SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra અમર આત્મમંથન ( ગતાંક પૃષ્ઠ ૧૨૩ થી શરુ) www.kobatirth.org ૧૨૪. અપ્રમાદી થવું-આત્મજાગૃતિ રાખવી. પેાતાની છુ ફરજ છે? પાતે શું કરી રહ્યો છે? પાતે જે કંઇ પ્રવૃત્તિ કરે છે તે આત્માને અંધનકર્તા તા નથીને ? એ રીતે સંવર અને નિરાભાવે દિવસરાત લીન રહેવું તેમાં સામાયિક ને પ્રતિક્રમણના ભાવ સમાઇ જાય છે. ૧૨૫. ખીજાની આબરૂ જતી જોઇતુ હુસે છે? ખીજાને દુ:ખી થતા જોઇ તુ ખુશી થાય છે ? હસી લે ! ખૂબ પેટ ભરીને હસી લે ! પણ જોજે કાલે એવા જ સમય તારા આવે ત્યારે પાક મૂકતા નહિ. તે સમયે પણ હસજે ! તાજેમ હું તારું હસવું-ખુશી થવું સમજપૂર્વકનું સમજીશ. કાઇના એક સરખા દિવસ રહ્યા નથી– Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક : અમચંદ્ર માવજી શાહે રહેવાના નથી, માટે સમજીને રાગદ્વેષ રહિતપણ્ વજે. ૧૨૬. જેટલા બહાર પવિત્ર રહેવા માગે છે તેટલા જ અંતરમાં શુદ્ધ પવિત્ર રહેા તે જ પવિત્રતાનુ રૂપ પ્રગટશે. જ્યાં સુધી અંદર કાદવ હશે ત્યાં સુધી માહ્ય પવિત્રતા દીપશે જ નહિ. ૧૨૭. લાપશી, રોટલી, લાડુ કે શીરા ઘઉંના દાણામાંથી ખને છે તેમ આ બધું જ્ઞાન આપણે કવિતારૂપે લેખરૂપે જુદી જુદી રીતે કાગળ ઉપર આલેખીએ છીએ તેનું મૂળ જ્ઞાની છે. ઘઉંનાં કણુમાંથી આપણુને રુચે તે પચે તેવું પકવાન્ન કરી જમીને તૃપ્તિ લઇએ છીએ તેમ નાની પુરુષના તત્ત્વરૂપ કણ લાષા પૂરવા તેણીએ કમર કસી. દેવભવના વિલાસ પ્રસંગ સૂચિત ચિત્રપટ તૈયાર કર્યુ અને એ સાથે રાખી આસપાસના મુલકમાં ભ્રમણ આરંભ્યું. એ ચિત્રપટ સુવર્ણ જ ધના પ્રદેશમાં લઇ પડિતા અચાનક આવે છે અને એને જોતાં વજ્રાજ ધની કેવી સ્થિતિ થાય છે ઇત્યાદિ રામાંચક બ્યાન જાણવું હાય તેા શ્રી આદિનાથ ચરિત્ર અવલેાકવું અગર તેા શ્રીમદ્ હેમચંદ્રા-ભૂમિમાં ચાર્ય વિરચિત ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર પર્વ ૧ તું વાંચવું. આ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પૂર્વભવ પ્રસંગનું ચિત્ર છે. આગળ જતાં એક જ સમયના સાચા ઇશારાએ એ ઉભયના જીવનમાં અજખ પરિવ`ન કરી દીધું. તેથી લલિતાંગ કેવી પ્રગતિ સાધે છે અને આખરે પર-પેલુ કિંમતી સૂત્ર ચક્ષુ સામે સદા જીવંત રાખવું. માત્મત્વ પ્રાપ્ત કરે છે અને શ્રીમતી પણ આત્મ બીજા પ્રસંગની વાત હવે પછી. ( ચાલુ ) શ્રેય સાધે છે એ સર્વ વિસ્તાર ત્યાંથી જાળુવા મળશે. આ લેખના આશય તા સમય માત્રને પ્રમાદ કેટલા હાનિકર્તા છે એ બતાવવાના હાઇ, એ ઠસાવવવા સારુ આટલું ઉદાહરણુ જરૂરી હતું. મંત્રીની વાતથી જીવનના છેલ્લા દિવસે જો મહામળ રાજવીએ ન સુધાર્યો હાત ને કેવળ પ્રસાદી દશા પ`પાળી હાત તેા એ આજે ન For Private And Personal Use Only ગોથાં ખાતા હાત ! અને એવી જ રીતે નિર્દેમિકા આપઘાત કરી ભવહારી હોત !
SR No.531485
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy