SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમર આત્મમંથન ક ૧૬૧ માંથી આપણું આત્માની જ્ઞાનપિપાસા તૃપ્ત ઉપાધિ, જન્મ, જરા, મરણ રહિત પ્રાપ્ત કરવું થાય તે રીતે તેને કાવ્યમાં, લેખમાં પિતાને છે કે ઐહિક સુખોપભેગના સાધનો અને પસંદ પડે તેવી વાણીમાં ગૂંથી તૃપ્તિ કરે તેમાં કોઈ ચંચળ લક્ષ્મીના ભંડારો ભેળા કરી પરિગ્રહમાં જાતને વાંધો નથી પણ તેમાં બેટા હું પણને અલ્પ કાળ રાચવું છે? અને શ્રેષ્ઠ મનાવું છે? મદ કરે તો, અભિમાન કરે તે એ અજીર્ણ જ એક સંસાર જંજાળ વધારનારૂં છે અને બીજું સમજવું. જેમ રોટલી અન્ય બનાવે છે ને આત્માનું અબાધિત અક્ષય સુખ આપનારું છે. આપણે તૃપ્તિ કરીએ છીએ તેમ અન્યનું શું જોઈએ? બનાવેલું એવું પ્રિય હોય છે તે પણ જ્ઞાન ૧૩૦. જેની વસ્તી ઓછી કેમ છે? તેને પિપાસા તૃપ્ત કરવા માટે ગ્રહણ કરવું. માટે એટલો જ જવાબ બસ છે કે હમેશાં ૧૨૮. એક ગરીબ સામાન્ય માણસથી એક અમૂલ્ય વસ્તુઓ ઓછી જ હોય છે અને તેથી પૈસાદાર શ્રેષ્ઠ મનાય છે, એક ધનાઢ્યથી એક જ તેની કિંમત વિશેષ ગણાય છે. દ્રવ્યમાં હીરા, રાજ શ્રેષ્ઠ મનાય છે, એક રાજાથી ચક્રવતી માણેક, મેતીના ઢગલા નથી હોતા, તેમ મહાશ્રેષ્ઠ મનાય છે; પણ તે સર્વથી એક મહામા- તેમાં પુરુષો પણ જવલ્લે જ હોય છે અને તેના સપુરુષ મહાન-શ્રેષ્ઠ મનાય છે અને તે પૂજાય ચરણમાં લાખ શિવંદના કરે છે. એટલે છે. જેની પાસે ખાવા અન્ન નથી, પહેરવા મહાન ધર્મના અનુયાયી થવા માટે અધિકાર વસ્ત્ર નથી, રહેવા ઘર નથી, કઈ ભિક્ષા આપે જોઈએ. તેને લાયક હોય તે જ થઈ શકે. જેમ તે જમે છે, કઈ વસ્ત્ર આપે તો અંગ ઢાંકી નીચાણમાં પાણી જલ્દી સરી જાય છે તેમ શકે છે, કોઈ યાચક તેની પાસેથી ફૂટી નીચા ધર્મમાં-જ્યાં સંયમન દેર ઢીલો હોય બદામનું પણ દાન પામી શકતો નથી, તેની ત્યાં લોકપ્રવાહ વિશેષ વળી જાય છે. જૈન દર્શન પાસે એવું તે શું છે કે જેના લીધે તેનાં ચર. મહાન તત્વગતિ છે. તેને પામ તે સામાન્ય માં મોટા ચક્રવતીઓ, રાજાઓ અને ધનાઢ્ય કેટીનું કામ નથી. શિર સુકાવે છે? એમની પાસે અમૂલ્ય એવો ૧૩૧. કઈ પૂછે કે આત્માને જે તે જ્ઞાનખજાને છે. એ જ્ઞાનના પ્રકાશમાં અનેક કહી દેજે કે તમને બધાયને જે ચક્ષુઓદ્વારા અજ્ઞાન એવા ઐહિક સુખોપભેગીને માર્ગ દેખી રહ્યો છે તે જ જ્ઞાનધન આત્મા છે. જે દર્શન કરાવવા અને ખરું આત્મિક સુખ એ ન હોય તે કેણ દેખી શકે? મડદાંને આપવાની શક્તિ છે. રાજાને કે ધનાઢ્યને પૂછજો, જવાબ આપશે ? ત્યાં જ આત્માની અમુક મર્યાદામાં ધનવૈભવ હોય છે; પરંતુ આ પ્રતીતિ ! મહાત્મા પાસે તે અખૂટ જ્ઞાનખજાને છે. આખી ૧૩૨. આત્માનંદમાં આત્મભાવે જગતમાં પૃથ્વીમાં તે પૂજ્ય છે. જગત તેના ચરણમાં વિચરે! છે, છતાં તે અપરિગ્રહી મહાત્મા એના ઉપર ૧૩૩. મનુષ્ય દેહ મળે છે તેનું પાલન, જરા જેટલી યે મમતા કે આસક્તિ રાખતા નથી, પિષણ, રક્ષણ કરવું આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે સમભાવથી પ્રવૃત્ત છે તેથી જ જગતમાં તેમની આત્મમુક્તિ અથે. શ્રેષ્ઠતા ગણાય છે. ૧૩૪. અન્ય જીવેનાં જીવન હણુને પિતાનું ૧૨૯. તમારે અક્ષય એ આ જ્ઞાન-ધનને જીવન જીવવામાં શૂરવીરતા નથી, પણ કેવળ ખજાને પ્રાપ્ત કરી અખંડ સુખ, આધિ, વ્યાધિ, કાયરતા છે. For Private And Personal Use Only
SR No.531485
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy