SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - સાધક જેને માટે વિવિત સ્થાનની આવશ્યક્તા ૧૫૧ પસાર કરતા. વર્તમાનમાં મોટા ભાગની સ્થિતિ સ્થાન ઘણું ઉપયોગી છે. સંસાર પરિભ્રમણ ગૃહસ્થના ગાઢ પરિચયવાળી ઉપાધિ સદશ કરવાથી જેઓ થાય છે, કંટાળ્યા છે, આત્માનું હાઈ પ્રભૂત સુધારની વિચારણું માગી લે છે. ભાન ગુરુકૃપાથી મેળવ્યું છે, મનને નિર્મળ સંયમવંત સાધુજનેએ પ્રથમ આત્મસંયમની તથા સ્થિર કરવાના સાધને જાણી લીધા છે, રક્ષા તથા પુષ્ટિ નિમિત્તે ઉક્ત દેષ વગરની અને તે પ્રમાણે વર્તન કરવા તૈયાર થયેલ છે નિર્દોષ અને નિરુપાયિક એકાન્ત વસતિ-નિવા- તેવા આત્માઓને મનુષ્ય, પશુ, સ્ત્રી, નપુંસસસ્થાન પસંદ કરવા ગ્ય છે. એથી સ્થિર કાદિ વિનાનું સ્થાન સુખદાયી છે. શાન્ત ચિત્તથી જ્ઞાન-ધ્યાન વગેરે સંયમ કરણીમાં મનુષ્ય ઉપરથી બધી વસ્તુનો ત્યાગ કર્યો ઘણી અનુકુળતા થાય છે. તે કરતા અન્યથા હોય છે, બ્રહ્મચર્ય પાળવાને તથા ક્રોધાદિ વર્તવાથી તથા પ્રકારના ઉપાધિ દોષવાળા કષાયે ન કરવાનો નિયમ લીધે હોય છે, સ્થાનમાં વસવાથી મન-વચનાદિક યાગની ખ- છતાં સત્તામાં તે તે કર્મો રહેલાં તે હોય છે. લના થઈ આવે છે. એટલે કે ગૃહસ્થ લોકેના ગાઢ કાંઈ નિયમ લેવાથી કર્મો ચાલ્યા જતાં નથી, પરિચયથી તેમની સાથે નકામી અનેક પ્રકા- પણ નિયમ પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે રની વાતચીતમાં ભાગ લેવાથી આત્મહિત તે તે કર્મનો થતો ઉદય નિષ્ફલ કરવામાં નહિ થતાં સાધુજનેને સંયમ માર્ગની રક્ષા આવે છે અને તે દ્વારા કર્મને ક્ષય થાય છે. થતી નથી. સંયમમાર્ગની રક્ષા અને પુષ્ટિ પરંતુ નિમિત્ત બળવાન છે. નિમિત્તેને લઈને કરવાની પ્રબળ ઈચ્છા ગે વિવિક્ત–એકાન્ત- સત્તામાં પડેલા કર્મો ઉદીરણારૂપે થઈને જે સ્થાનમાં વસવાથી તે અટકી શકે છે. મેડા ઉદય આવવાના હોય તે વહેલા બહાર આ બધી સાધકદશાની વાત થઈ. બાકી આવે છે. આ વખતે સાધકની જે પૂરેપૂરી જેમણે મન, વચન અને કાયાનું સમ્યગ નિયં- તૈયારી ને હાય-ઉદય આવેલ કર્મને નિષ્ફળ ત્રણ કરી દીધું છે અને જેમને સ્વરૂપ રમણતા કરવા જેટલું બળ તેની પાસે ન હોય તે ઉદય જ થઈ રહી છે એવા સિદ્ધ ગી અધિકારીની આવેલા કને જીવને તેના માર્ગથી ભ્રષ્ટ કરે વાત જુદી છે. તેમને તે વન અને ઘર સર્વત્ર છે. એટલા ખાતર આવાં નિમિત્તથી દર રહેસમભાવ જ પ્રવર્તે છે. વાની જરૂર છે. જેમ ઘાસ વિનાનાં સ્થાનમાં હવે આપણે નિર્જન-અનિર્જન સ્થાનસેવ પડેલે અગ્નિ બાળવાનું કાંઈ ન હોવાથી પિતાની મેળે બુઝાઈ જાય છે, તેમ નિમિત્તોના નના ગુણદેષના વિવેચનમાં દષ્ટાંતપૂર્વક જરા જોઈ લઈએ. અભાવે સત્તામાં રહેલું કર્મ દબાઈ રહે છે અને ધીમે ધીમે આત્મબળ વધતાં જીવને તેને બુદ્ધિમાન સાધક પુરુષ સુખદાયી નિર્જન માર્ગથી પતિત કરવાનું બળ ઓછું થઈ જાય સ્થાનને સેવે છે તે ધ્યાનમાં અને સંયમ છે અને આત્મજાગૃતિ વખતે ઉદય આવેલ ભ્યાસમાં સાધન૫ છે તથા રાગ દ્વેષ અને કર્મ આત્મસત્તા સામે પિતાનું જોર વાપરી મેહને શાન્ત કરનાર છે. શતું નથી. જેને આત્માનું સાધન કરવાનું છે, ધર્મ જેમ કેઈ બળવાન છતાં ગફલતમાં રહેલા શાસ્ત્રોને અભ્યાસ કરવાનું છે તથા ધ્યાન રાજાના શહેર ઉપર બીજે રાજા ચડી આવે, કરવાનું છે તેઓને મનુષ્યાદિ સંસર્ગ વિનાનું એ વખતે રાજાની પાસે લડવાની સામગ્રીની For Private And Personal Use Only
SR No.531485
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy