટલા જ અંતરમાં શુદ્ધ પવિત્ર રહેા તે જ પવિત્રતાનુ રૂપ પ્રગટશે. જ્યાં સુધી અંદર કાદવ હશે ત્યાં સુધી માહ્ય પવિત્રતા દીપશે જ નહિ. ૧૨૭. લાપશી, રોટલી, લાડુ કે શીરા ઘઉંના દાણામાંથી ખને છે તેમ આ બધું જ્ઞાન આપણે કવિતારૂપે લેખરૂપે જુદી જુદી રીતે કાગળ ઉપર આલેખીએ છીએ તેનું મૂળ જ્ઞાની છે. ઘઉંનાં કણુમાંથી આપણુને રુચે તે પચે તેવું પકવાન્ન કરી જમીને તૃપ્તિ લઇએ છીએ તેમ નાની પુરુષના તત્ત્વરૂપ કણ લાષા પૂરવા તેણીએ કમર કસી. દેવભવના વિલાસ પ્રસંગ સૂચિત ચિત્રપટ તૈયાર કર્યુ અને એ સાથે રાખી આસપાસના મુલકમાં ભ્રમણ આરંભ્યું. એ ચિત્રપટ સુવર્ણ જ ધના પ્રદેશમાં લઇ પડિતા અચાનક આવે છે અને એને જોતાં વજ્રાજ ધની કેવી સ્થિતિ થાય છે ઇત્યાદિ રામાંચક બ્યાન જાણવું હાય તેા શ્રી આદિનાથ ચરિત્ર અવલેાકવું અગર તેા શ્રીમદ્ હેમચંદ્રા-ભૂમિમાં ચાર્ય વિરચિત ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર પર્વ ૧ તું વાંચવું. આ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પૂર્વભવ પ્રસંગનું ચિત્ર છે. આગળ જતાં એક જ સમયના સાચા ઇશારાએ એ ઉભયના જીવનમાં અજખ પરિવ`ન કરી દીધું. તેથી લલિતાંગ કેવી પ્રગતિ સાધે છે અને આખરે પર-પેલુ કિંમતી સૂત્ર ચક્ષુ સામે સદા જીવંત રાખવું. માત્મત્વ પ્રાપ્ત કરે છે અને શ્રીમતી પણ આત્મ બીજા પ્રસંગની વાત હવે પછી. ( ચાલુ ) શ્રેય સાધે છે એ સર્વ વિસ્તાર ત્યાંથી જાળુવા મળશે. આ લેખના આશય તા સમય માત્રને પ્રમાદ કેટલા હાનિકર્તા છે એ બતાવવાના હાઇ, એ ઠસાવવવા સારુ આટલું ઉદાહરણુ જરૂરી હતું. મંત્રીની વાતથી જીવનના છેલ્લા દિવસે જો મહામળ રાજવીએ ન સુધાર્યો હાત ને કેવળ પ્રસાદી દશા પ`પાળી હાત તેા એ આજે ન For Private And Personal Use Only ગોથાં ખાતા હાત ! અને એવી જ રીતે નિર્દેમિકા આપઘાત કરી ભવહારી હોત ! Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમર આત્મમંથન ક ૧૬૧ માંથી આપણું આત્માની જ્ઞાનપિપાસા તૃપ્ત ઉપાધિ, જન્મ, જરા, મરણ રહિત પ્રાપ્ત કરવું થાય તે રીતે તેને કાવ્યમાં, લેખમાં પિતાને છે કે ઐહિક સુખોપભેગના સાધનો અને પસંદ પડે તેવી વાણીમાં ગૂંથી તૃપ્તિ કરે તેમાં કોઈ ચંચળ લક્ષ્મીના ભંડારો ભેળા કરી પરિગ્રહમાં જાતને વાંધો નથી પણ તેમાં બેટા હું પણને અલ્પ કાળ રાચવું છે? અને શ્રેષ્ઠ મનાવું છે? મદ કરે તો, અભિમાન કરે તે એ અજીર્ણ જ એક સંસાર જંજાળ વધારનારૂં છે અને બીજું સમજવું. જેમ રોટલી અન્ય બનાવે છે ને આત્માનું અબાધિત અક્ષય સુખ આપનારું છે. આપણે તૃપ્તિ કરીએ છીએ તેમ અન્યનું શું જોઈએ? બનાવેલું એવું પ્રિય હોય છે તે પણ જ્ઞાન ૧૩૦. જેની વસ્તી ઓછી કેમ છે? તેને પિપાસા તૃપ્ત કરવા માટે ગ્રહણ કરવું. માટે એટલો જ જવાબ બસ છે કે હમેશાં ૧૨૮. એક ગરીબ સામાન્ય માણસથી એક અમૂલ્ય વસ્તુઓ ઓછી જ હોય છે અને તેથી પૈસાદાર શ્રેષ્ઠ મનાય છે, એક ધનાઢ્યથી એક જ તેની કિંમત વિશેષ ગણાય છે. દ્રવ્યમાં હીરા, રાજ શ્રેષ્ઠ મનાય છે, એક રાજાથી ચક્રવતી માણેક, મેતીના ઢગલા નથી હોતા, તેમ મહાશ્રેષ્ઠ મનાય છે; પણ તે સર્વથી એક મહામા- તેમાં પુરુષો પણ જવલ્લે જ હોય છે અને તેના સપુરુષ મહાન-શ્રેષ્ઠ મનાય છે અને તે પૂજાય ચરણમાં લાખ શિવંદના કરે છે. એટલે છે. જેની પાસે ખાવા અન્ન નથી, પહેરવા મહાન ધર્મના અનુયાયી થવા માટે અધિકાર વસ્ત્ર નથી, રહેવા ઘર નથી, કઈ ભિક્ષા આપે જોઈએ. તેને લાયક હોય તે જ થઈ શકે. જેમ તે જમે છે, કઈ વસ્ત્ર આપે તો અંગ ઢાંકી નીચાણમાં પાણી જલ્દી સરી જાય છે તેમ શકે છે, કોઈ યાચક તેની પાસેથી ફૂટી નીચા ધર્મમાં-જ્યાં સંયમન દેર ઢીલો હોય બદામનું પણ દાન પામી શકતો નથી, તેની ત્યાં લોકપ્રવાહ વિશેષ વળી જાય છે. જૈન દર્શન પાસે એવું તે શું છે કે જેના લીધે તેનાં ચર. મહાન તત્વગતિ છે. તેને પામ તે સામાન્ય માં મોટા ચક્રવતીઓ, રાજાઓ અને ધનાઢ્ય કેટીનું કામ નથી. શિર સુકાવે છે? એમની પાસે અમૂલ્ય એવો ૧૩૧. કઈ પૂછે કે આત્માને જે તે જ્ઞાનખજાને છે. એ જ્ઞાનના પ્રકાશમાં અનેક કહી દેજે કે તમને બધાયને જે ચક્ષુઓદ્વારા અજ્ઞાન એવા ઐહિક સુખોપભેગીને માર્ગ દેખી રહ્યો છે તે જ જ્ઞાનધન આત્મા છે. જે દર્શન કરાવવા અને ખરું આત્મિક સુખ એ ન હોય તે કેણ દેખી શકે? મડદાંને આપવાની શક્તિ છે. રાજાને કે ધનાઢ્યને પૂછજો, જવાબ આપશે ? ત્યાં જ આત્માની અમુક મર્યાદામાં ધનવૈભવ હોય છે; પરંતુ આ પ્રતીતિ ! મહાત્મા પાસે તે અખૂટ જ્ઞાનખજાને છે. આખી ૧૩૨. આત્માનંદમાં આત્મભાવે જગતમાં પૃથ્વીમાં તે પૂજ્ય છે. જગત તેના ચરણમાં વિચરે! છે, છતાં તે અપરિગ્રહી મહાત્મા એના ઉપર ૧૩૩. મનુષ્ય દેહ મળે છે તેનું પાલન, જરા જેટલી યે મમતા કે આસક્તિ રાખતા નથી, પિષણ, રક્ષણ કરવું આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે સમભાવથી પ્રવૃત્ત છે તેથી જ જગતમાં તેમની આત્મમુક્તિ અથે. શ્રેષ્ઠતા ગણાય છે. ૧૩૪. અન્ય જીવેનાં જીવન હણુને પિતાનું ૧૨૯. તમારે અક્ષય એ આ જ્ઞાન-ધનને જીવન જીવવામાં શૂરવીરતા નથી, પણ કેવળ ખજાને પ્રાપ્ત કરી અખંડ સુખ, આધિ, વ્યાધિ, કાયરતા છે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ શ્રી આત્માનંદ પ્રકાશ : ૧૩૫. મૃત્યુ અનિવાર્ય છે. એક પળને પણ કરવી. ખાધેલું બેસી નથી રહેતું, પણ ખવરાવેલું ભો કરી ભાવી તૃષ્ણામાં ફસાવું યોગ્ય નથી. બેસી રહે છે એમ જરૂર વિચારજો. ૧૩૬. જે જગતમાં આત્મજ્ઞાનને ફેલા ૧૪૩. જ્ઞાન બહારથી લેવું પડે છે તે “ઘેર થાય, કર્મનિયમનું જ્ઞાન લેકને આપવામાં ગંગા ને ગંગાની શોધમાં ખુવાર થવા જેવું છે. આવે તો અનેક અનર્થો જગતમાં થતાં અટકે. પરંતુ જેમ ઘરમાં દાટેલું ધન પિતાએ જણાવ્યું ૧૩૭. જગત દુઃખી થતું જાય છે તે આત્મ- નહિ, પરંતુ એક ચોપડાના પૂંઠે લખેલું તે જ્ઞાનની ખામીને લીધે, દુષ્કર્મ પ્રવૃત્તિ વધી વાચવાથી ધન પ્રાપ્ત થયું તેમ આપણા જવાથી, અજ્ઞાનતાથી, અધર્મ આચરણથી. આત્મામાં અનંતજ્ઞાન ખજાનો ભર્યો છે, પરંતુ ૧૩૮. શ્રીમંતાઈ ને ગરીબાઈ વચ્ચેના અજ્ઞાનતાથી આપણે જાણતા નથી. એટલે તે મધ્યમ જીવન જીવી જાણે તો ઘણું કર્તવ્ય કરી ? જાણવા પૂરતું આપણે સદ્દગુરુ અને સ@ાસ્ત્રનું શકે. ફક્ત સંતેષ હો જોઈએ, નહિતર છે શ્રવણ કરવું જોઈએ. પણ પછી તે પ્રાપ્ત કરવું ત્રિશંકુની જેવી દશા સમજવી. તે તે આપણું જ કર્તવ્ય છે. ૧૩૯. ફળની આશા રાખ્યા વગર સત્ય ૧૪૪. જ્ઞાન તથા દર્શન જ્યાં સુધી ચારિત્રમાં તવ્ય કયે જ જવું. ફળની ઈચ્છાથી બંધ પડે * ૧ ન મુકાય ત્યાં સુધી તે કાર્યસાધક નથી થતા. છે અને મર્યાદિત ફળ મળે છે. આત્મદષ્ટિએ ૧૪૫. જીવન ટૂંકું છે ને જંજાળ લાંબી ફળની ઈચ્છા વગર કયપાલન સમજી કરી મૂકી છે. જે એમાં આત્મકર્તવય સાધવાની કર્તવ્ય કરતા બંધ પડતો નથી અને આત્મ- તક પ્રાપ્ત નહિ કરીએ તે અને ભવિષ્ય ઉપર મુક્તિ પામી શકાય છે. એ આવશ્યક કર્તવ્ય છેડશું અને અધવચમાં જ , ૧૪૦. જગતમાં આજે જીવીએ છીએ ને જીવનદેરી તૂટી ગઈ તે પછી મનુષ્યજન્મ કાલે મરી જવાના છીએ એ તો એક્કસ જ છે, સિવાય કયારે અલ્મ ઓળખાણ થશે? તે આ દેહથી જેટલું સ્વ-પર હિત સધાય ૧૪૬. મધ્યસ્થભાવે વિવેકબુદ્ધિથી દરેક તેવી કરણુરૂપી કમાઈ શા માટે કરી ન લેવી? તત્વમાંથી સત્ય ગ્રહણ કરવું. રાગ-દ્વેષ કર્યો ૧૪૧. આપણે દિવસભરમાં દેહને લાલન- વગર, પ્રેમથી સમાધાનવાળી વૃત્તિ રાખી સત્ય પાલન કરવામાં કાંઈ બાકી રાખતા નથી. તે તારવવું. એ દેહ પાસેથી એટલી આશા રાખી ન શકાય ૧૪૭. આત્મા વિશ્લલતામાં હોય, રેષમાં કે આત્માને કર્મબંધનમાંથી છોડાવવા દેહ હોય ત્યારે અનંત કર્મબંધ કરે છે. એ વિષ ઈન્દ્રિની સેવા આત્માને આપે અને સંયમ ઉતારવા માટે શાંતિ ગ્રહણ કરવી. મૌન રહેવું તપ આરાધવામાં એ મદદગાર થાય? તે તેની દવા છે. - ૧૪૨. શહેરી જીવનની એક કરકસર ગ્રામ્ય ૧૪૮. ઈચ્છાઓ શમી જવી, કલ્પનાઓ જીવન જીવનાર એક કુટુંબનું પિષણ કરી શકે. મટી જવી એટલે તરત આત્મશાંતિ. આત્મશાંતિ તેથી કરકસરથી જીવન નિભાવી પિતાના આશ્રિત પ્રાપ્ત થઈ એટલે ભક્તને ભગવાન મળ્યા એ તેમજ અન્ય દુઃખી બંધુઓની યથાશક્તિ સેવા ભાવાર્થ છે. (ચાલુ) For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .......... વર્તમાન સમાચાર પંજાબના વર્તમાન આવેલ, અહીં આચાર્યશ્રી છના ચાર દિવસના પ્રભાવઆચાયવર્ય શ્રીમદિયવલ્લભસરીશ્વરજી મહા- શાળી વ્યાખ્યાનેથી તેરાપંચિયના હૃદય પીગળ્યાં. રાજ આદિ આરમંડીમાં ચાર દિવસ ધર્મોપદેશામૃતનું શ્રી જિનેશ્વરદેવના મંદિર માનવાની ભાવના થઈ. પાન કરાવી પિષ વદિ અમાવાસ્યાઓ વિહાર કરી અત્રેથી વિહાર કરી બેડાયેલ બે વ્યાખ્યાનને લાભ મહા સુદિ ત્રીજે શ્રી ગંગાનગર પધાર્યા. આપી મહા વદિ ત્રીજે સૂરતગઢમાં પ્રવેશ કર્યો. શ્રી ગંગાનગરમાં વેપારાર્થે રહેતા શેઠ નરોતમ આખા નગરને શણગારેલ હતું. પંજાબ અને - બિકાનેરથી દેઢ એક ભાવિક ગૃહસ્થાએ પધારી ભાઈ મુનછ લીમ્બી નિવાસી અને તહસીલદાર સાહેબ પ્રવેશની શોભા વધારી હતી. છગનલાલજી તથા દૌલતરામજી જૈન નૌહરવાલાએ દેવવંદન અને શેકસભા. આચાર્યશ્રીજીને ધામધૂમથી નગર પ્રવેશ કરાવ્યો, આચાર્યશ્રીજીના પ્રથમ શિષ્ય મુનિરત્ન તપસ્વીજી પ્રવેશમાં સનાતની, આર્યસમાજી બ્રાહ્મણ, ક્ષત્રી આદિ * શ્રી વિવેકવિજયજી મહારાજનો વલાદમાં સ્વર્ગવાસ અને તેરાપથી વગેરે ભાઈઓએ સંચલિત થઈ સામૈયાની શોભા વધારી હતી. થયેલ તેને તાર મહા સુદિ ચૌદશે બેડાપળમાં મળેલ. તે જ વખતે આચાર્યશ્રીની અધ્યક્ષતા નીચે સૌએ વ્યાખ્યાન માટે સ્ટેશન પાસે વિશાળ ધર્મશાળામાં દેવવંદન કર્યા, ઉક્ત મુનિરત્ન વિદ્વાન, સ્વભાવે શાંત ખુલ્લા મેદાનમાં મંડપ બનાવ્યું હતું એને ધ્વજા, અને મિલનસાર હતા, તેમજ તપસ્વી પણ હતા. પતાકા, વલ્લભગેટ આદિથી સુશોભિત કરવામાં નિર્દોષ ચારિત્ર પાળી પિતાનું કલ્યાણ સાધી ગયા. આવ્યો હતો. મહા વદિ એથે સૂરતગઢમાં સરકારી સ્કૂલમાં આચાર્યશ્રીજીએ અહીં ત્રણ દિવસની સ્થિરતા આચાર્યશ્રીની અધ્યક્ષતા નીચે પંજાબ-મારવાડની કરી પ્રભાવશાલી વ્યાખ્યાને આપ્યા. વિદ્વાન વર્ગે સંયુક્ત જાહેર શોક સભા ભરવામાં આવી હતી. ઇશ્વર કdવ વિષયમાં પ્રશ્નોત્તર કરી પિતાનું સમા સૌથી પ્રથમ ગજરાંવાલા નિવાસી લાલા બાગધાન કર્યું. રાતના શ્રી આત્માનંદ જૈન ગુરુકુલના રામજી ત્રીપંખીયાએ ઊભા થઈને જણાવ્યું કે એક અધ્યાપક લાલા પૃથ્વીરાજજી જેન એમ. એ. ના ચમત્કારી ઘટના અમેએ અનુભવી છે તે આપ ભાલણે અને ભજને થયાં. સેને સંભળાવ્યા વિના હું રહી શકતું નથી. સનાતન ધર્મ મહાવીરદલ આદિએ સામૈયા અમે ગુજરાંવાલાથી ત્રેવીસ જણે અત્રે વગેરેમાં સારો પ્રબંધ રાખેલ હેવાથી શેઠ નતમ Rામ આવવા માટે ગુજરાવાલાના સ્ટેશને આવ્યા, ત્યાં મુનજીભાઈએ રૂા. ૫૧) રૂપીયા બક્ષિસ આપ્યા હતા. અમારા જાણવામાં આવ્યું કે વછરાવાદના નજીકમાં આ તરફ આચાર્યશ્રીજીના વિચરવાથી લોકોના અકસ્માત થવાથી બધી ગાડીઓ રોકાઈ ગઈ છે અને જાણવામાં આવ્યું કે જેનસાધુએ આવા હોય છે. જૈન ભઠંડા જવા માટે કોઈ પણ ગાડી મળી શકશે નહીં. ધર્મમાં આવા મહરવશાળી તત્વ હોય છે વગેરે વગેરે. આથી સૌને ઘણું જ દુઃખ થયું કે વખતસર મહા સુદિ સાતમે શ્રી ગંગાનગરથી વિહાર કરી સૂરતગઢ પહોંચી શકાશે નહીં, પરંતુ અમારા સૌમાં નેતાવાળા, ગણેશગઢ, સુસંવાલી આદિ ગામોમાં સૌથી વિશેષ દુખ લાલા માણેકચંદજીના સુપુત્ર જૈનધર્મને પ્રચાર કરતાં અગીયારસે મીલીબંગ લાલ છોટાલાલ કે જેમના પ્રયાસથી અમે સૌ મંડી પધાર્યા, અને પણ મકાનને ઠીક શણગારવામાં અને બીજા સેંકડો પંજાબીભાઇ દર સંક્રાન્તિએ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 164 F શ્રી આત્માનંદ પ્રકાશ : આચાર્યશ્રીજીના દર્શનાર્થે આવી લાભ લઈએ છીયે. પહોંચાડી દઉં. આથી અમે ચકિત થયા. શું આ અમે સૌ ઉદાસ વદને વિચારવા લાગ્યા કે સમય ગુરુદેવની જ કૃપા છે ? આમ મનમાં વિચારતાં ડે છે, લાહેર કર માઈલ છે, અહિં નથી ચૂપચાપ એકદમ અમે મેટરમાં બેઠા અને મેંટર કે નથી લૈરી અથવા નથી બીજું કઈ પહોંચ્યા લાહેરને સ્ટેશને. ત્યાંથી રેલગાડીમાં બેસી, સાધન. લાલ છોટાલાલજી હતાશ થઈ બેલા કે અમે ગુરુદેવના પ્રતાપનું સ્મરણ કરતાં કરતાં અને ગુરુદેવ ! હજુસુધી અમારી કઈ સંક્રાતિ ખાલી હસતાં હસતાં આવી પહોંચ્યા. શ્રી ગુરુદેવના ચરણેનાં ગઈ નથી. શું આ સંક્રાન્તિ ખાલી જશે ? ગુરુદેવ! દર્શન કર્યા, પ્રસન્ન થયા. અને તે પૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા તમે જ તારણહાર છે, તમારું જ શરણ છે, શું છે કે ગુરુદેવ જ આવી રીતે સહાયતા આપી રહ્યા છે. અમારી પરીક્ષા લેવા લાગ્યા છે બસ આટલા બાબૂ જશવંતરાય ન વૈો સ્વર્ગવાસી મુનિરત્ન શબ્દો ઉચ્ચારતાં વેંત જ કેણ જાણે ક્યાંથી અચા- શ્રી વિવેકવિજયજી મહારાજના સંબંધમાં વિવેચન નક એકદમ એક લેરી આવી અને તેને ડ્રાઈવર કરી સુંદર શબ્દોમાં શોક પ્રસ્તાવ મૂકો, એને શેઠ અમારી પાસે આવીને બેલ્યો કે જુએ છે શું? રૂપચંદજી સુરાણાએ અનુમોદન આપ્યું. સર્વ સમ્મચાલે બેસી જાઓ. લૈરીમાં હું તમને લાહોર (જુઓ અનુસંધાન ટાઈટલ પેજ 3 ). શાંતમૂર્તાિ તપસ્વી શ્રી વિવેકવિજયજી મહારાજને સ્વર્ગવાસ, પ્રાતઃસ્મરણીય શાસનપ્રભાવક આચાર્ય મહારાજ શ્રીમદ્વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજના પદધર વયોવૃદ્ધ શાંતમૂર્તિ તપસ્વી મહારાજશ્રી વિવેકવિજયજી મહારાજ વલાદ ગામે મહા શુદિ 12 ના રોજ સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા છે. ' અમદાવાદ નજીકના વલાદ ગામે સં. ૧૯૨૪ના ફાગણ વદિ 2 ના રોજ જન્મ્યા હતા. 24 વર્ષની યુવાનવયે સંસારની મેહજાળ તેડી આ. શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ચારિત્ર ગ્રહણ કર્યું હતું. તેઓ સ્વભાવે શાંત, ચારિત્રશીલ, સમતાભાવી અને ગુરુભક્ત હતા. ધર્મ પ્રત્યે સંપૂર્ણ ભક્તિભાવ ધરાવતા હતા. પર વર્ષના લાંબા દીક્ષા પર્યાયમાં તેઓએ ધર્મ અને સમાજની ઉન્નતિ સાધી છે. તેઓશ્રીના સ્વર્ગગમનથી જૈન સમાજને અને આ સભાને ન પૂરાય તેવી ખોટ પડી છે. ગુરુમહારાજના અંતકાળે તેઓશ્રીના શિષ્ય રત્ન આ. શ્રી વિજયઉમંગસૂરીશ્વરજી મહારાજ આદિ હાજર હતા. સદ્દગતના આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ તેમ આ સભા શાસનદેવને પ્રાર્થના કરે છે. ગુરુમહારાજના સ્વર્ગારોહણ નિમિત્તે વલાદ ગામે અઠ્ઠાઈમહત્સવ તેમજ શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. For Private And Personal Use Only